Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ...

126
જજજ જજજજજજ જજજજજજજજજ જજજજજજજ જજજ જજજજજજજજજ જજજજજજજજજ. જજજજજજજ જજ જજજજ જજજજ જજજજ જજજજજજજજજ જજજજજજજજજજજ જજજજજ જજજજજજ જજજ જજ. જજજજજ જજજજજજ,જજજજજજજજ,જજજ જજજજજજજજજ જજજજજ. જજજજજજજજજજજ જજજજજજજજજજજજજ જજજજજ જજજ જજજજજજજ જજજજજજજ જજજજજજજજજ. જજજજજજજજ જજજજજજજજજજજજજ જજજ જજજજજજ, જજજ જજજજજજજ જજજજજજજ જજજજજજજજજ. જજજજજજ જજજજજજજજજ, જજજ-જજ-જજજ જજજજ જજ. જજજજજજજજજ જજજજજજજજજજજજજજ જજજજજ જજજજ જજજજજ જજજજજજ જજજ જજજ જજજજ જજજજજજ જજ, જજજજજજજજજજ જજજજજજજજજજજજ જજજજ - જજજજજજજ જજજજ જજજજ જજ. જજજજ જજજજજજજજ જજજ જજજજ, જજજજજ જજજજજજ જજ જજજજજજ. જજજજજજ જજજજજજ : જજજજજજજ જજજજજજ જજજજજજ જજજ, જજજજજજ જજજજજજ. જજજજજજ જજજજજ જજજજજજજ જજજજજજ જજજજજ, જજજ, જજજજજ, જજજ, જજજજજજ જજજજજ. જજજજજજજ જજજજજજ જજજજજ, જજજજજજજ જજજજજ જજજજ જજજજ, જજજજજજજજજ જજજજજજ જજજજજજ જજજજજજજજ જજ જજજ જજજ જજજજજજજ જજજ જજજજ જજજજ, જજજજજજજ જજજ-જજજજ જજજજજજજજ જજજજ. જજજજજજ જજજજજજજ જજજજજજ જજજ(જજજજજ)જ , જજજજજજજજજજજજ. જજજજજજજજજજજજ જજજજજજજ જજજજજજજજ જજજજ જજજ. જજ-જજજજ જજજજજ જજજજજજજજજજ ૪૮ જજજજજજજજ જજ જજ

Transcript of Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ...

Page 1: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

જૈન ધર્મ� નો પારિ�ભાષિ�ક શબ્દકો� તથા પારિ�ભાષિ�ક વ્યાખ્યાઓ.અંગપૂજા ઃ જે પૂજા ક�તી વખતે પ્રભુજીની પ્રતિતર્માજીના અંગનો સ્પશ� થાય તે.

જેર્મકે જલપૂજા,ચંદનપૂજા,અને પુષ્પપૂજા વગે�ે.

અંગપ્રતિવષ્ટ ઃ દ્વાદશાંગીર્માં આવેલુ બા� અંગોર્માં �ચાયેલા આગર્મસૂત્રો.

અંગબાહ્ય ઃ દ્વાદશાંગીર્માં નહી આવેલંુ, બા� અંગોર્માં ન �ચાયેલા આગર્મસૂત્રો.

અંઘોળે ઃ અધ� સ્નાન, હાથ-પગ-રુ્મખ ધોવા તે.

અંજનશલાકા ઃ પ્રભુપ્રતિતર્માની આંખની અંદ� ઉત્તર્મ સુવર્ણ� સળી વડે અંજન આંજવંુ તે,

પ્રભુત્વનો સંકલ્પપૂવ� ક તિવષિધ - તિવધાનથી આ�ોપ ક�વો તે.

અંડજ ઃ ઈંડારૂપે થતો જન્ર્મ, ગભ�જ જન્ર્મનો એક પ્રકા�.

અંત�ંગ પરિ�ણિર્ણત : આત્માના અંદ�ના હૈયાના ભાવ, હૈયાના પરિ�ર્ણાર્મ.

અંત�ંગ શતુ્ર ઃ આત્માના અંદ�ના શતુ્ર, �ાગ, દે્વ�, ર્મોહ, અજ્ઞાન વગે�ે.

અંત�ક�ર્ણ ઃ આંતરંુ ક�વંુ, વચ્ચેની જગ્યા ખાલી ક�વી, ષિર્મથ્યાત્વ ર્મોહનીય કર્મ� ની

સ્થિIતિતના બે ભાગ ક�ી વચ્ચેનો ભાગ ખાલી ક�વો, દલિલકોનો ઉપ�-નીચે પ્રકે્ષપ ક�વો.

અંત�દૃતિષ્ટ ઃ આત્માની અંદ�ની ભાવ(જ્ઞાન)દૃતિષ્ટ, આત્માણિભરુ્મખતા.

અંતરુ્મ� હૂત� ઃ અડતાલીસ ષિર્મતિનટર્માં કંઈક ઓછુ. બે-ત્રર્ણ સર્મયથી પ્રા�ંભીને ૪૮ ષિર્મતિનટર્માં એક બે

સર્મય ઓછાં.

અકર્મ� ભૂષિર્મ ઃ જ્યાં અલિસ-ર્મષિ�-કૃષિ�નો વ્યવહા� નથી, ર્માત્ર કલ્પવૃક્ષોથી જ જીવવાનંુ છે એવાં

પ તિહર્મવંતકે્ષત્ર, પ હરિ�વ�� કે્ષત્ર, પ �મ્યક્ કે્ષત્ર, પ તિહ�ણ્યવંત કે્ષત્ર, પ દેવકુરુ,

પ ઉત્ત�કુરુ. કુલ ૩૦ પૃથ્વીઓનો તિવસ્તા�.

અકલ્યાર્ણ ઃ આત્માનંુ અતિહત, નુકસાન, આત્માને થતી પીડા.

અખંડજાપ ઃ સતત જાપ ક�વો તે, વચ્ચે અટક્યા તિવના.

અખાત્રીજ ઃ ઋ�ભદેવ પ્રભુનો, વ�ી�તપનો પા�ર્ણાનો રિદવસ, ગુજ�ાતી વૈશાખ સુદ ત્રીજ.

અખેદ ઃ ઉદે્વગ-કંટાળો ન આવવો, ની�સતા ન લાગવી.

અગમ્યાથ� ઃ ન જાર્ણી શકાય, સર્મજી શકાય તેવા પદના અથો�.

અગાધ ઃ ઊંડુ, જેનો તાગ ન પાર્મી શકાય તેવંુ.

Page 2: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અગા�ી ઃ ગૃહI, ઘ�બા�ી, ઘ�વાળો, શ્રાવક-શ્રાતિવકા.

અગુરુલધુઃ જેનાથી દ્રવ્ય, ગુરુ કે લઘુ ન કહેવાય તે, દ્રવ્યર્માં �હેલો એક પ્રકા�નો તિવલિશષ્ટ

ગુર્ણ અથવા સ્વભાવ.

અગોચ� ન જાર્ણી શકાય તે, અગમ્ય, ન સર્મજી શકાય તે.

અગ્રપૂજા ઃ પ્રભુજીની સારે્મ ઊભા �હીને જે પૂજા ક�ાય તે.

અઘાતી ઃ આત્માના ગુર્ણોનો ઘાત ન ક�ે તેવાં કર્મો�.

અચ�ર્માવત� ઃ જે આત્માઓનો સંસા� એક પુદ્ ગલ પ�ાવત� નથી અષિધક બાકી છે. તે,

સંસા�ર્માં હજુ વધુ પરિ�ભ્રર્મર્ણવાળા.

અષિચત્ત ઃ જેર્માં જીવ નથી તે, તિનજી�વ વસ્તુ.

અચ્યુતપતિત ઃ બા�ર્મા દેવલોકનો ઈન્દ્ર, સવ� દેવોનો સ્વાર્મી.

અચેતન ઃ તિનજી�વ વસ્તુ, જેર્માં જ્ઞાન - ચેતના નથી તે.

અજાતશત્રુ ઃ જેને કોઈ શતુ્ર જ નથી તે, સવ� ને બહુર્માનવાળી તિવલિશષ્ટ વ્યસ્થિ`ત.

અજીવ ઃ તિનજી�વ વસ્તુ, જેર્માં જીવ નથી તેવી જડ વસ્તુ.

અટ્ટાપટ્ટા ઃ ર્માયા, કપટ, આડા-અવળંુ

અઢીદ્વીપ ઃ જંબુદ્વીપ, ઘાતકીખંડ, અધ� પુષ્ક�વ� દ્વીપ, જેર્માં ર્મનુષ્યોની વસતિત છે.

તે ૪પ લાખ યોજન પ્રર્માર્ણ.

અર્ણગા� ઃ ઘ� તિવનાના, સાધુસંતો, જેને પોતાનંુ ઘ� કે આશ્રર્મ કે આશ્રય કંઈ નથી તે.

અર્ણર્મોલ ઃ અરૂ્મલ્ય, જેની કિકંર્મત ન આંકી શકાય તે.

અર્ણશન ઃ આહા�નો ત્યાગ, ઈચ્છા અને સર્મજપૂવ� ક ઉપવાસારિદ ક�વાં, સર્મજી-શોચીને રૂ્મછા� ના

ત્યાગ ર્માટે આહા�નો ત્યાગ.

અર્ણાહા�ી પદાથ� : જે વસ્તુ અશન-પાન-ખારિદર્મ અને સ્વારિદર્મર્માં ન આવતી હોય તે,

ઉપવાસારિદર્માં કા�ર્ણસ� લઈ શકાય તે.

અણુવ્રત ઃ નાનાં નાનાં વ્રત, શ્રાવક-શ્રાતિવકાનાં પ્રથર્મ પાંચ વ્રતો.

અતિતક્રર્મ ઃ પાપ ક�વાની ઈચ્છા થવી તે, પાપની ભાવના તે.

અતિતચા� ઃ અજાર્ણતાં પાપ થઈ જાય તે, અથવા સંજેાગવશાત્ પ�વશપરે્ણ જાર્ણીને જે પાપ

થાય તે, પાપાચ�ર્ણ ક�વા છતાં પાપ કયા� નંુ દુ ખ હૈયાર્માં હોય તે.

Page 3: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અતિતશય ઃ સાર્માન્ય ર્માનવીર્માં ન સંભવે એવંુ આશ્વય�કા�ી જીવન.

અતિતશ ય ઉતં્કઠા તીવ્રઅણિભલા�ા, જેા�દા� ઈચ્છા.

અતીત ઃ ભૂતકાળ, વીતી ગયેલંુ, થઈ ગયેલંુ.

અતીષિન્દ્રયઃ ઈષિન્દ્રયોથી ન જાર્ણી શકાય તે, ઈષિન્દ્રયોથી અગોચ�.

અથાગ પ્રયત્ન કોઈ કાય� પ્રતે્ય અતિતશય પ્રયત્ન, થાક્યા તિવના પ્રયત્ન.

અદત્તાદાન ઃ પા�કી વસ્તુ લેવી, બીજાનંુ ન આપેલંુ લેવંુ તે.

અદુષ્ટ ઃ દો� તિવનાનંુ, તિનદો��.

અદૃશ્ય ઃ આંખે ન દેખી શકાય તેવંુ, નજ�થી અગોચ�.

અદ્ધા પચ્ચક્ખાર્ણ જેર્માં કાળનો વ્યવહા� છે તેવાં પચ્ચકખાર્ણો, જેર્મ કે,નવકા�શી, પોરિ�લિસ,

સાડ્ ઢપોરિ�લિસ, પુરિ�ર્મડ્ ઢ વગે�ે.

અધર્મા� સ્થિસ્તકાય : જીવ-અજીવને સ્થિIતિતઆપવાર્માં સહાયક દ્રવ્ય. સૂક્ષ્ર્મ, અતીષિન્દ્રય, અરૂપી દ્રવ્ય.

ચૌદ �ાજલોક વ્યાપી.

અષિધક�ર્ણ ઃ આધા�, ટેકો, વસ્તુ જેર્માં �હે તે. આધા�ભૂત વસ્તુ.

અષિધગર્મ સમ્યક્ ત્વ : ગુરુ, શાસ્ત્ર-શ્રવર્ણ, વડીલોનંુ સિસંચન, ઈત્યારિદ કોઈ તિનષિર્મત્તોથી જે સમ્યક્ ત્વ થાય તે.

અધોલોક ઃ નીચેના લોક, સર્મભૂતલાથી નીચે ૯૦૦ યોજન પછીનો લોક.

અધ્યવસાયIાનક : આત્માના પરિ�ર્ણાર્મોની ત�તર્મતા, તિવચા� ભેદો, ર્મનના જુદા જુદા તિવચા�ો,

તિવચા�ોની ત�તર્મતા.

અધ્યાત્મદૃતિષ્ટ ઃ આત્માના ગુર્ણો અને સુખ ત�ફની દ્રતિષ્ટ,આત્માને તિન�ર્મળ બનાવવાની જે તિવચા�ધા�ા તે.

અધ્યાત્મી ઃ ભૌતિતક સુખથી ઉન્રુ્મખ થયેલો, આત્માના જ સ્વરૂપની પ્રાતિy ર્માટે ઝંખના ક�ના�.

અનંગ-ક્રીડા ઃ જે અંગો કાર્મ ક્રીડાનાં નથી, તેવાં અંગોથી કાર્મક્રીડા ક�વી.

અનંતકાયઃ એક શ�ી�ર્માં જયાં અનંતા જીવો સાથે વસે છે એટલેકે અનંતા જીવોની એક કાયા.

અનન્તાનુબંધી : અનંત સંસા� વધા�ે તેવો ક�ાય, યાવજ્જીવ �હે, ન�કગતિત અપાવે, સમ્યક્ ત્વનો

ઘાત ક�ે તેવો ક�ાય.

અનપવત� નીય ઃ બાંધેલ કર્મો� ગરે્મ તેવાં તિનષિર્મત્તો ર્મળે તો પર્ણ તૂટે નહીં તે.

અનણિભલાપ્ય ઃ શબ્દોથી ન બોલી શકાય, જે ભાવ શબ્દોથી ન કહી શકાય તે.

અનથ� દંડ ઃ લિબન જરૂરિ�યાતવાળા પાપ, જેના તિવના ચાલે તેવાં પાપ.

Page 4: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અનાગત ઃ ભાતિવર્માં થના�, હજુ ન આવેલંુ, ભાતિવર્માં આવવાવાળંુ.

અનાચા� ઃ અયોગ્ય આચા�, દુ�ાચા�, દુષ્ટ આચા�.

અનારિદઅનંત : જેને આરિદ પર્ણ નથી અને અંત પર્ણ નથી તે.

અનારિદકાળ ઃ આરિદ - પ્રા�ંભ તિવનાનો કાળ, જેનો આરિદકાળ નથી તે.

અનારિદતિનધન ઃ જેને આરિદ પર્ણ નથી અને અંત પર્ણ નથી તે. તિનધન એટલે અંત.

અનાનુપૂવી� ઃ ક્રર્મ તિવના, આડા-અવળંુ અસ્ત-વ્યસ્ત જેતે સંખ્યા ને ગર્ણવી.

અનાય� ઃ સંસ્કા� તિવનાના જીવો, ર્માનવતાના, કુલના, તથા ધર્મ� ના સંસ્કા�ો તિવનાના આત્માઓ.

અનાય� ભૂષિર્મ ઃ ઉપ�ો`ત સંસ્કા� તિવનાનંુ કે્ષત્ર, સંસ્કા� તિવનાનો દેશ. અધ્યાત્મદૃતિષ્ટ,

પૂવ�ભવ-પ�ભવારિદની દૃતિષ્ટ જ્યાં નથી તે.

અતિનકાષિચતકર્મ� : જે બાંધેલા કર્મો� ફે�ફા� ક�ી શકાય તેવાં છે તે.

અતિનત્ય ઃ જે કાયર્મ નથી �હેવાનંુ તે, નાશવંત, અતિનત્યભાવના તિવચા�વી.

અતિનવૃલિત્તક�ર્ણ : જ્યાં પ્રતિતસર્મયે આત્માના અધ્યવસાયો ચતિઢયાતા છે અથવા જ્યાં એકસર્મયવતી�

જીવોર્માં અધ્યવસાયભેદ નથી, અથવા ઉપશર્મસમ્યક્ ત્વ પાર્મતાં આવતંુ ત્રીજંુ ક�ર્ણ,

શે્રર્ણીર્માં આવતંુ ત્રીજંુ ક�ર્ણ, અથવા નવરંુ્મ ગુર્ણIાનક.

અતિનષ્ટ સંયોગ અર્ણગર્મતી વસ્તુનો ષિર્મલાપ.

અનીતિત ઃ અન્યાય, ગે�વાજબી ર્માગ� , ખોટંુ ક�વંુ તે.

અનુકંપા ઃ દયા, લાગર્ણી, કરુર્ણા, કોર્મળતા, ર્મા�પણંુ.

અનુત્ત�વાસી ઃ છેલ્લી કોરિટના ઉત્તર્મ દેવો, જેનાથી ઉત્તર્મ દેવો કોઈ નથી તે, એક બે ભવે ર્મોકે્ષ જના�ા દેવો.

અનુપયોગી ઃ જે કાર્મ ચાલતંુ હોય તેર્માં ધ્યાન ન હોય તે.

અનુર્મોદન ઃ પ્રશંસા ક�વી, વખાર્ણવંુ, જે થયંુ હોય તેને તાળી પાડીને વધાવવંુ, ર્મનથી સારંુ ર્માનવંુ.

અનેકાન્તવાદ ઃ સ્યાદ્ વાદ, અપેક્ષાવાદ, વસ્તુના સ્વરૂપનાં હકા�ાત્મક અને નકા�ાત્મક બન્ને

પાસાં ધ્યાનર્માં �ાખીને વસ્તુનંુ વર્ણ�ન ક�વંુ.

અણિન્તર્મ કાળ ઃ છેલ્લોસર્મય, રૃ્મતુ્યનો વખત, નાશ થવાનો સર્મય.

અન્યસિલંગલિસલિદ્ધ : જૈનસાધુ લિસવાય અન્ય; બાવા-જાતિત-તપાસ આરિદના સિલંગર્માં પર્ણ (સાચો ર્માગ�

સર્મજાય ત્યા�ે સિલંગ બદલ્યા તિવના) ર્મોકે્ષ જવંુ તે.

અપક્ વાહા� ઃ કાચો આહા�, નહીં પાકેલો આહા�.

Page 5: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અપરિ�ષિચત ઃ પરિ�ચય તિવનાનંુ,અજાર્ણ વ્યતિકત.

અપરિ�ર્ણત ઃ જેનાર્માં ધર્મ� ના સંસ્કા�ો પરિ�ર્ણાર્મ પામ્યા નથી તે.

અપય� વલિસત ઃ છેડા તિવનાનંુ, અનંત, શુ્રતજ્ઞાના ૧૪ ભેદોર્માંનો એક ભેદ, દ્રવ્ય-કે્ષત્ર-કાળ-ભાવથી અંત તિવનાનંુ.

અપયા� y ઃ જેઓ પોતાની પયા� તિyઓ પૂર્ણ� કયા� પહેલાં જ રૃ્મતુ્ય પાર્મવાના છે તે (લષિબ્ધને આશ્રયી )

અને જેઓએ પોતાની પયા� તિyઓ હજુ પૂર્ણ� ક�ી નથી તે (ક�ર્ણને આશ્રયી).

અપલાપ ઃ છુપાવવંુ, સંતાડવંુ, સત્ય જાહે� ન ક�વંુ તે.

અપવાદ ઃ કેડીર્માગ� , છૂટછાટવાળો �સ્તો, રૂ્મળર્માગ� જે Iાને જવાતંુ હોય તે જ Iાને જવા

ર્માટે તકલીફવાળો પર્ણ નાનો �સ્તો, અથવા કિનંદા, દો�ો, અપયશ.

અપાનવાયુ ઃ શ�ી�ના નીચેના ભાગથી નીકળતો વાયુ. (વાછૂટ થવી તે)

અપાયાપગર્માતિતશય : ભગવાનના ચા� અતિતશયોર્માંનો એક અતિતશય, ભગવાન જ્યાં તિવચ�ે ત્યાં લોકોનાં

બાહ્ય-અભ્યંત� અપાયોનો (દુ ખોનો) અપગર્મ (નાશ) થાય તે.

અપા� સંસા� ઃ જેનો છેડો નથી, અંત નથી એવો આ સંસા�.

અપુન�ાવૃલિત્ત ઃ જ્યાંથી ફ�ી પાછા આવવાનંુ નથી, ફ�ી જન્ર્મ ક�વાનો નથી તે.

અપુનબ� ન્ધક ઃ જે આત્માઓ કર્મો�ની ઉતૃ્કષ્ટ સ્થિIતિત ફ�ી વા� નથી બાંધવાના તે, જેઓર્માં તીવ્ર ભાવે પાપ

ન ક�વાપણંુ છે, સંસા�નંુ અણિભનંદન નથી અને ઉષિચત સ્થિIતિતનંુ આચ�ર્ણ ક�ે છે તે જીવો.

અપૂવ� ક�ર્ણ ઃ પહેલાં કોઈ રિદવસ ન આવેલો સંુદ� અધ્યવસાય, કે જેના બળથી �ાગ-દે્ર�ની

ગ્રંષિન્થનો ભેદ થાય, તથા શે્રર્ણીર્માં આવનારંુ બીજંુ ક�ર્ણ, આઠરંુ્મ ગુર્ણIાનક.

અપ્ કાય ઃ પાર્ણીરૂપે જે જીવો છે તે, પાર્ણીના જે જીવો છે તે.

અપ્રતિતઘાતી ઃ ક્યાંય સ્ખલના ન પારે્મ તેવંુ, કયાંય અટકે નહીં તેવંુ, લોક-અલોકના પદાથો� જેાવા

છતાં કયાંય તકલીફ તિવ�ાર્મ ન પારે્મ તેવંુ.

અપ્રતિતહતઃ કોઈથી ન હર્ણાય તેવંુ, કોઈથી ન દબાય તેવંુ.

અપ્રર્માર્જિજંત ઃ પ્રર્માજ�ના (પરિડલેહર્ણ)કયા� તિવનાનંુ, જે વસ્ત્રો પાત્રો-અને ભૂષિર્મની પ્રર્માજ�ના ન ક�ી હોય તે.

અફસોસ ઃ પસ્તાવો, ક�ેલા કાય� ની તિનન્દા ક�વી તે.

અબાધાકાળ ઃ કર્મ� બાંધતી વખતે દલિલક �ચના તિવનાનો કાળ.

અબોધ ઃ અજ્ઞાન દશા, અર્ણસર્મજ, બોધ તિવનાનંુ.

અભવ્ય ઃ અયોગ્ય, ર્મોકે્ષ જવાને અપાત્ર, જેર્માં ર્મોકે્ષ જવાની રુષિચ કદાતિપ થતી નથી તે.

Page 6: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અભક્ષ્ય ઃ ખાવાને ર્માટે અયોગ્ય, ન ખાવા લાયક, જે ખાવાથી ઘર્ણી કિહંસા થતી હોય, ઘર્ણા

�ોગો થતા હોય તે.

અણિભગ્રહ ઃ ર્મનની ધા�ર્ણા, ર્મનની કલ્પના ર્મનની ર્મક્કર્મતા.

અણિભગ્રહપચ્ચક્ ખાર્ણ : ર્મનની ધા�ર્ણા રુ્મજબ ક�ાતા ખાવા-પીવાના પચ્ચક્ ખાર્ણ.

અણિભપ્રાયઃ ર્માન્યતા, તિવચા�, આશયતિવશે�.

અણિભર્માનઃ અહંકા�, ર્મોટાઈ, નાના હોતે છતે ર્મોટા દેખાવાની વૃલિત્ત.

અણિભલાપ્ય ઃ શબ્દથી કહી શકાય, સર્મજાવી શકાય તેવા ભાવો.

અણિભવાદન ઃ નર્મસ્કા� ક�વા, પગે પડવંુ, વંદન ક�વંુ તે.

અભોગ્ય ઃ ભોગવવાને અયોગ્ય, ઉપભોગ ન ક�વા યોગ્ય.

અભ્યંત�તપ ઃ આત્માને તપાવે, લોકો દેખી ન શકે, જેના લોકો ર્માન-બહુર્માન ન ક�ે તેવો

પ્રાયણિ�ત્તારિદ તપતિવશે�.

અભ્યાખ્યાન ઃ આળ દેવંુ, કોઈના ઉપ� આકે્ષપ ક�વો, ખોટંુ કલંક ચડાવવંુ કોઈને ખોટી �ીતે

દોષિ�ત ક�વો.

અભ્યુપગર્મ ઃ વસ્તુનો સ્વીકા�, આદ�.

અર્મ� ઃ દેવ, જેા કે દેવોને પર્ણ ર્મ�ર્ણ આવે જ છે પ�ંતુ લાંબાં આયુષ્ય હોવાથી અને

આયુષ્ય ઓછંુ નહીં થવાથી જારે્ણ નહીં ર્મ�ના�.

અર્મ�ેન્દ્ર ઃ દેવેન્દ્ર, દેવોના ર્મહા�ાજા, દેવોના સ્વાર્મી.

અર્માપકાળ ઃ જેના કાળનો કોઈ પા� નથી તે, અપરિ�ષિર્મત કાળવાળંુ.

અર્મીદ્રતિષ્ટ ઃ અરૃ્મતભ�ેલી નજ�, અરૃ્મત જેવી ર્મીઠી દ્રતિષ્ટ.

અર્મોઘ દેશના ઃ જે દેશના અવશ્ય ફળ આપે જ, તેવી દેશના.

અયોગીકેવલીગુર્ણ Iાનક : ર્મન-વચન-કાયાના યોગ તિવનાનંુ ૧૪રંુ્મ ગુર્ણIાનક, સાધનાનંુ લિશખ�.

અ�ાજકતા ઃ �ાજા તિવનાનો દેશ, તિનના� યક સ્થિIતિત.

અરિ�હંત પ્રભુ ઃ જેરે્ણ આત્મશતુ્રઓને હણ્યા છે તથા તીથ� ક�પર્ણાના ચોત્રીસ અતિતશયોને જે યોગ્ય છે તે.

અરૂપી દ્રવ્ય ઃ વર્ણ� -ગંધ-�સ-સ્પશ� તિવનાનંુ દ્રવ્ય (તિન�યનયથી); ચકુ્ષથી ન દેખી શકાય તેવંુ

દ્રવ્ય (વ્યવહા�નયથી).

અથ� ભેદ ઃ જ્યાં કહેવાનંુ તાત્પય� જુદંુ હોય તે.

Page 7: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અથા� પલિત્તન્યાય : જે કંઈ બોલાય, તેર્માંથી સ�ી આવતો તિનણિ�ત બીજેા અથ� , અતિવનાભાવવાળો જે બીજેા

અથ� તે. જેર્મ કે “જાડો દેવદત્ત રિદવસે ખાતો નથી.” (અથા� ત્ �ાતે્ર ખાય છે).

અથો�પાજ�ન ઃ ધન રે્મળવવાના પ્રયત્નો.

અધા� વનત્ પ્રર્ણાર્મ : પ્રર્ણાર્મ ક�તી વખતે ૨ હાથ, ૨ પગ અને ર્મસ્તક એર્મ પાંચ અંગ નર્માવવાં જેાઈએ

તેને બદલે અડધાં નર્માવીએ અને અડધાં ન નર્માવીએ તેવો પ્રર્ણાર્મ.

અહ� ત્ ઃ અરિ�હંતપ્રભુ, ચોત્રીસ અતિતશયોને યોગ્ય.

અલંકા� ઃ દાગીના, શ�ી�ની શોભા, કાવ્યોર્માં વપ�ાતા અલંકા�ો.

અલાબુ ઃ તંુબડંુ, ર્માટીના લેપથી ડૂબી જાય તે.

અલોકાકાશ ઃ ધર્મ� સ્થિસ્તકાયારિદદ્રવ્યો જ્યાં નથી ત્યાં �હેલો આકાશ.

અલૌતિકક ઃ લોકોના ર્માનસર્માં ન ઊત�ે, ન સર્મજાય તેવંુ.

અલ્પબહુત્વ ઃ બે-ત્રર્ણ-ચા� વસ્તુઓર્માં થોડંુ શંુ અને ઘણંુ શંુ? તે.

અવગાહના ઃ ઊંચાઈ, શ�ી�ની અથવા લિસદ્ધગત આત્માની ઊંચાઈ.

અવદાત ઃ સ્વચ્છ - તિનર્મ�ળ ગુર્ણો.

અવધ ઃ પાપ, હલકાં કાર્મો, તુચ્છ કાર્મો.

અવસર્પિપંર્ણી ઃ પડતો કાળ, જેર્માં ર્મનુષ્ય-તિતય� ચોનાં બુલિદ્ધબળ-સંધયર્ણ-આયુષ્યારિદ ઘટતાં જાય તે.

અવસ્વાતિપની તિનદ્રા : ઈન્દ્રારિદ દેવોએ તીથ� ક�પ્રભુની ર્માતાને આપેલી એક પ્રકા�ની તિનદ્રા, જેર્માં ર્માતા

જાગે નહીં તે.

અતિવકા�ી દ્રવ્ય : તિવકા� તિવનાનંુ દ્રવ્ય, જીવ-પુદ્ ગલ તિવનાનાં બાકીનાં દ્રવ્યો વ્યવહા� નયથી

અતિવકા�ી છે.(જેા કે તિન�ય નયથી તે શે�દ્રવ્યોર્માં પર્ણ પ્રતિતક્ષરે્ણ પયા� યો થાય જ છે.)

અતિવનાશી ઃ ભાતિવર્માં કોઈકાળે જે વસ્તુ તિવનાશ ન પારે્મ તે.

અતિવભાજ્ય કાળ : જે સૂક્ષ્ર્મર્માં સૂક્ષ્ર્મ કાળ, કે જેના બે ભાગ ન થાય તે સર્મય.

અતિવ�ત સમ્યગ્ દૃતિષ્ટ : જે જીવોર્માં સમ્યગ્ દશ� ન આવ્યંુ છે પ�ંતુ (તિવ�તિત) ત્યાગ આવ્યો નથી તે

ચોથા ગુર્ણઠાર્ણાવાળા જીવો.

અવ્યાબાધ સુખ : એવંુ જે સુખ છે કે જેર્માં અલ્પર્માત્રાએ પર્ણ દુ ખ નથી, અથા� ત્ ર્મોક્ષનંુ જે સુખ છે તે.

અશ�ર્ણ ભાવના : આ સંસા�ર્માં સાચંુ કોઈ શ�ર્ણ નથી, સૌ સ્વાથ� નાં જ સગાં છે, સાચંુ એક અરિ�હંત

પ્રભુનંુ જ શ�ર્ણ છે એવી ભાવના ભાવવી તે.

Page 8: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અશુષિચ ભાવના : શ�ી� અપતિવત્ર-પદાથો�થી જ ભ�ેલંુ છે. દ�ેક લિછદ્રોથી અશુષિચ નીકળ્યા જ ક�ે છે

તેવા આ શ�ી� ઉપ� શોભા-ટાપટીપ અને શર્ણગા� શંુ કાર્મનાં?

અશુભોદય ઃ પાપકર્મો�નો ઉદય, દુ ખ આપે તેવાં કર્મો�નો ઉદય.

અશોકવૃક્ષ ઃ પ્રભુ સર્મોવસ�ર્ણર્માં લિબ�ાજે ત્યા�ે દેવો આવંુ સંુદ� વૃક્ષ �ચે છે, જે પ્રભુનો અતિતશય છે.

અષ્ટકર્મ� ઃ જ્ઞાનાવ�ર્ણીયારિદ આઠ કર્મો�.

અષ્ટપ્રવચનર્માતા : પાંચ સષિર્મતિત અને ત્રર્ણ ગુતિy આ આઠને ર્માતા કહેવાય છે, કા�ર્ણ કે તેનાથી

ધર્મ� રૂપી પુત્રની ઉત્પલિત્ત.

અષ્ટાતિ�કા ર્મહોત્સવ : આઠ રિદવસનો લિજનભસ્થિ`તનો અઠ્ઠાઈ ર્મહોત્સવ અથવા પજુસર્ણ-પવ� .

અસંપ્રજ્ઞાત સર્માષિધ : જ્યાં ર્મન-વચન-કાયાના યોગો નથી, સવ�થા આત્મા શાન્ત છે એવી કર્મો�ના

સવ� આગર્મન તિવનાની અવIા.

અશાતાવેદનીય : જે કર્મ� ના ઉદયથી શ�ી�ારિદ સંબંધી પ્રતિતકૂલતાઓ પ્રાy થાય, પીડા-વેદના થાય તે.

અસૂયા ઃ ઈષ્યા� -દાઝ-અદેખાઈ પ�ની ઋલિદ્ધ ન ખર્મવી.

અતિહતકા�ક ઃ નુકસાનકા�ક, અકલ્યાર્ણ ક�ના�.

અહો�ત ઃ રિદવસ-�ાષિત્ર, ચોવીસ કલાક.

અક્ષતપૂજા ઃ પ્રભુની સારે્મ ચોખાનાં સાષિથયા વગે�ેથી થતી પૂજા.

અજ્ઞાતભાવ ઃ આત્માની અજ્ઞાન દશા, વસ્તુત્ત્વની અર્ણસર્મજ.

આકાશગાર્મી ઃ આકાશર્માગ� ઊડવાની-જવાની-આવવાની શસ્થિ`ત.

આકાશસ્થિસ્તકાય : જીવ-પુદ્ ગલોને અવગાહ આપનારંુ એક દ્રવ્ય.

આકિકંચન્ય ઃ કંઈ પર્ણ પદાથ� પાસે ન �ાખવો તે, સવ� વસ્તુના ત્યાગી.

આક્રોશ ઃ ગુસ્સો, કોપ, આવેશ.

આગર્મ ઃ ગર્ણધ�, ભગવન્તોએ �ચેલાં શાસ્ત્રો, રૂ્મલ શાસ્ત્રો.

આગર્મગમ્ય ઃ આગર્મોથી જાર્ણી શકાય તેવા તિવ�યો.

આગર્મશુ્રત ઃ ગર્ણધ� ભગવનતોનાં બનાવેલાં આગર્મો એ જ શુ્રત.

આગાઢજેાગ ઃ સાધુ-સાધ્વીજી ર્મહા�ાજશ્રીની એવા પ્રકા�ની આગર્મના યોગવહનની તિક્રયા કે

જેર્માંથી પ્રાર્ણાંતે પર્ણ નીકળી ન શકાય.

આચા� ઃ જ્ઞાનારિદ પાંચ ગુર્ણોની વૃલિદ્ધ થાય તેવા સદાચા�.

Page 9: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

આચાય� પદ ઃ છત્રીસ ગુર્ણોવાળુ, સૂરિ�રં્મત્રના જાપવાળંુ, પંચાચા�ને પાળવા-પળાવવાવાળંુ

એક તિવલિશષ્ટ પદ.

આત્મચિચંતન ઃ આત્માના સ્વરૂપનંુ ચિચંતન ક�વંુ, ર્મનન ક�વંુ તે.

આદાનપ્રદાન ઃ લેવડદેવડ, વસ્તુની આપ-લે ક�વી તે.

આધાકર્મી�દો� ઃ સાધુ-સાધ્વીજીને ઉદ્દેશીને જે જે બનાવ્યંુ હોય તે આહા�ારિદ જેા તેઓ વહો�ે તો તે.

આધ્યાત્મિત્મક દૃતિષ્ટ આત્માણિભરુ્મખ દૃતિષ્ટ, આત્માના ગુર્ણોની પ્રાતિy ત�ફનંુ જ ધ્યાન.

આનન્દ ઃ હ�� , પ્રસન્નતા, હાર્દિદકં પ્રેર્મ.

આyપુરુ� ઃ યથાથ� જ્ઞાન ધ�ાવના� અને યથાથ� બોલના�ા.

આભા ઃ પ્રકાશ, તેજ, ચર્મક, ઝાકઝર્માળ.

આમ્લ �સ ઃ ખાટો �સ, ખાટંુ, ખાટા પદાથો�નો સ્વાદ.

આયંલિબલઃ છ તિવગઈઓ, અને તિવકા�-વાસનાનાં ઉતે્તજક દ્રવ્યોનો ત્યાગ, ની�સ ભોજન

એક ટંક લેવંુ તે.

આયુષ્યકર્મ� ઃ એક ભવર્માં જીવાડના�,પકડી �ાખના�, નીકળવા ન દેના�, પગર્માં નંખાયેલી બેડી જેવંુ.

આ�ંભ-સર્મા�ંભ : જીવોની કિહંસા ક�વી તે આ�ંભ, અને કિહંસા ક�વાની તૈયા�ી ક�વી, સાધન-સાર્મગ્રી

ભેગી ક�વી તે સર્મા�ંભ.

આ�ા ઃ અવસર્પિપંર્ણી-ઉત્સર્પિપરં્ણીના છ જાતના કાલતિવભાગ. ગાડાના પૈડાર્માં �હેલા આ�ા જેવા

જે ભાગો તે.

આ�ાધક ઃ આ�ાધના ક�ના�, સંસા�નાં ભૌતિતક સુખ-દુ ખો ઉપ�નો �ાગ-દે્વ� ઓછો

ક�ી અધ્યાત્મદૃતિષ્ટ ત�ફ જના�.

આ�ાધના ઃ અધ્યાત્મદૃતિષ્ટની પ્રાતિy ર્માટે ક�ાતી ધર્મ� તિક્રયા.

આ�ાધ્ય ઃ આ�ાધના ક�વા યોગ્ય પ�ર્માત્મા અને ધર્મ� ગુરુ વગે�ે.

આત� ધ્યાન ઃ સુખ-દુ ખની ચિચંતાઓ ક�વી, ર્મનગર્મતી વસ્તુનો તિવયોગ થાય અને અર્ણગર્મતી

વસ્તુનો સંયોગ થાય ત્યા�ે �ડવંુ, ઉદાસ થવંુ, શ�ી�ની ચિચંતા ક�વી, તિનયાણંુ ક�વંુ વગે�ે.

આય� કુલ ઃ સંસ્કા�ી ઘ�ો, આત્માની દૃતિષ્ટવાળાં ઘ�ોર્માં જન્ર્મ.

આય� દેશ ઃ આત્મા, પૂવ�ભવ, પ�ભવ, ધર્મ� , કર્મ� ને ર્માનવાવાળો દેશ.

આલોચના ઃ અજાર્ણતાં થયેલા પાપના પ્રાયણિ�ત ર્માટે, અથવા પ�વશતાથી જાર્ણીને થયેલા

Page 10: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

પાપના પ્રાયણિ�ત ર્માટે ક�ાતી ર્મનોવેદના, તેના દંડ ર્માટે ક�ાતી ધર્મ� તિક્રયા તે.

આવલિલકા ઃ અસંખ્યાત સર્મયોનો સરૂ્મહ તે આવલિલકા, અથવા ૪૮ ષિર્મતિનટર્માં

૧, ૬૭, ૭૭, ૨૧૬, આવલિલકાઓ (સર્મય) થાય છે.

આવશ્યકઃ અવશ્ય ક�વા લાયક કાય� તિવશે�, આખા રિદવસ-�ાતર્માં અવશ્ય કત� વ્ય-

સાર્માષિયકારિદ છ આવશ્યક જાર્ણવાં.

આશાતના ઃ અપભ્રાજના, અવહેલના, તિત�સ્કા�, અર્ણછાજતંુ વત�ન, દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતે્ય

અયોગ્ય વત�ન ક�વંુ.

આસન્નભવ્ય ઃ બે-ચા� ભવોર્માં જ ર્મોકે્ષ જના�, નજીકના કાળર્માં ર્મોકે્ષ જના�.

આસન્નોપકા�ી બહુ જ નજીકના જ ઉપકા�ી, જેર્મ કે પ્રભુ ર્મહાવી� સ્વાર્મી.

આસ્થિસ્તકતા ઃ જીવ, પૂવ�ભવ, પ�ભવ, આરિદ છે એવી ર્માન્યતા.

આળપંપાળ ઃ ર્માથા ઉપ�નો બોજેા, તિન�થ� ક ચિચંતા, ચા�ે બાજુની લિબનજરૂ�ી ઉપાષિધઓ.

ઈસ્થિચ્છત ઃ ર્મનગર્મતંુ, ર્મનવાંલિછત, ર્મનર્માન્યંુ.

ઈત્વ�કષિથત ઃ અલ્પકાળ ર્માટે ક�ાતંુ પચ્ચકખાર્ણ, અલ્પકાલીન પ્રતિતજ્ઞા.

ઈત્વ� પરિ�ગૃતિહતાગર્મન : કોઈ અન્ય પુરુ�ે અલ્પકાળ ર્માટે ભાડેથી �ખાત �ાખેલી સ્ત્રીની સાથે સંસા�વ્યવહા�

ક�વો તે.

ઈન્દ્ર ઃ સવ� દેવોનો �ાજા, દેવોનો સ્વાર્મી, ઐશ્વય� વાળો.

ઈયા�સષિર્મતિત ઃ જ્યા�ે જ્યા�ે ચાલવાનંુ આવે ત્યા�ે ત્યા�ે પગ નીચેની ભૂષિર્મને બ�ાબ� જેાતાં

ચાલવંુ જેથી સ્વ-પ� એર્મ બન્નેની �ક્ષા થાય.

ઈષ્યા� ઃ દાઝ, અદેખાઈ, અંદ�ની બળત�ા, અસહનશીલતા.

ઈશાન ઃ વૈર્માતિનક દેવોર્માં બીજેા દેવલોક, તેના ઈન્દ્રનંુ નાર્મ ઈશાનેન્દ્ર.

ઈ�ત્પ્રાગ્ભા�ા ઃ લિસદ્ધલિશલા, લિસદ્ધભગવન્તો જેનાથી એક યોજન ઉપ� લિબ�ાજે છે તે �ત્નર્મય પૃથ્વી.

ઈષ્ટફલલિસલિદ્ધ ઃ ર્મનવાંલિછત ફલની પ્રાતિy, ર્મનગર્મતંુ પ્રાy થવંુ તે.

ઈષ્ટતિવ�ય ઃ ર્મનગર્મતો તિવ�ય, ર્મનગર્મતો પદાથ� .

ઈહા ઃ ચિચંતવર્ણા, તિવચા�ર્ણા, ર્મતિતજ્ઞાનનો એક ભેદ.

ઉખ� ભૂષિર્મ ઃ વાવેલંુ બીજ જ્યાં ઊગે નહી, તેવી વંધ્યભૂષિર્મ.

ઉગ્રતા ઃ આવેશ, જેા�દા�પણંુ, તાલાવેલી, અતિતશય �લિસકતા.

Page 11: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ઉનોદરિ�કાઃ ભૂખ ક�તાં ઓછંુ ખાવંુ, પુરૂ�નો ૩૨ કવલ, અને સ્ત્રીનો ૨૮ કવલ આહા� શાસ્ત્રોર્માં

કહ્યો છે. તેનાથી બે-પાંચ-દશ કોલિળયા આહા� ઓછો ક�વો તે.

ઉર્ણોદરિ� તપ ઃ આહા� અને શ�ી� ઉપ�ની રૂ્મછા� છોડવા ર્માટે જ ઓછો આહા� ક�વો તે.

ઉતૃ્કષ્ટ ઃ સવ� થી અષિધક, વધુર્માં વધુ, સૌથી અણિન્તર્મ.

ઉત્તર્મ સર્માષિધ ઃ અનુકૂળ-પ્રતિતકૂળ ભાવો પ્રતે્ય જ્યાં હ�� -શોક નથી. ઊંચાર્માં ઊંચો સર્મભાવ છે તે ઉત્તર્મ સર્માષિધ.

ઉત્તર્મોત્તર્મ ઃ સવ� થી ઉત્તર્મ, સવ� શે્રષ્ઠ, સૌથી ગુર્ણોર્માં ચતિઢયાતંુ.

ઉત્ત�કુરુકે્ષત્ર ઃ ર્મહાતિવદેહકે્ષત્રર્માં આવેલ, ચોથા આ�ા જેવા કાળવાળંુ એક કે્ષત્ર.

ઉત્પાદ ઃ ઉત્પલિત્ત, જન્ર્મ, પદાથ� નંુ ઉત્પન્ન થવંુ.

ઉત્સર્પિપરં્ણી ઃ ચઢતો કાળ, જેર્માં ર્મનુષ્ય-તિતય� ચોનાં બુલિદ્ધ-બળ-સંધયર્ણ-આયુષ્યારિદ વધતાં જાય તે.

ઉત્સાહપૂવ� ક ઃ ર્મનની પ્રસન્નતાપૂવ� ક, અતિતશય �સપૂવ� ક.

ઉતુ્સકતા ઃ અધી�ાઈ, જાર્ણવાની તર્મન્ના, જાર્ણવાની ભૂખ.

ઉતે્સધાંગુલ ઃ અંગુલના ત્રર્ણ પ્રકા�ોર્માંનંુ એક અંગુલ, પ્રભુ ર્મહાવી� સ્વાર્મીના અંગુલથી અધા�

ર્માપનંુ અંગુલ.

ઉદય ઃ આબાદી, ચડતી, પૂવ� બાંધેલા કર્મો�ને ભોગવવાં તે.

ઉદ�ભ�ર્ણારિદ : પોતાના પેટને ભ�વંુ વગે�ે સ્વાથ� ર્માત્રનાં કાયો�.

ઉદ્ ભટ્ટ ઃ ન શોભે તેવંુ, તોફાની, અર્ણછાજતંુ, અનુષિચત વેશ, પરિ�વેશ, વત�ન વગે�ે.

ઉદ્ વત�નાક�ર્ણ : બંધાતા કર્મ� ની નાની સ્થિIતિત ર્મોટી ક�વી, રં્મદ�સ તીવ્ર ક�વો, તેર્માંવપ�ાતંુ વીય� તિવશે�.

ઉદ્ વલનાક�ર્ણ : અરુ્મક તિવવલિક્ષત કર્મો�ને તેને અનુરૂપ અન્ય કર્મો�ર્માં સંક્રર્માવાવની જે પ્રતિક્રયા તે. જેર્મકે

સમ્યક્ ત્વ અને ષિર્મશ્રર્મોહનીયને ષિર્મથ્યાત્વર્માં સંક્રર્માવવી તે ઉદ્ વલના અને

તેર્માં વપ�ાતંુ જે યોગાત્મક વીય� તે ઉદ્ વલનાક�ર્ણ.

ઉદ્ વેગ ઃ ઉદાસનતા, કંટાળો, વસ્તુ પ્રતે્ય અરુષિચભાવ.

ઉન્ર્મત્ત ઃ ઉન્ર્માદવાળો, તિવવેક તિવનાનો, ગાંડો, ર્મદથી ભ�ેલેો.

ઉન્ર્માદ ઃ અહંકા�, ર્મદ, અણિભર્માન, તિવવેકશૂન્યતા.

ઉન્ર્માગ� ઃ ખોટો �સ્તો, અવળો ર્માગ� , સાધ્યથી તિવરુદ્વ ર્માગ� .

ઉપક�ર્ણ ઃ સાધન, તિનષિર્મત્ત, સાધ્ય સાધવાર્માં સહાયક.

ઉપકા�ક ઃ ઉપકા� ક�ના�, ર્મદદગા�, સહાયક, તિહત ક�ના�.

Page 12: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ઉપચય ઃ વૃલિદ્ધ, વધા�ો, અષિધકતા થવી.

ઉપચા� ક�વો : આ�ોપ ક�વો, જે વસ્તુ જે રૂપે ન હોય તેને તે રૂપે સર્મજવી, જેર્મ કે વ�સાદ વ�સે છે

ત્યા�ે “સોનંુ વ�સે છે” એર્મ આ�ોપ ક�વો તે.

ઉપધાનતપ ઃ નવકા�રં્મત્રારિદના અધ્યયન ર્માટે ક�ાતો એક પ્રકા�નો તિવલિશષ્ટ તપ, અઢા�-અઢા�-

છ-અને ચા� રિદવસનો તપ. તથા અઠયાવીસ અને પાંત્રીસ રિદવસનો તિવલિશષ્ટ તપ.

ઉપપાત જન્ર્મ ઃ દેવ-ના�કીનો જન્ર્મ, પોતપોતાના તિનયતIાનર્માં જન્ર્મ.

ઉપભોગ-પરિ�ભોગ : એક વા� ભોગવાય તેવી ચીજ તે ઉપભોગ અને વા�ંવા� ભોગવાય તેવી ચીજ

તે પરિ�ભોગ અને ભોગ-ઉપભોગ શબ્દ જ્યા�ે વપ�ાય ત્યા�ે એક વા� ભોગવાય તે

ભોગ અને વા�ંવા� વપ�ાય તે ઉપભોગ કહેવાય છે.

ઉપષિર્મતિત ભવપ્રપંચ : તે નાર્મનો ર્મહાગ્રંથ, સંસા�ના પ્રપંચને નાટકની ઉપર્મા.

ઉપયોગ ઃ જ્ઞાનર્માં ષિચત્ત પ�ોવવંુ, ધ્યાન આપવંુ, જ્ઞાનારિદ પ્રાતિyકાલે ર્મનને તેર્માં જ લીન ક�વંુ,

કાય� ર્માં એકાગ્રતા.

ઉપયોગશૂન્ય ઃ જે કાય� ક�ીએ તે કાય� ર્માં ર્મન ન હોય ને.

ઉપવાસ ઃ આહા�ની ર્મર્મતાના ત્યાગપૂવ� ક રિદવસ-�ાત આહા�ત્યાગ ક�વો.

ઉપશર્મ ઃ ક�ાયોને દબાવવા, ક�ાયોને શાન્ત ક�વા.

ઉપશર્મશે્રર્ણી ઃ ક�ાય-નોક�ાયોને દબાવતાં દબાવતાં ઉપ� ૮-૯-૧૦-૧૧ર્મા ગુર્ણઠારે્ણ ચડવંૃ.

ઉપશાન્તર્મોહગુર્ણIાનક :સવ�થા ર્મોહ જેનો ઉપશર્મી ગયો છે તેવંુ બા�રંુ્મ ગુર્ણIાનક.

ઉપાંગ ઃ બા� અંગના આધા�ે �ચાયેલાં શાસ્ત્રો, ઉવવાઈ, �ાયપસેર્ણી જીવાણિભગર્મ વગે�ે

શાસ્ત્રો. અથવા શ�ી�ના અવયવોના પેટા અવયવો, જેર્મકે હાથની આંગળીઓ.

ઉપાદેવ ઃ આદ�વા લાયક, પ્રાy ક�વા લાયક, તિહતકા�ી.

ઉપાષિધયુ`ત ઃ રુ્મશ્કેલીઓથી ભ�પૂ�, સંકટોથી વ્યાy, અથવા રિડગ્રીવાળંુ, પદવીવાળંુ

ઉપાધ્યાય ઃ ભર્ણાવના�, સર્મજાવના�, લિશક્ષક, અથવા ર્મહાન સાધુ.

ઉપાશ્રય ઃ ધર્મ� તિક્રયા અને વ્યાખ્યાન આરિદ ક�વા ર્માટેનંુ Iાન.

ઉપાસના ઃ આ�ાધના, ધર્મ� કાય� ર્માં એકાગ્રતા, લીનતા.

ઉભયતિક્રયા ઃ બન્ને ટાઈર્મ સવા� સાંજે ક�ાતી ધર્મ� તિક્રયા. પ્રતિતક્રર્મર્ણ-દશ� ન-પૂજન-સ્વાધ્યાયારિદ.

Page 13: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ઉભયટંક ઃ સવા�-સાંજ, બન્ને ટાઈર્મ, પ્રભાત અને સાયંકાળ.

ઉ� પરિ�સપ� ઃ પેટે ચાલના�ા જીવો, સપ� , અજગ� વગે�ે.

ઊર્ણ�યોગ ઃ પ્રતિતક્રર્મર્ણ-ચૈત્યવંદનારિદ તિક્રયાનાં રૂ્મળ સૂત્રો અતિતશય સ્પષ્ટ બોલવાં, બોલતી

વખતે તેર્માં ઉપયોગ �ાખવો.

ઊધ્વ�લોક ઃ ઉપ�નો લોક,સર્મભૂતલાથી ૯૦૦ યોજન પછીનો વૈર્માતિનક-ગ્રૈવેયક આરિદ દેવો

વાળો લોક.

ઉવવુહ ઃ ગુર્ણીના ગુર્ણોની પ્રશંસા ક�વી, પ્રે�ર્ણા ક�વી.

ઉહાપોહ ઃ ચિચંતન-ર્મનન, તક� , તિવતક� , સૂક્ષ્ર્મજાર્ણવાનો પ્રયત્ન.

ઋજુતા ઃ સ�ળતા, ર્માયા�તિહતતા, તિનષ્કપટતા.

ઋર્ણરુ્મ`તઃ દેવાથી રુ્મકાયેલો, જેના ર્માથે ક�જ નથી તે.

ઋલિદ્ધગા�વ ઃ ધનની આસસ્થિ`ત, પૈસાની ર્મર્મતા.

ઋ�ભના�ાયસંધયર્ણ : જેના શ�ી�ર્માં હાડકાંની ર્મજબૂતાઈ એવી હોય કે જારે્ણ બે હાડકાં સાર્મસાર્માં

ર્મક� ટબંધની જેર્મ વીંટાયાં હોય અને ઉપ� ર્મજબૂત પાટો લપેટ્યો હોય તેવી ર્મજબૂતાઈ.

ઋષિ�ભાલિસત ઃ ઋષિ�-રુ્મતિનઓને કહેલંુ, તેઓએ બતાવેલંુ

એકર્મના ઃ સવ� એક ર્મનવાળા, એકષિચત્તવાળા થઈને.

એકલઆહા�ી : એક જ ટંક ભોજન એકાસણંુ ક�વંુ તે. પાદચા�ી સંધર્માં છ “�ી” પાળવાર્માં આ એક અંગ.

એકલઠાણંુ ઃ એક જ ટાઈર્મ ભોજન ક�વંુ. પ�ંતુ રુ્મખ અને હાથ તિવના અન્ય અંગો ન હલાવવાં.

એકલપેટંુ ઃ પોતાનંુ જ પેટ ભ�ના�, પોતાનુ જ જેાના�.

એકલતિવહા�ી ઃ જે રુ્મતિનઓ એકલા તિવચ�ે, સાથીદા� ન હોય તે.

એક લિસદ્ધઃ લિસદ્ધના પંદ� ભેદોર્માંનો એક ભેદ, ર્મોકે્ષ જતી વખતે જે એકલા હોય તે, જેર્મકે

ર્મહાવી� સ્વાર્મી.

(ર્મૌન) એકાદશી : અગ્યા�સ, ર્મૌન એકાદશી, ર્માગસ� સુદ અગ્યા�સ.

એકાશણંુ ઃ એક જ ટાઈર્મ ભોજન ક�વંુ શે� સર્મયે ભોજનત્યાગ.

એકેષિન્દ્રય ઃ જે જીવોને ફકત એક સ્પશ� ષિન્દ્રય (ચાર્મડી) જ છે તે.

એઠંુ રૂ્મકવંુઃ ભોજન ક�તાં છાંડવંુ, જેર્માં જીવોની કિહંસા થાય છે.

એવંભૂત નય ઃ જે શબ્દનો જેવો વાક્ય અથ� થતો હોય તેવા અથ� સાથે તેવી તિક્રયા સ્વીકા�ે તે,

Page 14: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

તિક્રયા પરિ�ર્ણત અથ� ને જે ર્માને તે, જેર્મ કે અધ્યયન ક�ાવતા હોય ત્યા�ે જ અધ્યાપક.

એ�ર્ણાસષિર્મતિત ઃ તિનદો�� આહા� લાવવો તે, બેતાલીસ દો��તિહત ગોચ�ીની પ્રાતિy, ગૃહIને

આશ્રયી બની શકે તેટલો વધા�ે તિનદો�� આહા� બનાવવો.

ઐતિતહાલિસક ઃ ઈતિતહાસથી લિસદ્ધ થના�, ઈતિતહાસજન્ય તિવ�ય.

ઐ�ાવર્ણ ઃ ઈન્દ્ર ર્મહા�ાજાનો હાથી.

ઐ�ાવતકે્ષત્ર ઃ ભ�ત જેવંુ જ જંબૂદ્વીપારિદ દ્વીપોર્માં આવેલંુ ઉત્ત� રિદશાર્માં �હેલંુ એક કે્ષત્ર, જંબૂ દ્વીપર્માં ૧,

ઘાતકીખંડર્માં ૨, અધ� પુષ્ક�ર્માં ૨, કુલ પ.

ઐતિતહ ભય ઃ આ ભવસંબંધી ભવ, �ાજા ત�ફથી આવના�ા દંડ-લિશક્ષાનો ભય,કા�ાવાસ નો

લોકતિનન્દાનો ભય, લોકપ�ાભવનો ભય વગે�ે.

ઓઘ ઃ સરૂ્મહ, સાર્માન્ય, વગ� , ભેગંુ ર્મળવંુ.

ઓઘસંજ્ઞાઃ સાર્માન્ય સંજ્ઞા,બહુ તિવચા� તિવનાની, અલ્પર્માં અલ્પ જ્ઞાનર્માત્રા, જેર્મ વેલડીઓ

ભીંત ઉપ� વળે તે.

ઓજાહા�ઃ સવ� જીવો ઉત્પલિત્તના પ્રથર્મ સર્મયે તૈજસકાર્મ�ર્ણ શ�ી�થી જે આહા� ગ્રહર્ણ ક�ે તે.

ઓદન ઃ ભાત, �ંધાયેલા તંદુલ(ચોખા).

ઓળખાર્ણ ઃ પરિ�ચય, સંપક� , એકબીજાની પ�સ્પ� જાર્ણકા�ી.

ઔષિચત્ય ઃ ઉષિચત લાગે તેટલંુ યોગ્ય, જ્યાં જે શોભે તે.

ઔત્પાતિતકી બુલિદ્ધ અકસ્માત્ થના�ી બુલિદ્ધ, હાજ�જવાબી, તત્કાલ બુલિદ્ધ.

ઔદષિયક ભાવ : પૂવ� બાંધેલા કર્મ� ના ઉદયથી પ્રાy થતા ભાવો. ર્મનુષ્ય-દેવ આરિદ અવIાઓ.

ઔદારિ�ક વગ�ર્ણા : ઔદારિ�ક શ�ી� બનાવનાને યોગ્ય પુદ્ ગલ જથ્થો. અભવ્યથી અનંત

ગુર્ણા પ�ર્માણુઓથી તિનષ્પન્ન સ્કંધો.

ઔદારિ�ક શ�ી� : ર્મનુષ્ય-તિતય� ચોનંુ શ�ી�, હાડ-ર્માંસ-ચ�બી રુષિધ�-વીય� આરિદથી બનાવાયેલંુ શ�ી� તે.

ઔપશષિર્મક ચારિ�ત્ર : ચારિ�ત્ર-ર્મોહનીય કર્મ� ના ઉપશર્મથી આત્માર્માં પ્રગટ થતંુ ઉત્તર્મ ક્ષર્મા-નમ્રતા-

સ�ળતા આરિદ વાળંુ ચારિ�ત્ર. કે જે ચારિ�ત્ર ૯- ૧૦- ૧૧ ગુર્ણઠારે્ણ આવે છે.

ઔપશષિર્મક સમ્યક્ ત્વ : દશ� ન - ર્મોહનીય અને અનંતાનુબંધી ક�ાય એર્મ સાતના ઉપશર્મથી આત્માં પ્રગટ

થતી તત્વરુષિચ.

ઔ�ધ ઃ દવા, ઓસડ, �ોગ ર્મટાડવાનંુ જે તિનષિર્મત્ત.

Page 15: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

કચવાટ ઃ ખેદ થવો, ર્મનદુ ખ થવંુ, ઈચ્છા ન થવી તે.

કડાતિવગઈઃ તળેલી વસ્તુ, જેર્માં ચૂલા ઉપ� કડાઈ ચડાવવી પડે તેવી તિવગઈ, તિવકા�

ક�ના�ો પ્રદાથ� .

કણ્ઠI ઃ રુ્મખપાઠ ક�વો, ગોખી લેવંુ, યાદ ક�ી લેવંુ.

કણ્ઠાગ્ર ઃ ગળાના અગ્રભાગે �હેલંુ, ર્મોઢે ક�ેલંુ, રુ્મખપાઠ ક�ેલંુ.

કથાચ્છેદ ઃ આ દો� છે. ગુરૂજી કથા ક�તા હોય ત્યા�ે વચ્ચે બીજીવાત ઊભી ક�ીને કથાને તોડી પાડવી.

કથાનુયોગ ઃ ચા� અનુયોગર્માંનો એક, જેર્માં પૂવ� થઈ ગયેલા ર્મહાન સ્ત્રી-પુરુ�ોની કથાઓ હોય તે.

કન્દરૂ્મલ ઃ જે વનસ્થિસ્પત અનંતકાય હોય, અનંતા જીવોનંુ બનલંુ જે શ�ી� હોય, જેર્મ કે

બટાકા, ડંુગળી, લસર્ણ, ગાજ�.

કપટર્માયાઃ હૈયાર્માં જુદા ભાવ હોય અને હોઠે જુદા ભાવ બોલવા. છેત�કિપંડી, બનાવટ.

કપાટ ઃ કર્માડ, ભગવાન જ્યા�ે કેવલી-સરુ્મદ્ ઘાત ક�ે ત્યા�ે બીજા સર્મયે આત્મપ્રદેશોની

પૂવ� -પણિ�ર્મ (અથવા દલિક્ષર્ણ-ઉત્ત�) લોકાન્ત સુધી લંબાવવાની પ્રતિક્રયા.

કપોલ કસ્થિલ્પત ઃ ગાર્મને ગરે્મ તેવંુ, ર્મનર્માં આવ્યંુ તેર્મ કલ્પેલંુ.

ક�કાંડે ઃ હાથના કાંડે, પ્રભુની નવ અંગે પૂજા ક�તાં ત્રીજી પૂજા વખતે સ્પશ� ક�ાતંુ પ્રભુનંુ અંગ.

ક�ર્ણ ઃ અધ્યવસાય, તિવચા�, પરિ�ર્ણાર્મ, (ક�ર્ણ ૩ હોય છે.)

ક�ર્ણલષિબ્ધ ઃ અપૂવ� ક�ર્ણારિદ ક�ર્ણો ક�વાની આત્માર્માં શસ્થિ`ત પ્રગટે તે.

ક�ર્ણપયા� yા ઃ ઈષિન્દ્રયો પૂર્ણ� ક�વાનંુ કાર્મકાજ જેઓએ કહુ કયુ� નથી પ�ંતુ ઈષિન્દ્રયોનંુ કાર્મ ચાલુ છે તે.

કર્મ� ઃ ષિર્મથ્યાત્વારિદ હેતુઓ વડે જે બંધાય તે, આત્માના ગુર્ણોને ઢાંકના�, અથવા

સુખ-દુ ખ આપના�. કર્મ�

કર્મ� બંધ ઃ આત્માની સાથે કર્મો�નંુ ચોંટવંુ, જેાડાવંુ, વળગવંુ.

કર્મ� ભૂષિર્મ ઃ જ્યાં અલિસ-ર્મલિસ-કૃષિ�નો વ્યવહા� છે તેવાં કે્ષત્રો. પાંચ ભ�ત, પાંચ ઐ�ાવત અને

પાંચ ર્મહાતિવદેહ.

કર્મ� તિવપાકઃ પ્રથર્મ કર્મ�ગ્રંથ(પુસ્તક)નંુ આ નાર્મ છે. બાંધેલાં કર્મો� ઉદયર્માં આવે તો શંુ શંુ ફળ

આપે તેનંુ વર્ણ�ન જેર્માં છે તે.

કલહ ઃ કલિજયો, કંકાસ,કડવાશ, વે�ઝે�.

કલિલ કલહ ઃ કલિલયુગર્માં થતાં વધા�ે ઝે�ી ઝઘડા, ભા�ે કલિજયો.

Page 16: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

કલિલકાલ ઃ કલિળયુગનો કાળ, કલિલયુગનો સર્મય.

કલિલકાસવ�જ્ઞ ઃ કલિલયુગર્માં જારે્ણ સવ�જ્ઞ જ જન્મ્યા હોય તેવા આ. હેર્મચંદ્રાચાય� .

કલ્પવૃક્ષ ઃ ઈચ્છાઓને સંતો�ે તેવંુ વૃક્ષ, ર્મનર્માગ્યંુ આપના�.

કલ્પસૂત્ર ઃ આચા�ને સર્મજાવનારંુ સૂત્ર, સાધુસર્માચા�ી કહેનારંુ તથા ર્મહાવી�સ્વાર્મી

આરિદ તીથ� ક� પ�ર્માત્માઓનંુ ચારિ�ત્ર.

કલ્પાતીત દેવ : અનુત્ત� અને ગ્રૈવેયક દેવો, સ્વાર્મી-સેવક સંબંધી આચા� તિવનાના,

સવ� સ�ખા અહષિર્મન્દ્ર દેવો.

કલ્પાન્તકાલ ઃ કળીયુગનો અણિન્તર્મ કાળ, પ્રલયકાળ, સવ�થી જઘન્ય કાળ.

કલ્પોપપન્ન ઃ નોક�-શેઠના સંબંધવાળા દેવો, જ્યાં સ્વાર્મી-સેવકભાવનો સંબંધ હોય

તેવા આચા�વાળા દેવો, ૧૨ દેવલોક સુધી.

કલ્યાર્ણક ઃ તીથ� ક� ભગવન્તોના ચ્યવન, જન્ર્મ દીક્ષા, કેવલજ્ઞાન અને તિનવા�ર્ણ એર્મ

કલ્યાર્ણ ક�ના�ા પ પ્રસંગો.

કલ્લોલ ઃ પાર્ણીના ત�ંગો, ર્મોજેા, દરિ�યાઈ ભ�તી વગે�ે.

કવલાહા�ઃ કોલિળયાથી લેવાતો આહા�, ર્મનુષ્ય, પશુ, પક્ષી આરિદનો જે આહા� તે.

ક�ાય ઃ જન્ર્મ- ર્મ�ર્ણની પ�ંપ�ા વધા�ાના�, ક્રોધ-ર્માનારિદ.

ક�ાય પાહુડ ઃ રિદગંબ� સંપ્રદાયર્માન્ય ર્મહાગ્રંથતિવશે�.

ક�ાયર્મોહનીય : અનંતાનુબંધી આરિદ ૧૬ પ્રકા�નંુ ર્મોહનીય કર્મ� .

ક�ાયસરુ્મદ્ ઘાત પૂવ� બાંધેલા ક�ાયોને ઉદયર્મા લાવીને ભોગવવા. જે ભોગવતાં જૂના ક�ાયોનો

તિવનાશ થાય છે પ�ંતુ નવા ઘર્ણા બંધાય છે.

કાઉસ્સગ્ગ ઃ કાયાની ચેષ્ટાનો ત્યાગ ક�વો, કાયાનો વ્યવસાય અટકાવવો, અતિતશય સ્થિI� થવંુ.

કાંક્ષા ઃ ઈચ્છા, આશા, ર્મર્મતા.

કાજેા કાઢવો ઃ પરિડલેહર્ણ કયા� પછી Iાનનો કચ�ો ભેગો ક�વો, અંદ� કોઈ જીવાત નથી ને

તે બ�ાબ� તપાસવંુ.

કાપોતલેશ્યા ઃ કૃષ્ર્ણારિદ ક�તાં સા�ા અને શુકલારિદ ક�તાં હલકાં જે આત્મપરિ�ર્ણાર્મ તે. નાની નાની

વૃક્ષની શાખાને કાપવાના પરિ�ર્ણાર્મવાળા પુરુ�ોના દ્રષ્ટાન્ત, તે આત્માના પરિ�ર્ણાર્મ.

કાર્મ�ાગ ઃ કાર્મ�ાગ,સ્નેહ�ાગ, અને દૃતિષ્ટ�ાગઆ ત્રર્ણર્માંનો અણિન્તર્મ �ાગ, ભોગસુખ સંબંધી જે �ાગ.

Page 17: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

કાર્મવાસના ઃ ર્મોહભ�ેલી તિવકા�ક એવી આત્માની પરિ�ર્ણતિત.

કાર્મોતે્તજક ઃ વાસનાને દેદીપ્યર્માન ક�ે એવી વાતા� , સર્માગર્મ તથા એવા આહા�ારિદનંુ સેવન.

કાયકલેશઃ કાયાને ર્મોહના તિવનાશ ર્માટે કષ્ટ આપવંુ. છ પ્રકા�ના બાહ્યતપોર્માં પાંચર્મો તપતિવશે�.

કાયોત્સગ� ઃ કાયાની ચેષ્ટાનો ત્યાગ ક�વો, કાયાનો વ્યવસાય અટકાવવો, સ્થિI� થવંુ,

સંસ્કૃતર્માં કાયોત્સગ� જે શબ્દ છે તેનંુ જ પ્રાકૃતર્માં કાઉસગ્ગ બને છે.

કા�ર્ણ ઃ તિક્રયા ક�વાર્માં ર્મદદગા�, સહાયક, તિનષિર્મત્ત.

કાર્મ�ર્ણશ�ી� ઃ આત્માએ બાંધેલા કર્મો�નંુ બનેલંુ શ�ી�. એક ભવથી બીજા ભવર્માં જતાં જે સાથે હોય છે

તે અથવા સવ� સંસા�ી જીવોને સદાકાળ જે હોય છે તે.

કાર્મિર્મકંીબુલિદ્ધ ઃ કાર્મ ક�તાં ક�તાં જે બુલિદ્ધ ઉતપન્ન થાય તે. જેર્મ કે દ�જીની કલા, સોનીની કલા,

હજાર્મની કલા વગે�ે.

કાલચક્ર ઃ ઉત્સર્પિપરં્ણી-અવસર્પિપંર્ણીના ૬+૬ = ૧૨ આ�ાનંુ બનેલંુ ગાડાના પૈડા જેવંુ,

કાળનંુ ચક્રતિવશે�.

કાલપરિ�પાક ઃ કોઈ પર્ણ વસ્તુ નીપજવાનો પાકેલો કાળ. જેર્મ કે ઘી બનવા ર્માટે ધાસ-દૂધ-દહીં ક�તાં

ર્માખર્ણર્માં વધુ કાલપરિ�પાક છે તેર્મ આસન્નભવ્ય જીવર્માં ર્મોક્ષનો કાલ પરિ�પાક છે.

કાલપ્રર્માર્ણતા ઃ કોઈ પર્ણ કાય� બનવાર્માં સ્વભાવ, તિનયતિત, પ્રા�બ્ધ (તિનષિર્મત) અને પુરુ�ાથ� આ

ચા� જેર્મ કા�ર્ણ છે, તેર્મ કાલ પર્ણ કા�ર્ણ છે. તે કાલપ્રર્માર્ણતા.

કાળલષિબ્ધ ઃ અપૂવ� ક�ર્ણારિદ ક�ર્ણો ક�વા દ્રા� સમ્યકત્વ પાર્મવાનો કાળ પાક્યો હોય તેવી લષિબ્ધ.

કાલાતિતક્રર્મ ઃ કાળનંુ ઉલ્લંઘન ક�વંુ તે, કાળને તિવતાવવો.

કાળી ચૌદશ ઃ ગુજ�ાતી આસો વદી ચૌદશ (ર્મા�વાડી કા�તક વદ ચૌદશ)

કલોદષિધ સરુ્મદ્ર : અઢી દ્વીપર્માંનો એક સરુ્મદ્ર. ઘાતકીખંડને ફ�તો બન્ને બાજુ આઠઆઠ લાખ

યોજન તિવસ્તા�વાળો.

કુક્કડીપાયપસા�ંત : કૂકડીની જેર્મ પગોને સંકોચીને �ાખીને સૂવાની તિક્રયા.

કુટલેખતિક્રયા ઃ કૂડા (ખોટા) લેખ લખવા, કૂડા કાગલિળયાં ક�વાં, ખોટા દસ્તાવેજ ક�વા વગે�ે.

કુણ્ડલદ્વીપ ઃ તે નાર્મનો એક દ્વીપ, જેર્માં શાશ્વત ચૈત્યો છે.

કુબ્જ ઃ એક પ્રકા�નંુ સંIાન, જેર્માં શ�ી�ના રુ્મખ્ય ચા� અવયવો અપ્રર્માર્ણોપેત હોય છે તે.

કુલદીપક ઃ કુલને દીપાવના�, કુલને શોભાવના�.

Page 18: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

કુલાંગા� ઃ પોતાના કુળર્માં અંગા�ા જેવો, ઘણંુ દૂષિ�ત કાર્મ ક�ના�.

કૃતઘ્નતા ઃ જેરે્ણ આપર્ણા ઉપ� ઉપકા� કયો� હોય તેને ભૂલી જઈ તેને જ નુકસાન થાય તેવંુ

કાર્મ ક�વંુ તે.

કૃતજ્ઞતા ઃ જેરે્ણ આપર્ણા ઉપ� ઉપકા� કયો� હોય તેને સદા યાદ �ાખી પ્રતુ્યપકા� ક�વાની

બુલિદ્ધ �ાખવી તે.

કૃપા ઃ દયા, લાગર્ણી, કરૂર્ણા, પ�ોપકા�ની બુલિદ્ધ.

કેવલશ્રી ઃ કેવલજ્ઞાનરૂપી લક્ષ્ર્મી, પ�ર્મજ્ઞાનરૂપ આત્મધન.

કેવલજ્ઞાન કલ્યાર્ણક ઃ કેવલજ્ઞાન સ્વરૂપ તીથ� ક� ભગવન્તોનંુ ચોથંુ કલ્યાર્ણક.

કેવલી પ્રજ્ઞy ઃ કેવલજ્ઞાનીએ જર્ણાવેલો, સવ� જે્ઞ બતાવેલો અકિહંસા પ્રધાન ધર્મ� .

કેવલીસરુ્મદ્ ઘાત : કેવલજ્ઞાની ભગવંતો વેદનીય નાર્મ અને ગોત્રકર્મ� ને તોડી આયુષ્યની સાથે

સર્માન ક�વા ર્માટે જે દંડારિદ આઠ સર્મયની પ્રતિક્રયા ક�ે તે.

કોટાકોરિટ ઃ એક ક્રોડને એક ક્રોડે ગુર્ણવાથી જે થાય તે, અથા� ત્ એકડા ઉપ� ચૌદ ર્મીડાં લખવાથી

જે આંક બને તે ૧૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦.

કોડાકોડી ઃ ઉપ�નો કોટાકોરિટનો જે અથ� છે તે જ અથ� જાર્ણવો.

કોલાહલ ઃ અતિવવેકથી થતો ઘોંઘાટ, કલિજયો બોલાચાલી.

ક્રર્મબદ્ધ ઃ લાઈનસ� ગોઠવાયેલુ, એક પછી એક ક્રર્મસ� જ આવનારંુ, પદ્ધતિતસ� �હેલંુ.

ક્રર્મબદ્ધ પયા� ય : સવ� દ્રવ્યોર્માં અતીત, અનાગત અને વત�ર્માનકાળના સવ� પયા� યો કેવલજ્ઞાનીની

અપેક્ષાનએ ક્રર્મસ� ગોઠવાયેલા છે અને ક્રર્મસ� આવે છે.

તિક્રયાપરિ�ર્ણતાથ� : જે શબ્દનો જે જે વાચ્ય અથ� થતો હોય તે પ્રર્મારે્ણ તિક્રયા પર્ણ ચાલુ હોય તો જ

શબ્દપ્રયોગ ર્માને તે.

ક્લિ`લષ્ટકર્મ� તિવનાશ : ભા�ે ચીકર્ણાં બાંધેલાં તીવ્ર કર્મ� નો� તિવનાશ.

ખગ ઃ પક્ષી, આકાશર્માં ઊડના�.

ખગોળ ઃ જ્યોતિત�શાસ્ત્ર, ચંદ્ર, સૂૂય� આરિદની ચચા� .

ખાતરુ્મહૂત� ઃ કોઈપર્ણ રં્મરિદ�ારિદ ઉત્તર્મ કાર્મકાજ ર્માટે પાયો ચર્ણવા સારુ ખોદાવી ભૂષિર્મનંુ જે રુ્મહૂત� તે.

ખાર્મી યુ`ત ઃ ભૂલભ�ેલંુ ક્ષતિતઓથી યુ`ત.

ખુદ પોતે ઃ સ્વયં પોતે જાતે, આપરે્ણ સ્વયં પોતે જ.

Page 19: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ખેચ� ઃ આકાશર્માં ઊડના�, આકાશર્મા ચાલના�, પંખી વગે�ે.

ખેર્મકુશલઃ કે્ષર્મકુશલ, સુખશાણિન્તના સર્માચા�.

ખેલખેલ્યાં ઃ ણિભન્ન ણિભન્ન જાતના તર્માશા, �ર્મત, ગર્મત ક�ી હોય; અતિતચા�ર્માં “ખેલ

ખેલી” શબ્દપ્રયોગ આવે છે.

ખેશ ઃ કપડાં પહેયા� પછી જીવોની જયર્ણા પાળવા ર્માટે ગળે �ખાતંુ એક પ્રકા�નંુ

સફેદ વસ્ત્રતિવશે�.

ખોંખા�ો ઃ ઉધ�સ આવવી, ખાંસી થવી, એક પ્રકા�નો તિવલિશષ્ટ વાયુ.

ખોજ ક�વી ઃ ભાળ લેવી, સંભાળ �ાખવી, તપાસ ક�વી.

ગંગોદક ઃ ગંગાનદીનંુ પાર્ણી, ગંગાજલ, પ્રભુના અણિભ�ેક વખતે લવાતંુ પતિવત્ર ગંગાજળ.

ગચ્છ ઃ સરુ્મદાય, એકસ�ખી સર્માન ધર્મ� તિક્રયા ક�ના� વગ� . તપગચ્છ, અંચલ ગચ્છ,

પાયચંદગચ્છ વગે�ે.

ગચ્છાષિધપતિત ઃ પોતાના સરુ્મદાયર્માં સવો�પ�ી. (પોતાના ગચ્છના નાયક)

ગજદંતપવ� ત ઃ રે્મરૂપવ� તની ચા�ે રિદશાએ હાથીદાંતના આકા�ે સોર્મનસ આરિદ ચા� પવ�તો કે

જે ર્મહાતિવદેહર્માં આવેલા છે.

ગજવ� ઃ શે્રષ્ઠ હાથી, ચૌદ સ્વપ્નોર્માં પ્રથર્મ સ્વપ્ન.

ગર્ણ ઃ સરુ્મદાય, સાધુઓનો સરૂ્મહ, સ�ખી સર્માચા�ીવાળા.

ગર્ણધ� ઃ સરુ્મદાયના નાયક, ગૌતર્મસ્વાર્મી, સુધર્મા� સ્વાર્મી આરિદ.

ગર્ણધ��ષિચત ઃ ગર્ણધ� ભગવંતોનાં �ચેલાં શાસ્ત્રો, આગર્મો વગે�ે.

ગર્ણનાયકઃ ગચ્છના, સરુ્મદાયના નાયક, રુ્મખ્ય.

ગણિર્ણપદ ઃ ગર્ણને (ગચ્છને) સંભાળી શકે તેવંુ Iાન કે જે ભગવતીસૂત્ર આરિદના યોગવહન

પછી યોગ્યતાતિવશે� જર્ણાવાથી અપાય છે.

ગતાનુગતિતક ઃ ગાડરિ�યો પ્રવાહ, સર્મજ્યા તિવના એક બીજાને અનુસ�વંુ ઈત્યારિદ.

ગતિતસહાયકતા : જીવ-પુદ્ ગલને ગર્મન ક�વાર્માં અપેક્ષા કા�ર્ણપણંુ.

ગર્મનાગર્મન ઃ જવંુ-આવવંુ. આવ-જા ક�વી તે.

ગષિર્મકશુ્રતઃ જે શાસ્ત્રોર્માં પાઠોના આલાવા સ�ખેસ�ખા હોય તે.

ગ�ાનુષ્ઠાનઃ પ�ભવના સંસારિ�ક સુખની બુલિદ્ધપૂવ� ક ધર્મા� નુષ્ડાન ક�વાં તે.

Page 20: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ગ�લાનુષ્ડાન ઃ પ�ભવના સંસારિ�ક સુખની બુલિદ્ધપૂવ� ક ધર્મા� નુષ્ડાન ક�વાં તે.

ગરિ�હાષિર્મ ઃ હંુ ર્મા�ાં ક�ેલાં પાપો દેવ-ગુરુ સર્મક્ષ સતિવશે� તિનન્દા કરુ છંુ.

ગભ�જ ઃ સ્ત્રી-પુરુ�ની સંભોગ-તિક્રયાથી ને જન્ર્મ થાય તે. જેના જ�ાયુજ, અંડજ અને પોતજ

એર્મ ત્રર્ણ ભેદો છે.

ગર્ભિભંત ભાવ ઃ ઊંડા ભાવ, અંદ�, ભ�ેલાં �હસ્યો, સૂક્ષ્ર્મ હાદ� .

ગહા� ઃ પાપોની કિનંદા ક�વી તે, ક�ેલી ભૂલો સંભા�ી કિનંદવી.

ગવે�ર્ણા ઃ શોધવંુ, તપતસવંુ, ર્માગવંુ, તિવચા�વંુ.

ગળથૂથીથી ઃ નાનપર્ણથી, બચપર્ણથી, બાલ્ય આIાથી.

ગાથા ઃ શ્લોક, કાવ્યની પંસ્થિ`તઓ, પ્રાસવાળી લીટીઓ.

ગ્રાર્માનુગાર્મ ઃ એક ગાર્મથી બીજે ગારે્મ, એક ગાર્મ પછી એકેક ગાર્મ.

ગા�વ ઃ આસસ્થિ`ત, ર્મર્મતા, કોઈપર્ણ વસ્તુની અતિતશય ભૂખ. �સગા�વ, ઋલિદ્ધગા�વ, સાતા ગા�વ.

ગાહ� સ્થ્ય ઃ ગૃહIપણંુ, ગૃહI સંબંધી, ઘ�સંબંધી વ્યવસાય.

ગીવા�ર્ણ ઃ દેવ, વૈર્માતિનક તિનકાય આરિદના દેવો.

ગુચ્છ ઃ ગુચ્છો, પાત્રાં �ાખવા ર્માટે �ખાતી કપડાંની ઝોળી વગે�ે, અડ્ ઢાઈજ્જેસુ સૂત્રર્માં

‘�યહ�ર્ણગુચ્છ’ શબ્દ આવે છે.

ગુરિટકા ઃ ગોળી, પ્રભાવક ઔ�ષિધતિવશે�. સુલસા શ્રાતિવકાએ આવી ૩૨ ગુરિટકા પ્રાy

કયા� નંુ વર્ણ�ન છે.

ગુડ ઃ ગોળ, સાક�, ગળપર્ણ, છ તિવગઈર્માંની એક તિવગઈ.

ગુર્ણ ઃ દ્રવ્યની સાથે સદાકાળ �હેના� સ્વરૂપતિવશે�.

ગુર્ણશ્રેર્ણી ઃ ટંૂકા કાળર્માં વધા�ે વધા�ે કર્મો�નો ક્ષય ક�વા ર્માટે ગુર્ણોની અષિધક અષિધક ક્રર્મશ

પ્રાતિy ૧૧ ગુર્ણશ્રેર્ણી કહેવાય છે અથવા સ્થિIતિતઘાતારિદથી ઘાત થયેલ

કર્મ� પ�ર્માણુઓની ઉદય-સર્મયથી અસંખ્યાત ગુર્ણાકા�ે કર્મ� કલિલકની �ચના ક�વી તે.

ગુર્ણસંક્રર્મઃ અબધ્યર્માન (ન બંધાતાં) અશુભ કર્મો�ને બધ્યર્માન (બંધાતાં) શુભકર્મો�ર્માં

અસંખ્યાત ગુર્ણાકા�ે નાખવાં, સંક્રર્માવવાં તે.

ગુર્ણIાનક ઃ ગુર્ણોની ત�તર્માતા, હીનાષિધક ગુર્ણપ્રાતિy.

ગુર્ણાષિધક ઃ આપર્ણા ક�તાં ગુર્ણોર્માં જે ર્મોટા હોય તે.

Page 21: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ગુર્ણાનુ�ાગી ઃ બીજાના ગુર્ણો ઉપ� ઘર્ણો જ અનુ�ાગ ક�ના�.

ગુરુ ઃ ધર્મ� સર્મજાવે તે તિહત-કલ્યાર્ણકા�ી ર્માગ� સર્મજાવે તે. ઉપકા� ક�ાના�.

ગુરુઅક્ષ�ઃ જેાડાક્ષ�, બે વ્યંજનો વચ્ચે સ્વ� ન હોય તે.

ગુરુજનપૂજા ઃ વડીલોની, ઉપકા�ીઓની અને કલ્યાર્ણ ક�ના�ાઓની પૂજા ભસ્થિ`તબહુર્માન

ક�વંુ. જયવી�ાયસૂત્રર્માં આવે છે.

ગુરુદ્રવ્ય ઃ ગુરુની ભસ્થિ`ત, ગુરુની સેવા, અને ગુરુની વેયાવચ્ચ ર્માટે �ખાયેલંુ દ્રવ્ય.

ગુરુધર્મ� ઃ લિશષ્યો પ્રતે્ય ગુરુએ સાચવવાલાયક સાયર્ણા, વાયર્ણા આરિદ ધર્મ� અથવા ર્મહાન

ધર્મ� , ર્મોટો ધર્મ� .

ગૂઢ ભાવોઃ સૂત્રોનાં ઊંડા �હસ્યો, અપવાદભૂત.

ગૂહI ઃ ઘ�બા�ી, પરિ�વા�વાળો જીવ, ઘ�ર્માં �હેના�ો.

ગૃહIસિલંગલિસલિદ્ધ : ગૃહIના વે�ર્માં જે જીવો હોય અને તિવલિશષ્ટ વૈ�ાગ્યથી ક્ષપકશે્રર્ણી ર્માંડી

કેવલી થયા તે.

ગૃતિહર્ણી ઃ પત્ની, સ્ત્રી, ઘ� સંભાળનારંુ પાત્ર.

ગોત્ર કર્મ� ઃ ઉચ્ચ-નીચ કુલ અપાવનારંુ જે કર્મ� તે.

ગો દોહાસન ઃ ગાયને દોહતી વખતે બે પગ ઉપ� જેર્મ બેસાય, તેના જેવંુ જે આસન .

ગો�સ ઃ ગાયના દૂધર્માંથી બનતા સવ� પદાથો� તથા દૂધ.

ગોમ્ર્મટસા� ઃ રિદગંબ� સંપ્રદાય ર્માન્ય કર્મ� તિવ�યક ર્મહાગ્રંથતિવશે�.

ગ્રષિન્થભેદ ઃ અનારિદકાળથી રૂઢ થયેલી �ાગ-દે્વ�ની જે ગાંઠ છે તેને ભેદવી, તેનો અપૂવ� ક�ર્ણ

વડે તિવનાશ ક�વો.

ગ્રહર્ણ ઃ ચંદ્ર-સૂય� ના તિવર્માનનંુ �ાહુના તિવર્માનથી પકડાવંુ. આભ્છારિદત થઈ જવંુ તે

ચંદ્રગ્રહર્ણ-સૂય� ગ્રહર્ણ.

ગ્રૈવેયક દેવ ઃ ગળાના ભાગે �હેના�ા જે દેવો, નવ ગ્રૈવેયક દેવો.

ઘનઘાતી કર્મ� ઃ જ્ઞાનાવ�ર્ણીયારિદ ચા� ર્મજાબૂત ઘાતીકર્મો�; આત્માના જ્ઞાનારિદ ગુર્ણોનો તિવનાશ

ઘનલોક ઃ ઘનીભૂત ક�ેલો આ લોક, જે ચૌદ �ાજ ઊંચો છે, તેના બુલિદ્ધથી તિવભાગો ક�ી ગોઠવતાં

બુલિદ્ધથી તિવભાગો ક�ી ગોઠવતાં જે સાત �ાજ પ્રર્માર્ણ થાય છે. તે ઘનીભૂત થયેલો લોક.

Page 22: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ઘનવાત ઃ ર્મજબૂત તોફાની પવન, જેના ઉપ� આ પૃથ્વી �હેલી છે.

ઘનોદષિધ ઃ જારે્મલંુ, થીજી ગયેલંુ, પોલાર્ણ તિવનાનંુ પાર્ણી,જેના ઉપ� પૃથ્વી છે અને નીચે ર્મહાવાયુ છે.

ઘમ્ર્મા ઃ સાત ના�કીર્માંની પ્રથર્મ ના�કી.

ઘાતકીખંડ ઃ લવર્ણસરુ્મદ્રને ફ�તો, વીંટળાયેલો દ્વીપ

ઘાતી કર્મ� ઃ આત્માના ગુર્ણોનો ઘાત ક�ના� જ્ઞાનાવ�ર્ણીયારિદ કર્મો�.

ઘો�ાતિત ઘો� ઃ ભયંક�ર્માં પર્ણ વધુ ભયંક�, વધા�ે ઊંડંુ.

ઘ્રારે્ણષિન્દ્રયઃ નાક, ગંધને સંૂઘના�ી એક ઈન્દ્રીયતિવશે�.

ચઉરિ�ષિન્દ્રય ઃ ચા� ઈષિન્દ્રયો જેઓને છે તે. ભ્રર્મ�, વીંછી, ર્માખી વગે�ે.

ચઉવીસત્થો ઃ ચોવીસ તીથ� ક� ભગવન્તોની સ્તુતિત-પ્રાથ� ના, લોગસ્સ.

ચકો� ઃ હોલિશયા�, ચાલાક, સર્મયજ્ઞ તથા એક પક્ષીતિવશે�.

ચક્ર�ત્ન ઃ ચક્રવતી�ના ૧૪ �ત્નોર્માંનંુ ૧ �ત્ન, જે �ત્નના ર્મતિહર્માથી �ાજા છ ખંડનંુ �ાજ્ય જીતી શકે.

ચક્રવતી� �ાજા ઃ ભ�ત, ઐ�ાવત,અને ર્મહાતિવદેહ કે્ષત્રની એકેક તિવજયના છએ છ ખંડ જીતના�ા�ાજાઓ.

ચતુર્પિવંશતિતસ્તવ : લોગસ્સ, ચોવીસે ભગવન્તોની સ્તુતિત-પ્રાથ� ના.

ચત્તારિ� ઃ ચા�, અથવા દુશ્ર્મનો જેરે્ણ ત્યજ્યા છે એવા પ્રભુ.

ચન્દ્રની પંસ્થિ`ત ઃ છાસઠ છાસઠ ચંદ્રોની (અને સૂયો�ની) પંસ્થિ`ત જંબુદ્વીપના રે્મરુપવ� તને પ્રદલિક્ષર્ણા આપે છે.

ચર્મ�ી ગાય ઃ તિવલિશષ્ઠ ગાય, જેના શ�ી�ના વાળની ચાર્મ� બને છે તે.

ચર્મ�ેન્દ્રનો ઉત્પાત : દશ અચ્છે�ાર્માંનંુ એક અચ્છેરંુ, સૌધર્મ� ન્દ્રને પોતાની ઉપ� બેઠેલો જેાઈ

ઉઠાવવા ચર્મ�ેન્દ્રનંુ ઊધ્વ�લોકર્માં જવંુ, જે ન બનવંુ જેાઈએ પર્ણ બન્યંુ.

ચ�ર્ણકર્મલસેવા : હે પ્રરુ્મ! તર્મા�ાં ચ�ર્ણોરૂપી કર્મલોની સેવા.

ચ�ર્મશ�ી�ી ઃ તે જ ભવે ર્મોકે્ષ જના�ા છેલ્લા શ�ી�વાળા, તદ્ ભવ ર્મોક્ષગાર્મી, જેને હવે જન્ર્મ-

ર્મ�ર્ણ નથી તે.

ચ�ર્માવતી�ઃ જેને હવે ફ`ત એક પુદ્ ગલપ�ાવત� જ સંસા� બાકી છે એવા જીવો, છેલ્લા

પુદ્ ગલપ�ાવત�ર્માં પ્રવેશેલા.

ચયા� પરિ��હ ઃ સાધુસંતોએ નવકલ્પી તિવહા�ક�વો, પ�ંતુ ખાસ અતિનવાય� કા�ર્ણ તિવના એક Iાને

સ્થિI� ન �હેવંુ.

ચાતુર્મા�સ ઃ ચોર્માસંુ, ચા� ર્મતિહના, ચા� ર્મતિહનાનો કાળ.

Page 23: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ચાતુર્મા� લિસક પ્રતિતક્રર્મર્ણ : ચોર્માસી પ્રતિતક્રર્મર્ણ, કા�તક, ફાગર્ણ અને અ�ાડ સુદર્માં આવતંુ પ્રતિતક્રર્મર્ણ.

ચાર્મ� ઃ પ્રભુજીની બન્ને બાજુ વીંઝાતંુ એક સાધન તિવશે�.

ચારિ�ત્રાચા� ઃ ઈષિન્દ્રયો, તિવ�યો અને ક�ાયોના તિવજયવાળંુ પ્રશંસનીય ત્યાગી જીવન,

પાંચ સષિર્મતિત આરિદવાળંુ.

ષિચત્ર-તિવષિચત્ર ઃ જુદી જુદી જાતનંુ, અનેક પ્રકા�નંુ, �ંગબે�ંગી.

ચીકર્ણાં કર્મો� ઃ તીવ્ર�સવાળાં, ભા�ે કર્મો�, અવશ્ય ભોગવવા યોગ્ય.

ચેતનવંતા ઃ ચૈતન્ય જેનાર્માં છે તે, ચેતનાવાળા, જ્ઞાનયુ`ત.

ચૈત્ય ઃ ર્મષિન્દ�, રૂ્મર્પિત,ં જ્ઞાન, જ્ઞાનનંુ Iાન.

ચૈત્યવંદન ઃ રૂ્મર્પિત-ંરં્મરિદ�ને ભાવથી નર્મસ્કા� ક�વા અથાવ જ્ઞાન અને જ્ઞાનનાં સાધનોને ભસ્થિ`તથી

નર્મસ્કા� ક�વા તે.

ચૈત્યાલય ઃ લિજનાલય, લિજનેશ્વ� પ્રભુની પ્રતિતર્માવાળંુ રં્મરિદ�.

ચોર્માસી પ્રતિતક્રર્મર્ણ : કા�તક, ફાગર્ણ,અને અ�ાડ સુદ ૧૪ના ક�ાતંુ પ્રતિતક્રર્મર્ણ કે જેર્માં ૨૦

લોગસ્સનો કાઉસ્સગ્ગ આરિદ આવે છે તે.

ચૌયા�સી લાખ યોની : જીવોને ઉત્પન્ન થવાનાં વર્ણ� , ગંધ, �સ, સ્પશ� ની ણિભન્નતાના કા�રે્ણ જુદાં જુદાં Iાનો.

ચૌરુ્મખ પ્રતિતર્મા ઃ ચા�ે રિદશાર્માં છે રુ્મખ જેનંુ એવી પ્રભુપ્રતીર્મા.

ચ્યવનકલ્યાર્ણક : તીથ� ક� પ્રભુ પૂવ�ભવથી ચ્યવીને ર્માતાની કુલિક્ષર્માં પધા�ે તે, જગતના

કલ્યાર્ણને ક�ના�ો પ્રસંગ.

છ કાય જીવની : પૃથ્વીકાય, અપ્ કાય, તેઉકાય, વાઉકાય, વનસ્થિસ્પકાય અને ત્રસકાય, એર્મ જીવોના

કાય આશ્રયી છ ભેદો.

છત્રત્રય ઃ પ્રભુજીના ર્માથે �ખાતાં ત્રર્ણ છત્રો, જારે્ણ પ્રભુ ત્રર્ણ લોકનાં સ્વાર્મી છે એર્મ સૂચવતંુ હોય તે.

છદ્મI ઃ જ્ઞાનાવ�ર્ણીયારિદ કર્મો�થી યુ`ત, ઘાતીકર્મ� વાળા જીવો.

છદ્મIાવIા ઃ અકેવલી અવIા, ૧ થી ૧૨ ગુર્ણઠાર્ણાંવાળી અવIા.

છતિવચ્છેદ ઃ પ્રાર્ણીઓનાં આંખ-કાન-નાક કાપવાં અથવા વીંધવાં, ચાર્મડી કાપવી,

ખસી ક�વી વગે�ે.

લિછન્નણિભન્ન ઃ અસ્ત વ્યસ્ત, જ્યાંત્યાં, છેદાયેલંુ, વે�ાયેલંુ.

છેદ પ્રાયણિ�ત ઃ ચારિ�ત્રર્માં હોઈ દો� સેવાઈ જવાથી ચારિ�ત્રનાં જે વ�ો� થયાં હોય, તેર્માં અરુ્મક

Page 24: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

વ�ો� છેદવાં.

છેદોપIાપનીય : એક પ્રકા�નંુ ચારિ�ત્ર, જેર્માં પૂવ� કાળનંુ ચારિ�ત્ર છેદીને નવંુ ચારિ�ત્ર આ�ોતિપત ક�ાય તે.

છેવટ્ ઠુ સંઘયર્ણ :છ સંઘયર્ણર્માંનંુ છેલ્લુ, જેર્માં ફ`ત બે હાડકાંના છેડા સાર્મસાર્મા અડીને જ �હ્યા હોય,

થોડોક ધક્કો લાગતાં જે ખસી જાય તે.

જંગર્મ તીથ� ઃ હાલતંુ ચાલતંુ તીથ� , ચતુર્પિવંધ શ્રી સંઘ.

જંઘાબાળઃ જંાઘર્માં પ્રાy થયેલંુ, બળ, શા�ીરિ�ક બળ.

જંઘાચા�ર્ણ રુ્મતિન : જંઘાર્માં (પગર્માં) છે આકાશ સંબંધી વેગવાળી ગતિતનંુ બળ જેર્માં તે.

જંજાળ ઃ ઉપાષિધ, બોજેા, લિબનજરૂરિ�યાતવાળો ભા�.

જંતુ�તિહત ભૂષિર્મ :જીવાત તિવનાની ભૂષિર્મ, તિનજી�વ પૃથ્વી.

જંબાલ ઃ કચ�ો, કાદવ, એઠવાડ, ફંેકી દેવા યોગ્ય પદાથ� .

જંભાઈએરં્ણ ઃ બગાસંુ આવવાથી, કાઉસ્સગ્ગનો આગા�.

જગસત્થવાહ ઃ જગતના જીવોને સંસા�રૂપી અટવી પા� ક�ાવવાર્માં સાથ� વાહ સર્માન છે.

જન્ર્મકલ્યાર્ણક : તીથ� ક� ભગવંતોનો ત્રરે્ણ જગતના જીવોનંુ કલ્યાર્ણ ક�ના�ો જન્ર્મનો પ્રસંગ.

જમ્બૂદ્વીપ ઃ ર્મધ્યલોકના ર્મધ્યભાગર્માં આવેલો લાખ યોજનની લંબાઈ-પહોળાઈવાળો દ્વીપ.

જયર્ણાયુ`ત ઃ જીવોની �ક્ષાના પરિ�ર્ણાર્મપૂવ� ક કાર્મકાજ ક�વંુ.

જલચ� જીવો ઃ પાર્ણીર્માં ચાલના�ા જીવો; ર્માછલાં, ર્મગ�ર્મચ્છ, દેડકાં વગે�ે.

જલષિધ ઃ સરુ્મદ્ર પાર્ણીનો ભંડા�, દરિ�યો; ભવજલષિધ એટલે સંસા�રૂપી ર્મહાસાગ�.

જાતિતભવ્ય ઃ જે જીવોર્માં ર્મોકે્ષ જવાની યોગ્યતા છે, પ�ંતુ તિનગોદર્માંથી ન નીકળવાના કા�રે્ણ

જેઓ ર્મોકે્ષ જવાના જ નથી તે.

જાતિતર્મદ ઃ આઠ ર્મદર્માંનો એક ર્મદ, પોતાની જાતિતનંુ અણિભર્માન.

જાતિતસ્મ�ર્ણ જ્ઞાન : ગયા જન્ર્મનંુ સ્મ�ર્ણ. પાછળલા ભવો યાદ આવવા.

જાપતિવષિધ ઃ રં્મત્રોનંુ સતત સ્મ�ર્ણ ક�વા ર્માટેની જે તિવષિધ.

જાવંત કેતિવ સાહૂ : અઢી દ્વીપર્માં જે કોઈ સાધુભગવંતો છે તે સવ� ને.

જાવંતિત ચેઈયાઈં : ત્રરે્ણ લોકર્માં જે કોઈ પ્રભુનાં ચૈત્યો છે તે સવ� ને.

જાવજ્જીવ ઃ યાવજ્જીવ, સિજંદગી સુધી,જ્યા સુધી આ શ�ી�ર્માં જીવ હોય ત્યાં સુધી, રૃ્મતુ્યકાળ

આવે ત્યાં સુધી.

Page 25: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

લિજનચૈત્ય ઃ લિજનેશ્વ� પ�ર્માત્માનંુ ચૈત્ય, લિજનાલય, લિજનરં્મરિદ�.

લિજનાલય ઃ જૈનર્મષિન્દ�, પ�ર્માન્ર્માતી રૂ્મર્પિતવંાળંુ Iાન.

જીવ ઃ શ�ી�ધા�ી આતર્મા, ઈષિન્દ્રયારિદ બાહ્ય પ્રાર્ણવાળો આત્મા.

જીવIાનક ઃ જીવોના ચેતનાની અપેક્ષાએ પાડેલા ભાગો, સૂક્ષ્ર્મ એકેષિન્દ્રયારિદ કુલ ૧૪ જીવIાનકો.

જૈન ધર્મ� ઃ વીત�ાગ પ�ર્માત્માએ બતાવેલો સંસા�સાગ� ત�વા ર્માટેનો ર્માગ� , �ાગારિદને

હર્ણના�ો �ત્નત્રયીનો ર્માગ� .

જૈનસાધુ ઃ વીત�ાગ પ�ર્માત્માના ર્માગ� ચાલના�ા, વૈ�ાગી સાધુ-સંતો, સંસા�ના સવ�થા

ત્યાગી અને ત્યાગના ઉપદેશક.

જેાગાનુજેાગ ઃ સર્મયસ� જેના યોગની અપેક્ષા �ખાતી હોય તેનો જ અથવા તેના સદૃશનો સંયોગ

થઈ જાય તે.

તત્વસંવેદનજ્ઞાન : જ્ઞાનાવ�ર્ણીય,દશ� નર્મોહનીય અને ચારિ�ત્રર્મોહનીય આ ત્રરે્ણ કર્મો�ના ક્ષયોપશર્મવાળંુ,

આત્માના ભવવાળંુ સાચંુ તાષિત્ત્વક જે જ્ઞાન તે.

તત્ત્વ જ્ઞાન ઃ નવ તત્ત્વો, દ્રવ્ય, ગુર્ણ, પયા� રિદનંુ જે પા�ર્માર્મિથંક જ્ઞાન.

તત્ત્વાથ�શ્રદ્ધાન :તત્ત્વભૂત પદાથો�ની રુષિચ ક�વી, પ્રીતિત ક�વી, શ્રદ્ધા ક�વી, તિવશ્વાસ ક�વો.

તત્ત્વાથ� ષિધગર્મસૂત્ર : પૂજ્ય ઉર્માસ્વાતિતજી�ષિચત સૂત્રાત્મક ર્મહાગ્રંથ રિદગંબ�-શ્વેતાંબ� એર્મ બન્નેને ર્માન્ય છે.

તથ્ય જીવન ઃ સત્યજીવન, સાચંુ જીવન, વાસ્તતિવક સાચંુ જીવન.

તદ્ ભવર્મોક્ષગાર્મી : તે જ ભવે ર્મોકે્ષ જના�ા, ભવાન્ત� ન ક�ના�ા.

તનવાત ઃ પાતળો વાયુ, ઘનોદષિધધનવાતનો જે આધા�.

તપ�યા� ઃ આહા�ારિદનો યથાયોગ્ય ત્યાગ તે બાહ્ય તપ, અને તિવ�ય-ક�ાયનો યથાયોગ્ય ત્યાગ

તે અભ્યંત� તપ.

તપસ્વી ર્મહાત્મા : જે આત્માઓએ ઘણંુ ઉગ્ર તપ કયુ� હોય તે.

તર્મ પ્રભા ઃ છઠ્ઠી ના�કી, ર્મઘા ના�કીનંુ બીજંુ નાર્મ.

તહલિત્ત ઃ તેર્મ જ છે, તેર્મ જેર્મ કહો છો તે વસ્તુ તે પ્રર્મારે્ણ જ છે.

તાર્મસી પ્રકૃતિત ઃ ગ�ર્મ સ્વાભાવ, ઉગ્ર સ્વભાવ, ક્રોધાતુ� સ્વાભાવ.

તા�ર્ણહા�ઃ તા�ના�, સંસા� સાગ�ર્માંથી બહા� કાઢના�.

તિત�સૃ્કત ઃ તિત�સ્કા� પારે્મલ, અપર્માતિનત થયેલ.

Page 26: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

તિતય� ગ્ગર્મન ઃ તિતચ્છા� ચાલવંુ, વાંકા ચાલવંુ, તિવવેક તિવનાનંુ.

તિતય� ચ ઃ પશુ-પક્ષીઓ, દેવ-ર્મનુષ્ય-ના�કી તિવનાના સવ� જીવો.

તિતય� ગ્જ્રૂંભક દેવો : વ્યંત� તિનકાયના દેવો, જેઓ વૈતાઢ્યપવ� ત ઉપ� વસે છે અને ઈન્દ્રની

આજ્ઞાથી તીથ� ક� પ્રભુના ઘ�ર્માં દાટેલંુ, ર્માલિલક તિવનાનંુ ધન લાવે છે.

તીથ� ઃ જેનાથી સંસા� ત�ાય તે, પ્રથર્મ ગર્ણધ�, દ્વાદશાંગી અથવા શતંુ્રજય,

ષિગ�ના�, સમ્રે્મતલિશખ� આરિદ.

તીથ� ક� પ્રભુ ઃ તીથ� ની Iાપના ક�ના�ા અરિ�હંત પ્રભુ.

તીથ� લિસદ્ધ ઃ અરિ�હંત પ�ર્માત્માનંુ તીથ� Iપાયા પછી જે જે જીવો ર્મોકે્ષ જાય તે. જેર્મ

ગર્ણધ�-ભગવન્તો.

તીથ� કે્ષત્ર ઃ પતિવત્ર કે્ષત્ર, તીથ� ત�ીકે પ્રલિસલિદ્ધ પારે્મલંુ કે્ષત્ર.

તીવ્રકાર્માણિભતિનવેશ : કાર્મવાસનાની અતિતશય તીવ્ર અણિભલા�ા.

તીવ્રરે્મધાવી જીવો : અતિતશય સૂક્ષ્ર્મ બુલિદ્ધશાળી જીવો, (ર્મહાત્મા).

તુચ્છ સ્વભાવ ઃ હલકો સ્વભાવ, અલ્પ કા�ર્ણથી ર્મોટો ઝઘડો ક�ે, અપર્માન ક�ે ઉતા�ી પાડે

એવો સ્વભાવ.

તૂણ્ડતાણ્ડવ ઃ વાચાલપરે્ણ વધા�ે પડતંુ બોલવા ર્માટેની રુ્મખની પ્રતિક્રયા, અધરિટત, ઘણંુ બોલવંુ તે.

તુલ્યર્મનોવૃલિત્ત ઃ ઉપસગ� ક�ના� અને ભસ્થિ`ત ક�ના�, એર્મ બન્ને ઉપ� જેની સ�ખી ર્મનોદશા છે

તેવા ભગવાન.

તૂ�ો �સ ઃ રિફક્કો �સ, એક પ્રકા�નો સ્વાદ.

તૃતીય પદઃ ત્રીજંુ પદ, પંચ-પ�રે્મષિષ્ઠર્માં આચાય� એ ત્રીજંુ પદ છે.

તેઈષિન્દ્રય ઃ સ્પશ� ન, �સના અને ઘ્રાર્ણ આ ત્રર્ણ ઈષિન્દ્રયો જેઓને છે તે, જેર્મ કે કીડી, ર્મકોડો,

ર્મચ્છ�, ર્માંકડ વગે�ે.

તેઉકાય ઃ અષિ¤રૂપ જીવો, આગર્મય છે શ�ી� જેનંુ તે.

તેજંતુ�ી ઃ એ નાર્મની એક ઐ�ષિધ છે. સ્પશ�થી લોખંડ પર્ણ સોનંુ થાય છે.

તેજેાલેશ્યા ઃ એક લષિબ્ધતિવશે� છે કે જેના પ્રતાપથી બીજાના ઉપ� ગુસ્સાથી આગર્મય શ�ી�

બનાવી બાળે તે અથવા અધ્યવસાય તિવશે� કે જંાબુના દ્રષ્ટાન્તર્માં જંાબુના સવ�

ઝૂર્મખાં પાડી નાખવાની ર્મનોવૃતિત.

Page 27: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

તે�ાપંથ ઃ જૈન -શ્વેતાંબ� સંપ્રદાયનો એક ભાગતિવશે�, કે જેઓ રૂ્મર્પિત-ંરં્મદરિ�ર્માં પ્રભુપર્ણાનો આ�ોપ ક�ી પ્રભુત્વ સ્વીકા�તા નથી. તથા દયા-દાનની બાબતર્માં પર્ણ તિવચા�ભેદ ધ�ાવે છે. તે� સાધુઓથી આ પંથ શરૂ થયો ર્માટે તે�ાપંથ, અથવા ણિભકુ્ષસ્વાર્મીથી શરૂ થયેલ “હે પ્રભુ ! વો તે�ા હી પંથ હૈ” આ તા�ો જ ર્માગ� છે. એવા અથ�ર્માં પર્ણ આ નાર્મ છે.

તૈજસ શ�ી� ઃ તેજેાવગ�ર્ણાના પુદ્ ગલોનંુ બનેલંુ જે શ�ી� તે, કે જે ભુ`ત આહા�ની પાચનતિક્રયા

ક�ે છે. એક ભવથી બીજા ભવર્માં જતાં સાથે હોય છે.

ત્રર્ણ ગઢ ઃ ભગવાનના સર્મવસ�ર્ણકાલે દેવો વડે �ચાતા સોનારૂપા અને �ત્નના ત્રર્ણ ગોળાકા�ે ગઢ.

ત્રર્ણ છત્ર ઃ ભગવાનના ર્મસ્તક ઉપ� ત્રર્ણ લોકનંુ સ્વાષિર્મત્વ દશા� વવા�ખાતાં ઉપ�ાઉપ� ત્રર્ણ છત્રો.

ષિત્રકાળવતી� ઃ ભૂત, ભાતિવ અને વત�ર્માન એર્મ ત્રરે્ણ ર્માળર્માં તિવધર્માન.

ષિત્રપદી ઃ ઉપ્પન્નેઈ વા, તિવગરે્મઈવા, અને ધુવેઈવા આવાં પ્રભુજીના રુ્મખે બોલાયેલાં ત્રર્ણ પદો.

ષિત્રતિવધ ઃ ત્રર્ણ પ્રકા�ે, ર્મન, વચન કાયાથી (પ્રર્ણાર્મ કરંુ છંુ).

ત્રીજેા આ�ો ઃ છ આ�ાર્માંનો ત્રીજેા આ�ો, અવસર્પિપંર્ણીર્માં � કોડાકોડી સાગ�ોપર્મનો સુ�ર્માદુ�ર્મા

નાર્મનો અને ઉત્સર્પિપરં્ણીર્માં ૪�૦૦૦ વ�� ન્યૂન ૧ કોડાકોડી સાગ�ોપર્મનો

દુ�ર્મા સુ�ર્મા નાર્મનો આ આ�ો હોય છે.

ષિથર્ણલિદ્ધ તિનદ્રા ઃ દશ� નાવ�ર્ણીય કર્મ� ના નવ ભેદોર્માંનો ૧ ભેદ. રિદવસે ચિચંતવેલંુ કાય� જે તિનદ્રાર્માં ઊઠીને

ક�ી આવે, પાછો સૂઈ જાય, તોપર્ણ ખબ� પડે નહીં તે આ તિનદ્રા વખતે પ્રથર્મ

સંઘયર્ણવાળાને અધ�ચક્રીથી અધ�બળ પ્રાy થાય છે અને શે� સંઘયર્ણવાળાને

પર્ણ સાત-આઠગણંુ ફળ પ્રાy થાય છે.

ષિથ�ીક�ર્ણઃ દશ� નાચા�ના આઠ આચા�ોર્માંનો છઠ્ઠો એક આચા�તિવશે�, સમ્યકત્વથી

પડવાના પરિ�ર્ણાર્મવાળા જીવોને તત્ત્વ સર્મજાવી સર્મજાવી સ્થિI� ક�વા તે.

દંભ ઃ ર્માયા, કપટ, હૈયાર્માં જુદંુ અને હોઠે જુદંુ.

દગાબાજ પુરુ� : ર્માયાવી ર્માર્ણસ, કપટી પુરુ�, ઠગ, ધુતા�ો.

દત્તાદાન ઃ બીજાએ હ��થી આપેલી વસ્તુ લેવી.

દશ� નકા� ઃ શાસ્ત્રો બનાવના�, ણિભન્ન ણિભન્ન ર્માન્યતા પ્રવતા� વના�.

દશ� નર્મોહનીય કર્મ� :આત્માની વીત�ાગપ્રર્ણીત ધર્મ� ઉપ�ની રુષિચનો તિવનાશ ક�ે, રુષિચ થવા ન દે,

અથવા રુષિચને શંકા-કાંક્ષા આરિદથી દૂષિ�ત ક�ે તે, ષિર્મથ્યાત્વ-ષિર્મશ્ર-સમ્યકત્વ ર્મોહનીય.

દશ� નતિવશુલિદ્ધ ઃ સમ્યકત્વ ગુર્ણની તિનર્મ�ળતા, તિન�તિતચા�તા, સમ્યકત્વ ર્મોહનીયનો પર્ણ ઉપશર્મ

Page 28: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અથવા ક્ષય.

દશ� નશાસ્ત્ર ઃ ણિભન્ન ણિભન્ન ર્માન્યતાઓને બતાવના�ાં શાસ્ત્રો, ચાવા� ક, ન્યાય, વૈશેષિ�ક, બૌદ્ધ

જૈન અને વેદાન્ત ઈત્યારિદ દશ� નો, તેઓની ર્માન્યતા સર્મજાવના�ા ગ્રંથો.

દશ� નાવ�ર્ણીય કર્મ� : વસ્તુર્માં �હેલા સાર્માન્ય ધર્મ� ને જેાવાની આત્માની જે શસ્થિ`ત તે દશ� ન તેને ઢાંકનારંુ

જે કર્મ� તે.

દશ� નોપયોગ ઃ તિવ�યર્માં �હેલા સાર્માન્ય ધર્મ� ને જાર્ણવાવાળી આત્મશસ્થિ`તનો વપ�ાશ,

આ દશ� નોપયોગનંુ બીજંુ નાર્મ સાર્માન્યોપયોગ અથવા તિન�ાકા�ોપયોગ પર્ણ છે.

દાનાન્ત�ાય ઃ સંપલિત્ત હોય, ગુર્ણવાન્ પાત્ર લેવા આન્યંુ હોય, પ�ંતુ આપવાનંુ ર્મન ન થાય તે.

દાશ� તિનક ચચા� : દશ� નશાસ્ત્રો સંબંધી સૂક્ષ્ર્મ તિવચા�ર્ણા.

રિદગંબ� સંપ્રદાય : રિદશાએ જ છે વસ્ત્ર જેને, અથા� ત્ ન¤ાવIા, તેવી ન¤ાવIાર્માં જ સાધુતા,

રુ્મસ્થિ`ત આરિદ સ્વીકા�ના� ર્માનના� સંપ્રદાય.

રિદગ્વ્રત ઃ જીવનપય� ત ચા�ે રિદશાર્માં તથા ઉપ�-નીચે કેટલંુ જવંુ તેનો તિનયર્મ ધા�ર્ણ ક�વારૂપ વ્રત.

રિદવ્યધ્વતિનઃ પ્રભુ જ્યા�ે ધર્મો�પદેશ આપતા હોય ત્યા�ે દેવો તેઓની વાર્ણીર્માં ર્મધુ� સ્વ� પુ�ાવે

તે, વાસિજંત્ર તિવશે�.

રિદશાપરિ�ર્માર્ણવ્રત : ત્રર્ણ ગુર્ણવ્રતોર્માંનંુ પહેલંુ, રિદશાનંુ ર્માપ ધા�વંુ. જીવનપય� ન્ત સવ� રિદશાર્માં કેટલા

ર્માઈલ જવંુ તેની ધા�ર્ણા.

દીપાવલી ઃ દીવડાઓની હા�ર્માળા, રિદવાળીપવ� .

દીઘ� કાલિલકી સંજ્ઞા : લાંબા કાળનો તિવચા� ક�વાની શસ્થિ`ત, અતીત અનાગત કાળર્માં થયેલા

અનુભવ ઉપ�થી થતા તિવચા�ો.

દીઘ� દ્રતિષ્ટ ઃ લાંબી તિવચા�વાની દ્રતિષ્ટ, ભાતિવનો લાંબો તિવચા� ક�ીને કાય� ક�વાની જે દ્રતિષ્ટ તે.

દીક્ષાકલ્યાર્ણક : તીથ� ક� પ�ર્માત્માઓની દીક્ષાનો પ્રસંગ, ત્રીજંુ કલ્યાર્ણક.

દુ ખ દૌભા� ગ્ય ઃ દુ ખ અને દૌભાગ્ય, પ્રતિતકૂળતા અને લોકોની અપ્રીતિત.

દુ �ર્મા ઃ અવસર્પિપંર્ણીનો પાંચર્મો આ�ો, દુ ખવાળો કાળ.

દુ �ર્માદુ�ર્મા ઃ અવસર્પિપંર્ણીનો છઠ્ઠો આ�ો, દુ ખ જ દૂ ખ જેર્માં હોય તે.

દુ �ર્માસુ�ર્મા ઃ અવસર્પિપંર્ણીનો ચોથા આ�ો, જેર્માં દુ ખ વધા�ે અને સુખ ઓછંુ હોય તે ઉત્સર્પિપરં્ણીર્માં

આ ત્રરે્ણ આ�ા ઊલટા સર્મજવા.

Page 29: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

દુ�ાચા� સેવન : દૃષ્ટ આચા�ોનંુ સેવવંુ, હલકંુ, પાતિપષ્ટ જીવન જીવવંુ.

દુભ� વ્ય ઃ જેને ર્મો�ે જવાનો અધ� પુદ્ ગલ પ�ાવત� નથી પર્ણ ઘર્ણો વધા�ે કાળ બાકી છે તે.

દુલ�ભભવ ઃ રુ્મશ્કેલીથી ર્મળી શકે તેવો ભવ, અનંતકાળે પર્ણ ન ર્મળી શકે તેવો (આ ર્મનુષ્ય) ભવ છે.

દુષ્કૃતગહા� ઃ આપર્ણાં ક�ેલા પાપોની કિનંદા ક�વી, ગહા� ક�વી તે.

દુષ્ટ ચિચંતવન ઃ ર્મનર્માં ર્માઠા તિવચા�ો કયા� હોય, (દુચ્ચિચ્ચંતિતય).

દુષ્ટ ચેષ્ટા ઃ કાયાથી ખોટી, હલકી અને પાપભ�ી ચેષ્ટા ક�ી હોય તે, (દુસ્થિચ્ચરિટ્ ઠય).

દુષ્ટ ભા�ર્ણ ઃ હલકંુ ભા�ર્ણ ક�વંુ, તુચ્છ, અસા�, પાતિપષ્ટ ભા�ા બોલવી.

દ્રતિષ્ટ ઃ જીવની તિવચા�કશસ્થિ`ત, વસ્તુ સર્મજવાની અપેક્ષા, અથવા ષિર્મથ્યા દ્રતિષ્ટ –

અને સમ્યગ્દ્રતિષ્ટ.

દ્રતિષ્ટ�ાગ ઃ એક વ્યસ્થિ`તનો બીજી વ્યસ્થિ`તઉપ� વા�ંવા� જેાવાનો અતિતશય �ાગ, નજ� ખંેચાય

એવો �ાગ.

દ્રતિષ્ટવાદ ઃ દ્વાદશાંગીર્માંનંુ બા�રંુ્મ અંગ, ચૌદ પૂવો�વાળંુ અંગ.

દ્રતિષ્ટવાદોપદેલિશકી સંજ્ઞા : શાસ્ત્રોર્માં કહ્યા પ્રર્મારે્ણ આત્માના તિહતાતિહતના તિવચા�વાળી જે સંજ્ઞા તે

(આ સંજ્ઞા સમ્યગદ્રતિષ્ટને હોય છે.)

દે�ાવાસી શ્રાવક : દે�ાસ�ને, પ્રભુની રૂ્મર્પિતનેં પ્રભુ ર્માની પૂજના�ા જીવો, રૂ્મર્પિત ંઅને રં્મરિદ� એ

શુભાલંબન છે એર્મ ર્માનના�ા.

દેવદ્રવ્ય ઃ પ્રભુજીની રૂ્મર્પિત ંઅને રં્મરિદ�ની સુ�ક્ષા ર્માટે �ચાતંુ દ્રવ્ય.

દેવલોક ઃ વૈર્માતિનક દેવોનાં Iાનો, તેઓને �હેવા ર્માટેના ચાગો, શ્વેતાંબ�ની દ્રતિષ્ટએ ૧૨,

અને રિદગંબ�ની દ્રતિષ્ટ એ ૧૬ દેવલોક છે.

દેવવંદન ઃ પ�ર્માત્માને ક�ાતંુ વંદન, નર્મસ્કા�, તથા ચોર્માસી ચૌદસ, જ્ઞાનપંચર્મી,

ર્મૌનએકાદશી આરિદ પતિવત્ર રિદવસોર્માં ક�ાતંુ તિવલિશષ્ટ દેવવંદન.

દેશઘાતી ઃ આત્માના જ્ઞાનારિદ ગુર્ણોને અંશથી હર્ણના�. ર્મતિત-જ્ઞાનવ�ર્ણીયારિદ,

ચકુ્ષદ�શ� નાવ�ર્ણીયારિદ વગે�ે.

દેશતિવ�તિતઃ સંસા�ના ભોગોનો અંશથી ત્યાગ ક�વો તે.

દેશતિવ�તિતધ� ઃ આંલિશક ચારિ�ત્રને સ્વીકા�ના�ા, શ્રાવક-શ્રાતિવકા, પાંચર્મા ગુર્ણIાનકવાળા.

દેશવ્યાપી ઃ શ�ી�ર્માત્રર્માં જ �હેના�, જૈનદશ� નકા� એર્મ જર્ણાવે છે કે આત્મા દેહર્માં જ

Page 30: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ર્માત્ર વ્યાપીને �હે છે, તે ન્યાયદશ� નારિદ આત્માને સ્વ� વ્યાપી ર્માને છે.

દેહાતીત ઃ દેહથી જુદો, શ�ી�થી ણિભન્ન, શ�ી�ર્માં �હેલો આ આત્મા શ�ી�થી ણિભન્ન દ્રવ્ય છે.

દેહાધ્યાસ ઃ શ�ી� ઉપ�ની ર્મર્મતા, શ�ી� ઉપ�ની રૂ્મછા� અતિત�ાગ.

દૈવલિસક પ્રતિત ઃ સવા�થી સાંજ સુધીર્માં લાગેલા પાપોનંુ સાંજે ક�ાતંુ પ્રતિતક્રર્મર્ણ, રિદવસ સંબંધી

પાપોની ક્ષર્માયાચના.

દૈવલિસકાતિતચા� : રિદવસ સંબંધી અતિતચા�ો, રિદવસર્માં થયેલી ભૂલો.

દો�તિનવા�ર્ણ ઃ દો�ોનંુ દૂ� ક�વંુ, તિનદો�� થવંુ.

દૌભા� ગ્ય ઃ દુષ્ટપાપકર્મો�ના ઉદયવાળંુ જીવન, સવ� ઠેકારે્ણ અપ્રીતિત પ્રાy થાય એવંુ જીવન.

દ્રવ્ય ઃ પદાથ� , દ્રવીભૂત થાય તે, નવા નવા પયા� યોને પારે્મ તે.

દ્રવ્યતિનકે્ષપ ઃ કોઈ પર્ણ વસ્તુના ભાવાન્ર્મક સ્વરૂપની આગળ પાછળની બન્ને અવIા,

ભાવાન્ર્મક સ્વરૂપની પૂવા� -પ� સ્થિIતિત.

દ્રવ્ય પ્રાર્ણ ઃ શ�ી�સંબંધી બાહ્ય પ્રાર્ણો, પાંચ ઈષિન્દ્રયો, શ્વાસોચ્છ્ વાસ,આયુષ્ય, ર્મન, વચન

અને કાયાનંુ બળ, એર્મ કુલ ૧૦ પ્રાર્ણો છે.

દ્રવ્ય કિહંસા ઃ અન્ય જીવોને ર્મા�ી નાખવા, પ્રાર્ણ�તિહત ક�વા, શ�ી�સંબધી દ્રવ્યપ્રાર્ણોનો

તિવયોગ ક�વો-ક�ાવવો, બીજાનંુ ર્મન દુ ખવવંુ.

દ્રવ્યાર્મિથંકનય ઃ દ્રવ્યને પ્રધાન ક�ીને વસ્તુના સ્વરૂપને સર્મજાવના�ી જે દ્રતિષ્ટ, વસ્તુના સ્થિI�

સ્વરૂપને પ્રધાનપરે્ણ જાર્ણના�ી જે દ્રતિષ્ટ તે.

દ્વાદશાંગી ઃ ગર્ણધ� ભગવંતોએ પ્રભુરુ્મખે દેશના સાંભળીને બનાવેલાં ૧૨ અંગો અથવા

૧૨ આગર્મો (શાસ્ત્રો) તે.

તિદ્વબ� ન્ધક ઃ જે આત્માઓનંુ ષિર્મથ્યાત્વ એવંુ નબળંુ છે કે જેઓ ષિર્મથ્યાત્વર્મોહનીયની ઉતૃ્કષ્ટ

૭૦ કોડાકોડીની સ્થિIતિત ફ`ત બે જ વખત બાંધવાના છે વધુ નહીં તેવા જીવો.

દ્વીપ-સરુ્મદ્ર ઃ જેની ચા�ે બાજુ પાર્ણી હોય તેની દ્વીપ-બેટ અને પાર્ણીનો ભંડા� તે સરુ્મદ્ર, જંબુદ્વીપ

અને લવર્ણસરુ્મદ્રરિદ.

ધજાદંડ ઃ રં્મરિદ� ઉપ� ચડાવાતો, ધજા લટકાવવા ર્માટેનો લાંબો દંડ તે ધજાદંડ.

ધનધાન્યપ્રર્માર્ણાતિતક્રર્મ : કડ નાર્ણાનંુ અને ધાન્યનંુ જે ર્માપ, તેનંુ ઉલ્લ્ઘન ક�વંુ, ધાયા� ક�તાં વધા�ે �ાખવંુ.

ધર્મ�ચક્રવતી� ઃ જે ચક્રવતી� ચક્ર�ત્ન વડે ભ�તારિદકે્ષત્રના છ ખંડને જીતે તેર્મ તીથ� ક� ભગવંતો

Page 31: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ધર્મ� વડે ચા�ે ગતિતનો અંત ક�ી ર્મોક્ષ પારે્મ છે તે, ધર્મ�ચક્રવતી�.

ધર્મ� �ાગ ઃ ધર્મ� ઉપ�નો જે સ્નેહ, ધર્મ� ઉપ�નો જે પ�ર્મસ્નેહ.

ધર્મ�ક્ષર્મા ઃ ક્ષર્મા �ાખવી એ આત્માનો ધર્મ� છે એર્મ સર્મજીને ક્રોધને દબાવવો, ક્રોધ ન ક�વો,

ક્ષર્મા. �ાખવી તે.

ધર્મા� નુષ્ઠાન ઃ ધર્મ� સંબંધી તિક્રયાતિવશે�; સાર્માષિયક, તિવનય, વૈયાવચ્ચ આરિદ.

ઘાતકી ખંડ ઃ લવર્ણસરુ્મદ્ર અને કાલોદષિધ સરુ્મદ્રની વચ્ચે આવેલો ચા�ચા� લાખ યોજનના

તિવસ્તા�વાળો, ઘંટીના પડના આકા�વાળો જે દ્વીપ તે.

ધા�ર્ણા ઃ ર્મતિતજ્ઞાનનો અંતિતર્મ ભેદ, તિનર્ણી�ત ક�ેલી વસ્તુને લાંબા સુધી યાદ �ાખવી તે,

આ ધા�ર્ણાના ૩ ભેદ છે. (૧) અતિવચ્યુતિત, (�) વાસના, (૩) સૃ્મતિત.

ધા�ર્ણાણિભગ્રહ ઃ ર્મનર્માં કોઈ પર્ણ જાતના ભોગોના ત્યાગનો પરિ�ર્ણાર્મ ક�ી તેના ર્માટે ક�ાતો

તિનયર્મ, અણિભગ્રહ.

ધાર્મિર્મકં સંસ્કા� પુરુ�ર્માં આવેલા ધર્મ�ર્મય સંસ્કા�ો, ધર્મ�ર્મય જીવન.

ધુર્મપ્રભા ના�કી પાંચર્મી ના�કી, રિ�ષ્ટા નાર્મની ના�કીનંુ બીજંુ નાર્મ.

ધૈય� ગુર્ણ ઃ ધી�જ નાર્મનો ગુર્ણતિવશે�, અતિતશય ધી�જપણંુ.

ધ્યાન ઃ ષિચત્તની એકાગ્રતા, ષિચત્તની સ્થિI�તા, કોઈ પર્ણ એક તિવ�યર્માં ર્મનનંુ પ�ોવાવંુ, આ

અથ� આત� -�ૌદ્ર-ધર્મ� ધ્યાન અને શુકલધ્યાનના બે પઠાર્માં લગાડવો. છેલ્લા બે

પાયાર્માં “આત્મપ્રદેશોની સ્થિI�તા” એવો અથ� ક�વો.

ધુ્રવ ઃ સ્થિI�, તિનત્ય, દ�ેક પદાથો�, ગુર્ણો, અને તેના પયા� યો પર્ણ દ્રવ્યાર્મિથંકનયથી

ધુ્રવ = સ્થિI� = અનારિદઅનંત છે.

ધુ્રવબંધી ઃ જે કર્મ� પ્રકૃતિતઓનો બંધ બીજા કર્મ�ગ્રંથ આરિદર્માં જે ગુર્ણઠાર્ણા સુધી કહ્યો છે

ત્યાં સુધી અવશ્ય બંધાય જ.

ધુ્રવસત્તા ઃ જે કર્મ� પ્રકૃતિતઓની સત્તા અનારિદ ષિર્મથ્યાન્વી જીવને સમ્યકત્વ પામ્યા પહેલાં

સદાકાળ હોય જ.

ધુ્રવોદયી ઃ જે કર્મ� પ્રકૃતિતઓનો ઉદય બીજા કર્મ�ગ્રંથ આરિદર્માં જ્યાં સુધી કહ્યો હોય ત્યાં સુધીનાં

સવ� ગુર્ણઠાર્ણાર્માં અવશ્ય હોય જ તે.

નંદનવન ઃ રે્મરુપવ� ત ઉપ� સર્મભૂતલાથી પાંચસો યોજનની ઊંચાઈએ પાંચસો યોજનના

Page 32: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ઘે�ાવાળંૃ સંુદ� વન.

નંદાવત� ઃ તિવલિશષ્ટ પ્રકા�નો સાષિથયો, જેર્માં આત્માનંુ સંસા�ર્માં ણિભન્ન ણિભન્ન �ીતે

પરિ�ભ્રર્મર્ણ સૂચવવાર્માં આવ્યંુ છે.

નંદીશ્વ�દ્વીપ ઃ જંબુદ્વીપથી આગળ ઘંટીના પડ જેવો ગોળાકા�ે આઠર્મો દ્વીપ, જેર્માં ૫૨ પવ�તો

અને ચૈત્યો છે.

નદીગોલ ઘોલ ન્યાય : પવ�તની પાસે વહેતી નદીર્માં ઉપ�થી પડેલા નાના નાના પથ્થ�ો નદીના વહેર્ણથી

તર્ણાતા છતા, આગળપાછળ અથડાયા છતા, જેર્મ સહજ �ીતે ગોળગોળ

થઈ જાય તે �ીતે સહજ પરે્ણ અનાયાસે જે વૈ�ાગ્ય આવે તે.

નપંુસકવેદઃ સ્ત્રી અને પુરુ� બન્નેની સાથે ભોગસુખની ઈચ્છા, અથવા શ�ી�ર્માં બન્ને

પ્રકા�ના લક્ષર્ણોનંુ હોવંુ.

નભIળ ઃ આકાશરં્મડળ, આકાશરૂપ Iળ.

નય ઃ દ્રતિષ્ટ, વસ્તુના સ્વરૂપને જાર્ણવાની ર્મનોવૃતિત, અનેક ધર્મા�ત્મક વસ્તુર્માં ઈત� ધર્મો�ના

અપલાપ તિવના દ્ વ્ય-કે્ષત્રારિદના કા�રે્ણ એક ધર્મ� ની પ્રધાનતા, વસ્તુતત્ત્વનો

સાપેક્ષપરે્ણ તિવચા�.

નયતિનપુર્ણઃ નયોના જ્ઞાનર્માં હોલિશયા�, નયોનંુ સૂક્ષ્ર્મ જ્ઞાન ધ�ાવના�.

નયતિનકે્ષપ ઃ વસ્તુને સર્મજવા ર્માટે ૭ નયો અને ૪ તિનકે્ષપાઓ.

નવકા�શી પચ્ચક્ખાર્ણ : સૂયો�દય પછી ૪૮ ષિર્મતિનટ બાદ ત્રર્ણ નવકા� ગર્ણીને જે પળાય, ત્યા� બાદ જ ભોજન

ક�ાય તે. (રૂ્મઠી વાળીને જે નવકા� રં્મત્ર ગર્ણાય છે તે નવકા�સીની અંદ� રુ્મટ્ ઠસીનંુ

પર્ણ પચ્ચક્ખાર્ણ સાથે હોય છે તેથી રૂ્મઠી વાળવાની હોય છે), (આ પચ્ચક્ખાર્ણ -

પાળવા ર્માટેના સંકેતતિવશે� છે).

નવ તિનષિધ ઃ ચક્રવતી�ના ભોગયોગ્ય નવ ભંડા�ો, જે વૈતાઢ્યપવ� ત પાસે પાતાળર્માં છે.

આગગાડીના ડબ્બા જેવા છે, પુણ્યોદયથી ચક્રવતી�ને ર્મળે છે.

નવ પદ ઃ અરિ�હંત - લિસદ્ધ - આચાય� - ઉપાધ્યાય - સાધુ - દશ� ન - જ્ઞાન - ચારિ�ત્ર અને તપ

આ આ�ાધવા યોગ્ય નવપદો.

નવ પદની ઓળી : આસો અને ચૈત્ર ર્માસના શુ`લપક્ષકાં સાતર્મથી પૂનર્મ સુધીની નવ રિદવસોની

આયંલિબલ ક�વાપૂવ� ક ક�ાતી નવ પદોની આ�ાધના, તે રૂપ પવ� તિવશે�.

Page 33: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

નવ પદની પૂજા : અરિ�હંતપ્રભુ આરિદ ઉપ�ો`ત નવે પદોના ગુર્ણોનંુ વર્ણ�ન સર્મજાવતી

પૂ. યશોતિવજયજી ર્મ. આરિદની બનાવેલી �ાગ�ાષિગર્ણીવાળી પૂજાઓ.

નાર્ણ ર્માંડવી ઃ નાર્ણ એટલે જ્ઞાન, જ્ઞાનની Iાપના ક�વી તે; ત્રર્ણ ગઢ અને સિસંહાસન ગોઠવી

તેર્માં પ્રભુજીની રૂ્મર્પિત ંIાતિપત ક�ી, જારે્ણ તેઓ જ્ઞાન પ્રકાશ ક�તા હોય તેવી

ભવ્ય �ચના, સર્મવસ�ર્ણનંુ અનુક�ર્ણ તે.

નાથવંુ ઃ દાબવંુ, ઈષિન્દ્રયોને નાથવી, એટલે કંટ્ર ોલર્માં �ાખવી.

નાર્મકર્મ� ઃ શ�ી�, અંગોપાંગ અને તે સંબંધી સાર્મગ્રી અપાવનારંુ જે કર્મ� , અઘાતી અને

ભવોપગ્રાહી આ કર્મ� છે.

તિન કાંલિક્ષત ઃ અન્ય ધર્મ� ની ઈચ્છા ન ક�વી, ચર્મત્કા�ોથી ન અંજાવંુ.

તિન શંક ઃ શંકા તિવનાનંુ, સંશયરિ�હત, સમ્યકત્વના આઠ આચા�ર્માંનો પ્રથર્મ આચા�.

તિન સ્પૃહતા ઃ સ્પૃહા, ર્મર્મતા, રૂ્મછા� �તિહત અવIા, તિનષ્પરિ�ગ્રહી દશા.

તિનકાષિચત કર્મ� ઃ સકલક�ર્ણોને અસાધ્ય ક�ાયેલંુ કર્મ� , સવ�થા ભોગ યોગ્ય કર્મ� .

તિનગોદ ઃ અનંત અનંત જીવોવાળી વનસ્પતિતકાયર્માંની એક અવIા, એક શ�ી�ર્માં જ્યાં

અનંત જીવો છે, તેના � (બે)ભેદ છે; બાદ�તિનગોદ અને સૂક્ષ્ર્મતિનગોદ.

તિનત્થા� પા�ગાહો : તર્મા�ો આ સંસા�ર્માંથી તિનસ્તા�-ઉદ્ધા� થાઓ.

તિનત્યાતિનત્ય ઃ સવ� પદાથો� ઉભયાત્મક છે, દ્રવ્યાર્મિથંક નયની અપેક્ષાએ તિનત્ય છે અને

પયા� યાર્મિથંક નયની અપેક્ષાએ અતિનત્ય છે. સવ� ભાવો ઉભયાત્મક છે.

તિનધલિત્તક�ર્ણ ઃ કમ્ર્મપયડી-આરિદ ગ્રંતોર્માં આવતંુ એક ક�ર્ણતિવશે�, જેર્માં કર્મ� એવી સ્થિIતિતર્માં રુ્મકાય

કે ઉદ્વત� ના અને અપવ� તના વસ્ના બીજંા કોઈ ક�ર્ણો લાગે નહી તે તિનધલિત્ત,

તેર્માં વપ�ાતંુ આત્મવીય� .

તિન�ંજન-તિન�ાકા� : જે પ�ર્માત્માને �ાગારિદ નથી અને શ�ી� પર્ણ નથી તે અથા� ત્ વીત�ાગ-સવ�જ્ઞ

અને અશ�ી�ી.

તિન�વદ્યકર્મ� ઃ જે કાર્મકાજર્માં કિહંસા - જૂઠ આરિદ દ્રવયોપાપો, અને �ાગ-દે્વ� આરિદ ભાવપાપો નથી

તેવાં કાર્મો.

તિન�ાકા�ોપયોગ : વસ્તુર્માં �હેલા સાર્માન્ય ધર્મ� ને જાર્ણાવવાળો જે ઉપયોગ, અથા� ત્ દશ� નોપયોગ.

તિન�ાલંબન ધ્યાન : જે ધ્યાનની એકાગ્રતાર્માં પ્રતિતર્મા આરિદ બાહ્ય આલંબનો ન હોય, કેવલ આત્માર્મા

Page 34: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

જ પ્રતિતર્મા આરિદ જેર્માં આલંબન છે એવી ઉત્કટ ધ્યાનદશા.

તિન�ાલંબન યોગ : બાહ્ય આલંબન તિન�પેક્ષ સમ્યગ્ જ્ઞાન-દશ� ન-ચારિ�ત્રરૂપ �ત્નત્રયીની સાથે આત્માનો

જે સંયોગ તે, સાધાનાકાલે જ્ઞાનારિદ ગુર્ણોની �ર્મર્ણતાર્મય આત્માનંુ થવંુ.

તિન�ાશંસ ભાવ : જે ધર્મ� કાય� ક�તાં ક�તાં સંસારિ�ક સુખોની વાંછાઓ નથી, કેવળ કર્મ�ક્ષયની જ બુલિદ્ધ

છે તે.

તિન�ીહ ભાવ ઃ સ્પૃહા તિવનાનો આત્મભાવ, સાંસારિ�ક પ્રલોભન તિવનાનો ભાવ.

તિનરુપક્રર્મી ઃ બાંધેલાં કર્મો� ઉપક્રર્મને યોગ્ય ન હોય તે.

તિનરુપભોગ ઃ જે શ�ી�થી સાંસારિ�ક સુખ - દુ ખો, આહા� -તિનહા�ારિદ ભોગો ભોગવી શકાતા નથી

તે કાર્મ�ર્ણશ�ી�. તત્ત્વાથ� સૂત્ર ‘તિનરુપયોગર્મન્ત્યર્્મ ’ સૂત્ર ૨-૪૫.

તિનરુપાષિધક સ્થિIતિત : જ્યાં પુદ્ ગર્ણ, કર્મ� કે શ�ી�ારિદની ઉપાષિધઓ નથી તે ર્મોક્ષાવIા.

તિનગ્ર�થ રુ્મતિન ઃ બાહ્યથી પરિ�ગ્રહ તિવનાના અને અભ્યંત�થી �ાગારિદ ર્મોહની ગાંઠ તિવનાના

જે સંસા�ના ત્યાગી, રુ્મતિન, ર્મહાત્મા.

તિનજ��ાતત્ત્વ ઃ પૂવ�બદ્ધકર્મો�નો બાહ્યઅભ્યંત� તપારિદ અને સ્વાધ્યાય આરિદ દ્રા�ા અંશે અંશે

ક્ષય ક�વો તે.

તિનજી�વ પદાથ� ઃ જેર્માંથી જીવ ર્મ�ી ગયો છે, ચાલ્યો ગયો છે તેવો પદાથ� .

તિનદો�� અવIા :જીવનર્માં કોઈ પર્ણ દો�ો ન લાગે તેવી અવIા.

તિનના� યક સ્થિIતિત : જે ગાર્મર્માં, સંઘર્માં, સર્માજર્માં, �ાષ્ટ્રર્માં કે દેશર્માં સંચાલક રુ્મખ્ય નાયક ન હોય

તેવી પરિ�સ્થિIતિત.

તિનવા�ર્ણ કલ્યાર્ણ : તીથ� ક� ભગવન્તો ર્મોકે્ષ પધા�ે તે પ્રસંગ.

તિનવા�ર્ણર્માગ� ઃ ર્મોકે્ષ જવાનો પ્રભુજીએ બતાવેલો �સ્તો (�ત્નત્રયી).

તિનર્પિવભંાજ્ય કાળ : જે કાળના બે ટુકડા ન કલ્પી શકાય તેવો અત્યન્ત સૂક્ષ્ર્મ કાળ, અથા� ત્ એક સર્મય.

તિનવ� દ ઃ સંસા�નાં સુખો ઉપ� તિત�સ્કા� કંટાળો, અપ્રીતિત ; સુખ એ જ દુ ખ છે, ભોગ એ જ �ોગ છે

આભ�ર્ણો ને ભા� છે એવી ષિચત્તની સ્થિIતિત; સમ્યકત્વનાં પાંચ લક્ષર્ણોર્માંનંુ ૧ લક્ષર્ણ છે.

તિનવૃલિત્તક�ર્ણ ઃ એક જ સર્મયવતી� જીવોના અધ્યવસાય Iાનોર્માં �હેલી ત�તર્મતા, �ટ્ Iાન પતિતત

અધ્યવસાયોનંુ હોવંુ,અધ્યવસાયોની ણિભન્નણિભન્નતા, આઠર્મા ગુર્ણIાનકનંુ આ બીજંુ નાર્મ છે.

તિન�ય નય ઃ વસ્તુની વાસ્તતિવક સ્થિIતિત સર્મજાવે, સહજ-સ્વભાવ રુ્મખ્ય ક�ે, આન્તરિ�ક જે સ્વરૂપ

Page 35: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

હોય તે, ઉપચા��તિહત અવIા, વસ્તુનંુ રૂ્મળ સ્વરૂપ.

તિનસગ� ઃ બાહ્ય તિનષિર્મત્તોની અપેક્ષા તિવના જે થાય તે, અભ્યંતક તિનષિર્મત્ત, (ક્ષયોપશર્મારિદ) તો

કા�ર્ણ હોય જ છે, તથાતિપ જ્યાં બાહ્ય કા�ર્ણો નથી ર્માટે તિનસગ� = સહજ,

તત્ત્વાથ� સૂત્ર. ૨-૩ સમ્યકત્વના બે ભેદર્માંનો આ એક ભેદ છે.

તિન�વ ઃ પ્રભુજીનાં વચનોને ઓળવના�, પ્રભુજીનાં સાપેક્ષ વચનોને છુપાવી એકાન્તે

ગ્રહર્ણ ક�ના�.

તિનકે્ષપ ઃ વસ્તુને સર્મજાવવાના �સ્તા, પ્રકા�ો, (ચા� તિનકે્ષપા).

નીચગોત્રકર્મ� ઃ જે કર્મ� આત્માને અસંસ્કા�ી કુળોર્માં લઈ જાય તે કર્મ� .

નીતિતર્મત્તા ઃ પ્રર્માણિર્ણકતા, સંસ્કારિ�તા, ન્યાયસંપન્નતા.

નીવી ઃ એક ટાઈર્મ ભોજન ક�વંુ, પ�ંતુ તિવગ�ાઈઓ ન વાપ�તાં તિવગ�ાઈઓના તિવકા�ો

હર્ણીને બનબવેલાં નીવીયાતાં ર્માત્ર લેવાં.

નૈગર્મનય ઃ ઉપચરિ�ત વસ્તુને જે ગ્રહર્ણ ક�ે તે ; આ �સ્તો અર્મદાવાદ જાય છે, વ�સાદ સોનંુ

વ�સાવે છે ;પ્રભુની રૂ્મર્પિત ંપર્ણ પ્રભુ છે ઈત્યારિદ આ�ોતિપત વસ્તુને પર્ણ વસ્તુ સ્વરૂપ

જર્ણાવે તે.

નૈવેધ ઃ પ્રભુજીની આગળ ત્યાગભાવનાની વૃલિદ્ધ ર્માટે તથા અર્ણાહા�ી અવIાની પ્રાતિy

ર્માટે ભસ્થિ`તભાવે સર્મર્પિપતં ક�ાતી ખાધ સાર્મગ્રી.

નૈ�ષિયક ઃ તિન�યદ્રતિષ્ટવાળંુ, તાષિત્ત્વક, ર્માર્મિર્મંક, યથાથ� સ્વરૂપ; જેર્મ ભર્મ�ો રુ્મખ્યપરે્ણ કાળો

હોવા છતાં પ વર્ણ�વાળો છે એર્મ કહેવંુ.

નોક�ાય (ર્મોહનીય) : જે સાક્ષાત્ ક�ાયરૂપી નથી, પ�ંતુ ક�ાયોને લાવે, ક�ાયોને પ્રે�ે, ક�ાયોને ર્મદદ ક�ે,

પ�ંપ�ાએ ક�ાયોનંુ જ કા�ર્ણ બને તે હાસ્ય, �તિત આરિદ છ ; અહીં નો શબ્દ

પ્રે�ર્ણારિદ અથ�ર્માં છે.

નોભવ્ય નોઅભવ્ય : ર્મોકે્ષ પહોંચી ગયેલા આત્માઓ હવે ભવ્ય પર્ણ નથી તેર્મજ અભવ્ય પર્ણ નથી,

કા�ર્ણ કે જ્યાં સુધી વસ્તુની પ્રાતિy ન થઈ હોય ત્યાં સુધી જ યોગ્યતાનો વ્યવહા�

થાય છે. એવી જ �ીતે નોસંજ્ઞી નોઅસંજ્ઞી અને નોચરિ�ત્તા નો અચરિ�ત્તા વગે�ે

શબ્દોના અથો� પર્ણ જાર્ણી લેવા.

ન્યગ્રોધ પરિ�રં્મડળ : છ સંIાનોર્માંનંુ બીજંુ સંIાન કે જેર્માં નાણિભથી ઉપ�ના અવયવો સપ્રર્માર્ણ હોય છે

Page 36: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

અને નીચેના અવયવો અપ્રર્માર્ણ હોય છે તે.

ન્યાયસંપન્ન દ્રવ્ય : શ્રાવકના ૩૫ ગુર્ણોર્માંનો પહેલો ગુર્ણ, ન્યાય-નીતિત અને પ્રર્માણિર્ણર્મતાથી રે્મળવેલંુ ધન.

ન્યાસાપહા� ઃ બીજા ર્માર્ણસોએ જર્મા રૂ્મકેલી થાપર્ણને પચાવી પાડવી, પાછી ન આપવી અને

તરે્મ આપી જ નથી એર્મ બોલવંુ તે.

પંચાંગપ્રણિર્ણપાત : બે ઢીંચર્ણ, બે હાથ, ર્મસ્તક એર્મ પાંચે અંગો નર્માવવાપૂવ� ક નર્મસ્કા� ક�વો તે.

પંચાચા� ઃ જ્ઞાનાચા�-દશ� નાચા� આરિદ પાંચ પ્રકા�ના આચા�ો.

પખ્ખી પ્રતિતક્રર્મર્ણ : પંદ� રિદવસે ક�ાતંુ ર્મોટંુ પ્રતિતક્રર્મર્ણ.

પચ્ચક્ખાર્ણ ઃ કોઈ વસ્તુનો તિનયર્મ લેવા ર્માટે બોલાતંુ સૂત્ર. નવકા�સી-પોરિ�સી આરિદ ર્માટેનાં સૂત્રો.

પજુસર્ણ ઃ ધર્મ� ની પુતિષ્ટ-વુલિદ્ધ ક�ના�ા પવ�ના રિદવસો.

પરિડર્મા ઃ શ્રાવક-શ્રાતિવકાની ધર્મ�ર્મય તિવલિશષ્ટ અવIા, શ્રાવકની અગ્યા� પરિડકાઓ,

સાધુના જીવનર્માં પર્ણ પરિડર્મા હોય છે.

પરિડલહેર્ણ ઃ વસ્ત્રો અને પ્રત્રા વગે�ે ઉપષિધને સવા� સાંજ બ�ાબ� જેાવી. પંુજવી અને પ્રર્માજ�વી તે.

પતિતતપાવન ઃ પડેલા આત્માઓને પતિવત્ર ક�ના�.

પદાનુસારિ�ર્ણી લષિબ્ધ : કોઈ પર્ણ શાસ્ત્રનંુ એક પદ ર્માત્ર ભર્ણવાથી આખંુ શાસ્ત્ર આવડી જાય તેવી

અપૂવ� જ્ઞાનની લષિબ્ધ.

પદ્માસન ઃ કર્મળના જેવંુ શ�ી�નંુ એક તિવલિશષ્ટ આસન.

પન્ન્યાસપદ ઃ સાધુ-ર્મહાત્માને ભગવતી આરિદ સૂત્રોના યોગવહનની તિક્રયા ક�ાવ્યા પછી

ક�ાતંુ તિવલિશષ્ટ પદા�ોપર્ણ, સાધુ-ર્મહાત્માઓની તિવલિશષ્ટ એક પદવી.

પ�દા�ા ઃ પ�ની સ્ત્રી, અન્યની સાથે તિવવાતિહત થયેલી સ્ત્રી.

પ�દા�ાતિવ�ર્મર્ણ વ્રત : શ્રાવકનાં ૧૨ વ્રતોર્માંના ચોથા વ્રતનો એ પ્રકા� કે જેર્માં પ�ની સાથે પ�રે્ણલી એવી

જે સ્ત્રી તેની સાથે સંસા�ભોગ ક�વાનો ત્યાગ ક�વો તે સ્વરૂપ વ્રત.

પ�પરિ�વાદ ઃ બીજાની કિનંદા-ટીકા-કૂથલી ક�વી, હલકંુ બોલવંુ, અઢા� પાપIાનકર્માંનંુ

સોળરંુ્મ પાપIાનક.

પ�ભાવદશા ઃ પુદ્ ગલ સંબંધીના સુખ-દુ ખર્માં આત્માની �તિત-અ�તિત, ક્રોધારિદ ક�ાયોનો

અને તિવ�ય વાસનાનો જે પરિ�ર્ણાર્મ તે.

પ�ર્મ તિવદુ�ી ઃ અતિતશય પંરિડત એવાં પૂ. સાધ્વીજી ર્મ. ર્મહાસતીજી અથવા શ્રાતિવકા.

Page 37: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

પ�ર્માણુ ઃ પ�ર્મ એવો અણુ, અતિતશય સૂક્ષ્ર્મ અણુ, જે અણુના કેવલીની દ્રતિષ્ટએ બે ભાગ ન

કલ્પાય, અતિતતિનર્પિવભંાજ્ય અણુ.

પ�રે્મષિષ્ઠ ઃ ઊંચાIાને લિબ�ાજર્માન,સવ� વ્યસ્થિ`તઓથી શે્રષ્ઠ, અરિ�હંત લિસદ્ધ આચાયા� રિદ પાંચ

પદે લિબ�ાજર્માન.

પ�લોકભય ઃ આવતા ભવર્માં દુ ખી- દરિ�દ્રી-�ોગી-થવાનો ભય.

પ�વશતા ઃ પ�ાધીનતા, બીજાની આધીનતા,આત્માનંુ કર્મ� ,શ�ી� અને પરિ�વ�ારિદને વશવતી�પણંુ.

પ�ાવત� ના ઃ પુન પુન સંભાળી જવંુ તે, સ્વાધ્યાયના પ ભેદર્માંનો ત્રીજેા ભેદ.

પ�ાવલંબી ઃ બીજાના જ આલંબનવાળંુ, જેર્માં બીજાનો જ આધા� �ાખવો પડે તે, પ�ાશ્રય,

પ�ાધીન, બીજાને આધીન.

પરિ�હાસ ધાર્મ ઃ ર્મશ્ક�ીનંુ પાત્ર, ર્મશ્ક�ીનંુ Iાન. (ભ`તાર્મ�ર્માં).

પ�ોક્ષ પ્રર્માર્ણ ઃ ચકુ્ષ�ારિદ પાંચ ઈષિન્દ્રયો અને ર્મનથી તથા ભર્ણાવના� ગુરુજી આરિદ પ�ના

આલંબનથી આત્માને જે જ્ઞાન થાય તે, અથા� ત્ ર્મતિતજ્ઞાન અને શુ્રતજ્ઞાન.

પય� કાસન ઃ શ�ી�નંુ એક આસનતિવશે�, પ્રભુજીની પ્રતિતર્મા જે આસનવાળી છે તે, જ્યાં

જર્મર્ણા પગનો અંગૂઠાવાળો ભાગ , ડાબા સાથળ ઉપ� �ખાય અને ડાબા

પગનો અંગૂઠાવાળો ભાગ જર્મર્ણા પગની સાથળ ઉપ� �ખાય તે.

પય� વસાન ઃ છેડો, અણિન્તર્મ ભાગ, રૃ્મતુ્ય.

પલ્યોપર્મ ઃ કૂવાની ઉપર્માવાળો કાળ, એક યોજન લાંબા-પહોળા અને ઊંડા કૂવાર્માં ર્માર્ણસના

સાત રિદવસર્માં ઊગેલા એકેક વાળના અસંખ્ય ટુકડા ક�ી, ભ�ી, સો સો વ��

એકેક વાળ કાઠવાથી જેટલો કાળ લાગે તેટલા કાળનંુ.

પ�ાનુપૂવી� ઃ ઊલટો ક્રર્મ, નવકા�રં્મત્રનાં પદો ઊલટી �ીતે બોલવાં તે.

પાંડુક વનઃ રે્મરુપવ� તના લિશખ� ઉપ�નંુ વન, જે ૧૦૦૦ યોજન લાંબુ -પહોળુ છે, જેર્માં

તીથ� ક� ભગવન્તોનો જન્ર્માણિભ�ેક થાય છે.

પાખંડી પુરુ�ો ઃ ર્માયાવી, કપટી, ઊલટ સૂલટ સર્મજાવવાર્માં બળવાળા.

પાઠભેદ ઃ જ્યાં સૂત્રોર્માં શ્લોકોર્માં શબ્દોની �ચના જુદી જુદી હોય તે.

પાઠશાળાઃ જ્યાં ધર્મ� નંુ જ્ઞાન ભર્ણાવાતંુ હોય તેવંુ Iાન.

પાદતિવહા�ી ઃ પગે ચાલના�, તિવહા� ક�ના�, વાહન તિવના ચાલના�.

Page 38: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

પાપાનુબંધી પાપ : જે કર્મ� ના ઉદયથી વત�ર્માન કાળે દુ ખી - દરિ�દ્રી હોય અને કિહંસા અને જૂઠ આરિદ તથા ક્રોધાદી-�ાગારિદ ક�ીને નવંુ પાપ બંધાતંુ હોય તે, પાપોને બાંંધે તેવંુ ઉરિદતપાપ.

પાપાનુબંધી પુણ્ય : જે કર્મો�ના ઉદયથી વત�ર્માન કાળે સુખ સૌભાગ્ય હોય પ�ંતુ કિહંસારિદ અને ક્રોધારિદ ક�ી

નવંુ પાપ બંધાતંુ હોય તે, પાપોનો બંધ ક�ાવે તેવંુ પુણ્ય, અનાય� દેશના ધનાઢય ર્મનુષ્યો

પા�સર્મણિર્ણ ઃ એક પ્રકા�નંુ �ત્ન ; જે લોખંડને અડાડવાથી લોખંડ સોનંુ થાય તે.

પારિ�ર્ણાષિર્મકીબુલિદ્ધ ઉંર્મ�ને દીધે અનુભવો થવાથી પ્રગટ થયેલી બુલિદ્ધ, વૃદ્ધ વડીલોર્માં અનુભવથી

આવેલી બૃલિદ્ધ.

પારિ�ષ્ઠાપતિનકા સષિર્મતિત : ર્મળ, રૂ્મત્ર, થંૂક આરિદ શા�ીરિ�ક રે્મલો જ્યાં નાખવાના હોય ત્યાંની ભૂષિર્મ બ�ાબ�

જેાવી, પંુજવી અને પ્રર્માજ�વી.

કિપંડપ્રકૃતિતઃ કર્મો�ની જે પ્રકૃતિતઓના પેટાભેદ થઈ શકતા હોય તે, જેર્મ કે નાર્મકર્મ�ર્માં ગતિત, જાતિત, શ�ી�નાર્મકર્મ� વગે�ે.

પીઢ ઃ અનુભવી, ઉંર્મ�થી તિવલિશષ્ટ પ્રભાવશાળી પુરુ�.

પુણ્યકર્મ� ઃ જે કર્મ� ઉદયર્માં આવ્યંુ છતંુ આત્માને સાંસારિ�ક સુખ-સગવડતા અને અનુકૂળતાઆપે તે.

પુણ્યાનુબંધી પાપ : જે પાપકર્મ� ઉદયર્માં આવ્યંુ છતંુ સાંસારિ�ક દુ ખ-પ્રતિતકૂળતા આપે પ�ંતુ તે વખતે

સર્મભાવ-ક્ષર્મા-ર્મોહ-તિવજય આરિદ ક�ાવવા દ્વા�ા ભાવપુણ્યનંુ કા�ર્ણ બને તે, જેર્મ કે

ચંડકોલિશક સપ� ની પ્રતિતબોધ પામ્યા પછીની કીડીઓના ચટકા સહન ક�વાવાળી સ્થિIતિત.

પુણ્યાનુબંધી પુણ્ય : જે પુણ્યકર્મ� ઉદયર્માં આવ્યંુ છતંુ સાંસારિ�ક સુખ-સગવડ હોવા છતાં પર્ણ તેર્માં આસસ્થિ`ત

ન હોય, તિનલ� પ દશા હોય, ત્યાગી થઈ આત્મકલ્યાર્ણ ક�વાની વૃલિત્ત તે, જેર્મ શાલિલભદ્રજી.

પુદ્ ગલ ઃ જેર્માં પુ�ર્ણ-ગલન થાય, પ�ર્માણુઓ આવે અને જાય, જડ દ્રવ્ય, તિનજી�વ દ્રવ્ય,

જેના સ્કંધ-દેશારિદ ચા� ભેદો છે.

પુદ્ ગલપ�ાવત� ન : અનંતકાળ, આ જગતર્માં �હેલી તર્માત વગ�ર્ણાઓનાં પુદ્ ગલોને ઔદારિ�ક શ�ી�ારિદ

રૂપે ગ્રહર્ણ ક�ીને રૂ્મકે તેર્માં જેટલો કાળ થાય તે, અથવા સર્મસ્ત લોકાકાશના પ્રદેશે

પ્રદેશે ક્રર્મશ રૃ્મતુ્ય પાર્મી સ્પશી�ને પૂ�ાં ક�ે તે, અથવા એક કાળચક્રના પ્રતિતસર્મયોર્માં

ક્રર્મશ ર્મ�ર્ણ પાર્મીને પૂર્ણ� ક�ે તે, અથવા �સબંધનાં સવ� અધ્યવસાયIાનોર્માં

ક્રર્મશ રૃ્મતુ્ય વડે સ્પશ� ક�ે તે.

પુદ્ ગલાનંદીજીવ : પુદ્ ગલના સુખોર્માં જ �ચ્યોપચ્યો �હેના�ો જીવ, સાંસારિ�ક ભૌતિતક સુખોર્માં જ

આનંદ ર્માનના�.

Page 39: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

પુદ્ ગલાસ્થિસ્તકાય : વર્ણ� -ગંધ-�સ-સ્પશ�વાળંુ જડરૂપી દ્રવ્યતિવશે�.

પુન�ાવત� ન ઃ એકની એક વસ્તુ ફ�ી ફ�ી ક�ી જવી તે, કંઠI ક�ેલંુ ફ�ી ફ�ી બોલી જવંુ તે,

તેનંુ જ નાર્મ પુન�ાવૃલિત્ત પર્ણ છે.

પુરિ�ર્મટ્ ઠ ઃ પચ્ચક્ખાર્ણતિવશે�, સૂયો�દય અને સૂયા� સ્ત વચ્ચેનો અધો� ભાગ ગયા પછી ત્રર્ણ

નવકા� ગર્ણી ભોજન લેવંુ તે.

પુરુ�વેદ ઃ પુરુ�ના જીવને સ્ત્રી સાથેના સંભોગસુખની જે ઈચ્છા તે.

પુષ્ક�વ� દ્વીપ ઃ અઢી દ્વીપર્માંનો ત્રીજેા દ્વીપ, જે ઘંટીના પડની જેર્મ જંબૂદ્વીપારિદને વીંટાયેલો છે,

જેના અધ�ભાગર્માં ર્મનુષ્યો છે તે.

પુષ્પદંત ઃ ફૂલની કળી જેવા દાંત છે જેના તે, સુતિવષિધનાથ પ્રભુનંુ આ બીજંુ નાર્મ છે.

(લોગસ્સર્માં આવે છે).

પૂજ્યપાદ ઃ પૂજનીય છે પગ જેના એવા આચાય� .

પૂર્ણ� સર્મપ�ર્ણભાવ :પોતાના આત્માને દેવ અથવા ગુરુજીના ચ�રે્ણ સ્પૂર્ણ�પરે્ણ સર્મર્પિપતં ક�ી દેવો તે,

અલ્પ પર્ણ પોતાનંુ ડહાપર્ણ ન ક�તાં તેઓની આજ્ઞા અનુસા�ે જ જીવવંુ, સંપૂર્ણ�

પરે્ણ તેઓએ બતાવેલી રિદશાને વફાદા�પરે્ણ વત� વંુ,.

પૂવ� ક્રોડ વ�� ઃ ચોયા� સી લાખને ચોયા�સી લાખે ગુર્ણવાથી જે આવે તે ૧ પૂવ� , ૮૪,૦૦,૦૦૦ ,

૮૪,૦૦,૦૦ = ૭૦૫૬,૦૦,૦૦,૦૦૦,૦૦૦ આટલા વ�ો�નંુ જે ૧ પૂવ� થાય તેવાં

એક ક્રોડ પૂવો�, “૭૦૫૬” ઉપ� ૧૦ ઠ ૭ = ૧૭ શૂન્ય

પૂવ�ધ� ઃ ચૌદ પૂવો� ભરે્ણલા ર્મહારૃ્મતિન, દ્રતિષ્ટવાદના જાર્ણકા�.

પૂવા� ચાય� તિવ�ષિચત : પૂવ� ભૂતકાળર્માં થઈ ગયેલા શ્રી ભદ્રબાહુસ્વાર્મી, શ્રી ઉર્માસ્વાતિતજી, શ્રી લિસદ્ધસેનજી,

શ્રી લિજનભદ્રગણિર્ણજી, શ્રી હરિ�ભદ્રસૂરિ�જી, શ્રી હેર્મચંદ્રાચાય�જી આરિદ આચાય� નાં

બનાવેલા શાસ્ત્રો.

પૂવા� પ� પયા� ય ઃ દ્રવ્યનંુ આગળ-પાછળ થયેલંુ અને થવાવાળંુ જે પરિ�ર્ણર્મન, જેર્મકે સોનાનાં

કડુ-કંુડળ આરિદ પયા� યો.

પૃચ્છના ઃ ગુરુજી પાસે વાચના લીધા પછી તેર્માં જે શંકા થાય તે તિવનયભાવે પૂછવી,

સ્વાધ્યાયના પ ભેદોર્માંનો બીજેા ભેદ.

પૃથ્વીકાય ઃ ર્માટીરૂપે કાયા છે જેની તેવા જીવો, અથવા ર્માટીના જીવો ર્માટી-પથ્થ�-કાંક�ા-

Page 40: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

�ેતી. ધાતુઓ વગે�ે કક� શ સ્પશ�વાળા.

પૈશુન્ય ઃ ચાડી ખાવી, ચાડીચૂગલી ક�વી, ચૌદરંુ્મ પાપIાનક.

પોરિ�લિસપચ્ચક્ખાર્ણ : પુરુ�ના શ�ી�પ્રર્મારે્ણ સૂય� ની છાયા પડે ત્યા�ે નવકા� ગર્ણીને જે પળાય તે,

પ્રાય સૂયો�દય પછી ૩ાા કલાક બાદ.

પૌદ્ ગલિલક સુખ : પાંચ ઈષિન્દ્રયોના તિવ�યનંુ સાંસારિ�ક ભોગસુખ.

પૌ�ધવ્રત ઃ ધર્મ� ની પુતિષ્ટ ક�ે તે પૌ�ઘ,ચોવીસ કલાક સાંસારિ�ક સંબંધ છોડી, સાવધયોગનાત્યાગ

વાળંુ સાધુ જેવંુ જીવન, શ્રાવકનાં બા� વ્રતોર્માંનંુ ૧ વ્રત, ચા� લિશક્ષાવ્રતોર્માનંુ ૧ વ્રત.

પ્રકૃતિતબંધઃ પ્રતિતસર્મયે બંધાતાં કર્મો�ર્માં જુદા જુદા સ્વભાવો નક્કી ક�વા તે, જ્ઞાનાવ�કત્વ

આરિદનો બંધ ક�વો તે.

પ્રચલાપ્રચલા ઃ ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે.

પ્રણિર્ણપાત ઃ નર્મસ્કા�, પ્રર્ણાર્મ ક�વો તે, પગે પડવંુ તે.

પ્રત� ઃ ના�કી અને દેવોને �હેવા ર્માટેના આવા સોના ર્મજલા. (ર્માળ).

પ્રતિતક્રર્મર્ણઃ ક�ેલાં પાપોની આલોચના ક�વી, ષિર્મચ્છર્મષિર્મ દુક્કડં ર્માગવંુ.

પ્રતિતક્રર્મર્ણાવશ્યક : સવા� સાંજે તિનયત ક�વા લાયક, તથા પંદ� રિદવસે, ચા� ર્મતિહને અને બા�

ર્મતિહને તિવશે�પરે્ણ ક�વા લાયક.

પ્રતિતભાસંપન્ન ઃ તેજસ્વી ર્માર્ણસ, ઓજસ્વી, જે સત્ય �જૂ ક�ી શકે, કોઈનાથી ખોટી �ીતે ડ�ે

નહીં તિવ�ોધીઓ પર્ણ દબાઈ જાય તે.

પ્રતિતવાસુદેવ ઃ જે ત્રર્ણ ખંડનો અષિધતિપત (સ્વાર્મી) હોય, વાસુદેવનો તિવ�ોધી, વાસુદેવના હાથે જ ર્મ�ે

તે, જેર્મ કે �ાવર્ણ.

પ્રતિતષ્ઠાર્મહોત્સવ : પ્રભુજીની રૂ્મર્પિતરં્માં પ્રભુત્વનંુ અંજન આંજ્યા પછી અથા� ત્ (અંજનશલાકા કયા� પછી)

રં્મરિદ�ર્માં પ્રભુજીની Iાપના ક�વી તે, પ્રતિતષ્ઠા અને તેના તિનષિર્મત્તે ક�ાયેલ ર્મહોત્સવ.

પ્રતિતજ્ઞા ભંગ ઃ ક�ેલી પ્રતિતજ્ઞા ભાંગવી, લીધેલ પ્રતિતજ્ઞાથી ચલિલત થવંુ તે, ન્યાયશાસ્ત્રર્માં આવતંુ

એક પ્રકા�નંુ તિનગ્રહIાન.

પ્રતીક ઃ તિનશાની, ષિચ�, સિલંગ, વસ્તુને ઓળખવાની તિનશાની.

પ્રત્યાહા� ઃ યોગનાં આઠ અંગોર્માંનંુ એક અંગ, ઈષિન્દ્રયોનો અસંયર્મ �ોકવો.

પ�દેશ બંધ ઃ પ્રતિતસર્મયે ર્મન, વચન, કાયાના યોગને અનુસા�ે દલિલકોનંુ બંધાવંુ.

Page 41: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

પ્રદેશોદય ઃ તીવ્ર કર્મો�ને હળવા �સવાળાં ક�ી સજાતીય એવી પ� પ્રકૃતિતર્માં સંક્રર્માવીને

પ�રૂપે ભોગવવાં તે.

પ્રભાવક ઃ પ્રભાવ વધા�ના�, જૈનશાસનની શોભા વધા�ના�ા, સમ્ય`ત્વની સડસઠ

બોલની સજ્ઝાયર્માં આવતા આઠ પ્રભાવક.

પ્રર્મત્તસંયત ઃ સવ� તિવ�તિત સંયર્મ આવતા છતાં જીવન પ્રર્માદવશ હોય તે, છઠ્ઠું ગુર્ણIાનક,

પ્રર્માદયુ`ત સંયર્મ.

પ્રર્માદ ઃ ર્મોહને આધીન થવંુ તે, કર્મ� બંધનો એક હેતંુ.

પ્રર્મોદભાવના ઃ આપર્ણાથી જે જે જીવો ગુર્ણાષિધક છે. અષિધક તિવકલિસતાવIાવાળા છે. તેઓને

જેાઈને પ્રસન્ન થવંુ, હર્મિ�તં થવંુ.

પ્રવચન ઃ પ્રકૃષ્ટ વચન, સવો�ત્તર્મ વચન, વીત�ાગ પ્રભુનંુ વચન, જૈનશાસન, દ્વાદશાંગી.

પ્રવચનર્માતા ઃ પાંચ લિસર્મતિત અને ત્રર્ણ ગુતિy એ આઠ પ્રવચનર્માતા કહેવાય છે કા�ર્ણકે

તેનાથી આત્મધર્મ� રૂપ પુત્રનો જન્ર્મ થાય છે

પ્રશસ્ત ક�ાય ઃ જેા કે ક�ાયો સંસા�વધ� ક હોવાથી તિન�યથી અપ્રશસ્ત જ છે તથાતિપ જયા�ે ગુર્ણોની

�ક્ષા કે ગુર્ણોની વૃલિદ્ધ પૂ�તો તેનો આશ્રય ક�ાયો હોય તો તે વ્યવહા�થી (ઉપચા�થી) પ્રશસ્ત છે.

પ્રજ્ઞાપનીય ઃ સર્મજાવવા યોગ્ય, ગુરુજી સર્મજાવે તે પ્રર્મારે્ણ સર્મજવાની જેની ર્મનોવૃતિત છે તે,

સ�ળતાસ્વભાવી, યોગ્યતાવાળો જીવ.

પ્રાર્ણાતિતપાત ઃ પ� પ્રાર્ણીના પ્રાર્ણો હર્ણવા, જીવઘાત ક�વો, બીજાને ર્મા�ી નાખવા, અઢા�

પાપIાનકર્માનંુ પહેલંુ.

પ્રાર્ણાતિતપાતિતકી તિક્રયા : અન્ય જીવોની જેર્માં કિહંસા થાય તેવી આ�ંભસર્મા�ંભવાળી તિક્રયા, ૨૫ તિક્રયાર્માંની

પાંચર્મી તિક્રયા.

પ્રાથષિર્મક ભૂષિર્મકા : શરૂઆતની અવIા, બાળજીવો, જેનો હજુ વધા�ે તિવકાસ થયો નથી તેવા જીવો.

પ્રાપ્ય ઃ રે્મળવવા યોગ્ય, તેને જ પ્રાyવ્ય પર્ણ કહેવાય છે.

પ્રેષ્યગર્ણ ઃ આપરે્ણ જેનંુ પો�ર્ણ ક�વાનંુ છે એવા નોક�-ચાક�ોનો સરૂ્મહ, પાલવા યોગ્યનો સરુ્મદાય.

ફર્ણીઘ� ઃ નાગ, સપ� .

ફલતિનષ્પાદક ઃ ફળ ઉત્પન્ન ક�ના�, અવશ્ય ફળ આપના�.

ફલોપધાયક ઃ જે બીજર્માંથી અવશ્ય ફળ આપે જ એવંુ બીજ.

Page 42: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

બદ્ધાયુ ઃ પ�ભવનંુ આયુષ્ય જે જીવે બાંધી ધંુ છે તે.

બન્ધ ઃ આત્મા સાથે કર્મ� નંુ બંધાવંુ.

બન્ધન ઃ અટકાયત, પ્રતિતબંધ ક�ના�, �ોકના�.

બન્ધ Iાનક ઃ એકજીવ એકીસાથે જ્ઞાનાવ�ર્ણીયારિદ એકેક કર્મ� ની કેટલી કેટલી પ્રકૃતિતઓ બાંધે તે.

બન્ધ સ્વાષિર્મત્વ : ત્રીજા કર્મ�ગ્રંથનંુ નાર્મ, ન�કગતિત આરિદ ૬૨ ર્માગ�ર્ણાઓર્માં કઈ કઈ ર્માગ�ર્ણાર્માં

વત�તો જીવ કેટલાં કેટલાં કર્મ� બાંધે?

બહુધા ઃ ઘણંુ ક�ીને, પ્રાય , બહુ પ્રકા�ે, અનેક �ીતે.

બાદ� ઃ એક જીવનંુ શ�ી�, અથવા અનેક જીવોનાં અનેક શ�ી�ો ભેગાં થયાં છતાં જે

ચકુ્ષથી દેખી શકાય તે, એવી �ીતે ચકુ્ષથી દેખી શકાય તેવા પુદ્ ગલસ્કંધો.

બાદ�પયા� yા ઃ જે જીવોનાં શ�ી�ો ચકુ્ષગો�ચ� છે અને પોતાના ભવને યોગ્ય - ૪/૫/૬ પયા� તિyઓ

જેરે્ણ પૂ�ી ક�ી છે અથવા પૂ�ી ક�વા સર્મથ� છે તે.

બાદ� એકેષિન્દ્રય ઃ સ્પશ� ના એક જ ઈષિન્દ્રય જેને ર્મળી છે. તેવા Iાવ� જીવોર્માં જે ચકુ્ષથી ગોચ� થાય

તેવા શ�ી�વાળા.

બા� પ�� દા ઃ ભગવાનના સર્મવસ�ર્ણ વખતે નીચે રુ્મજબ ૧૨ જાતના જીવોનો સરૂ્મહ વ્યાખ્યાન

સાંભળના� હોય છે. (૧) ભવનપતિત,(૨) વ્યંત�,(૩) જ્યોતિત�ક, (૪) વૈર્માતિનક દેવો,

(૫ થી ૮) આ ચા�ે દેવોની દેવીઓ, (૯) સાધુ (૧૦) સાધ્વી, (૧૧) શ્રાવક (૧૨) શ્રાતિવકા.

બાલતપ ઃ અજ્ઞાનતાથી તિવવેક તિવના ક�ાતો તપ, જેર્મ કે પંચાષિ¤ તપ , અષિ¤પ્રવેશ, જલ

પ્રવેશ, પવ�ત ઉપ�થી પડતંુ રૂ્મકવંુ વગે�ે.

બાહ્ય તપ ઃ ઉપવાસ ક�વો, ઓછંુ ભોજન ક�વંુ વગે�ે છ પ્રકા�ના તપ, જે તપ શ�ી�ને

તપાવે, બહા�ના લોકો જેાઈ શકે તે.

બાહ્ય તિનષિર્મત્ત :સમ્યકત્ત્વારિદ ગુર્ણો પાર્મવાર્માં સહાયક થના� બહા�નાં કા�ર્ણો, જેર્મ કે રૂ્મર્પિત ં

ગુરુજી, સર્મજાવના�, કે વડીલો વગે�ે.

લિબનજરૂ�ી પાપ : જેની જરૂરિ�યાત નથી એવંુ પાપ, જેર્મ કે નાટક - લિસનેર્મા જેાવાં.

બુદ્ધબોષિધત ઃ જે જ્ઞાની ર્મહાત્માઓ પ્રતિતબોધ પારે્મલા છે. તેઓની પાસે ઉપદેશ સાંભળવાથી

જે પ્રતિતબોધ પારે્મ તે.

બેઈષિન્દ્રય ઃ જેના શ�ી�ર્માં સ્પશ� ના અને �સના એર્મ બે ઈષિન્દ્રયો છે તે, શંખ-કોડાં-અલિળસયાં વગે�ે.

Page 43: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

બે ઘડી કાલ ઃ ૪૮ ષિર્મતિનટનો સર્મય, ૨૪ ષિર્મતિનટની ૧ ઘડી.

બોષિધ બીજ ઃ સમ્ય`ત્વરૂપી ર્મોક્ષનંુ અવન્ધ્યકા�ર્ણ, અવશ્યફળ આપે જ તેવંુ જે કા�ર્ણ તે.

બોષિધસત્ત્વ ઃ બૌદ્ધદશ� નર્માં “સમ્યગ્દ્રતિષ્ટ જીવ” ર્માટે પ્રલિસદ્ધ પારિ�ભાષિ�ક આ શબ્દ છે.

ર્મોક્ષનંુ સાચંુ કા�ર્ણ જે તત્ત્વબોધ અને તેની રુષિચ જે આત્માને પ્રાy થઈ છે તે જીવ.

બ્રહ્મચય� ઃ સંસા�ના ભોગોનો ત્યાગ, આત્મ સ્વભાવર્માં વત�ન, જ્ઞાનારિદ ગુર્ણોર્માં જ લીન થવંુ તે.

બ્રહ્મલોક ઃ વૈર્માતિનક દેવોર્માં પાંચર્મો દેવલોક.

બ્રહ્મહત્યા ઃ બ્રાહ્મર્ણની કિહંસા ક�વી, બ્રાહ્મર્ણોને દુ ખ આપવંુ તે.

ભસ્થિ`તભાવ ઃ પ્રભુ પ્રતે્યની ભસ્થિ`ત ક�વાનો હૃદયર્માં �હેલો ભાવ.

ભસ્થિ`તયોગ ઃ પ્રભુની ભસ્થિ`ત ક�વી એ પર્ણ આત્માને ર્મોક્ષની સાથે જેાડના� હોવાથી પ્રથષિર્મક

કક્ષાએ યોગ કહેવાય છે.

ભટ્ટા�ક ઃ રિદગંબ� સંપ્રદાયને ર્માન્ય ન¤ સાધુઅવIા સ્વીકા�તાં પૂવ� કુ્ષલ્લ્કાવIા અને

તેની પૂવ� ની અવIાતિવશે� કે જેઓ લાલવસ્ત્રધા�ી હોય છે.

ભદ્ર શાલવન ઃ રે્મરુપવ� તની તળેટીર્માં આવેલંુ એક સંુદ� વન.

ભ�તકે્ષત્ર ઃ જંબૂદ્વીપર્માં દલિક્ષર્ણ-ભાગર્માં આવેલંુ બીજના ચંદ્રર્માના આકા�ે ૫૨૬, ૬/૧૯ યોજન

ઉત્ત�-દલિક્ષર્ણ લાંબંુ એક કે્ષત્ર. પૂવ� -પણિ�ર્મ અતિનયત લાંબંુ, તે જ �ીતે ઘાતકીખંડ

અને પુષ્ક�વ�દ્વીપર્માં પર્ણ ૨ + ૨ ભ�તકે્ષત્રો છે.

ભવચક્ર ઃ સંસા�રૂપી ચક્ર, જન્ર્મ જન્ર્મર્માં ફ�વા-ભગકવાપણંુ.

ભવનપતિતદેવ ઃ ચા� તિનકાયના દેવોર્માંની પ્રથર્મ તિનકાય, જેના અસુ�કુર્મા� આરિદ ૧૦ ભેદો છે.

ભવતિનવ� દ ઃ સંસા� ઉપ�થી કંટાળો, સંસા�સુખની લિબન�લિસકતા.

ભવપરિ�પાક ઃ ભવોનંુ પાકી જવંુ, ર્મોક્ષ ર્માટેની યોગ્યતા પાકવી.

ભવભીરુ આત્મા : સંસા�ના (સુખ- દુ ખર્મય) ભાવોથી ડ�ના�ો આત્મા.

ભવાણિભનંદી ઃ સંસા�ના ભૌતિતક સુખર્માં જ ઘર્ણો આનંદ ર્માનના�.

ભતિવતવ્યતા ઃ તિનયતિત, ભાતિવર્માં તિનષિશ્ભત થનારંુ, દ્રવ્યના કેવલજ્ઞાનીની દ્રતિષ્ટએ થના�ા પયા� યો.

ભવ્યાતિતભવ્ય ઃ સંુદ�ર્માં ઘણંુ સંુદ�, અતિતશય સંુદ�.

ભાટકર્મ� ઃ ગાડી, ગાડાં, �થ વગે�ે વાહનો ભાડે આપવાં, ભાડાથી ચલાવવાં, પંદ� કર્મા� દાનર્માનંુ

એક કર્મ� દાન.

Page 44: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ભાટ ચા�ર્ણ ઃ પ્રશંસા ક�ના�ા, ગુર્ણાવલિલ ગાના�ા, વધુ પડતાં તિવશે�ર્ણો વાપ�ી સારંુ સારંુ

જે બોલના�ા.

ભાર્ણ ઃ સૂય� , �તિવ, તેજપંુજ.

ભારં્મડળ ઃ પ્રભુજીની રુ્મખરુ્મદ્રાની પાછળ �ખાતંુ એક તેજના સરૂ્મહાત્મક ચક્ર, જે

પ્રભુજીના રુ્મખના તેજને આક�ી� લે છે.

ભા�તી ઃ સ�સ્વતી, વાર્ણી, વાર્ણીની દેવી, પ્રવચન.

ભા�ા�ોપર્ણ ઃ બીજા જીવ ઉપ� ભા�નંુ આ�ોપર્ણ ક�વંુ, ભા� નાખવો.

ભાવ ઃ હૈયાના પરિ�ર્ણાર્મ, અંદ�ના તિવચા�ો તથા કર્મ� ના ઉપશર્મ ક્ષયોપશર્મ-ક્ષય ઉપશર્મ -

આરિદથી આવેલંુ સ્વરૂપ તથા વસ્તુનંુ સહજસ્વરૂપ (જેને પારિ�ર્ણાષિર્મકભાવ કહેવાય છે).

ભાવતિનકે્ષપ ઃ વસ્તુની વાસ્તતિવક યથાથ� પરિ�સ્થિIતિત, જેર્મ કે તીથ� ક� ભગવાનની કેવલી અવIા

હોય ત્યા�ે તેઓને તીથ� ક� કહેવા તે.

ભાવ પાપઃ ચા� ઘાતીકર્મો�નો ઉદય, તિવશે�ે ર્મોહનીય કર્મ� નો ઉદય,અજ્ઞાનતા, ક્રોધ, ર્માન,

ર્માયા, લોભ, �ાગ, દે્વ� આરિદ.

ભાવ પુણ્ય ઃ ચા� ઘાતીક્રર્મો�નો ક્ષયોપશર્મ, તિવશે�ે ર્મોહનીયનો ક્ષયોપશર્મ. સમ્યગ્ જ્ઞાન,

ક્ષર્મા, નમ્રતા, સ�ળતા, સંતો�, તિવનય, શીયળ આરિદ.

ભાવ પૂજા ઃ આત્માના ઉચ્ચતર્મ પરિ�ર્ણાર્મોપૂવ� ક પ્રભુજીને નર્મસ્કા� આરિદ પૂજા ક�વી તે,

અથવા ક�ાયોનંુ અતિતશય દર્મન.

ભાવ પ્રાર્ણ ઃ જ્ઞાન-દશ� ન-ચારિ�ત્ર-વીય� આરિદ આત્માના ગુર્ણો.

ભાવ કિહંસા ઃ બીજાનંુ ખ�ાબ ક�વાના અથવા કિહંસા ક�વાના પરિ�ર્ણાર્મ ક�વા, ર્મનર્માં

ક�ાયોનો આવેશ, ક�ાયોની તીવ્રતા.

ભાતિવ ભાવ ઃ ભાતિવર્માં કેવલજ્ઞાની ભગવાનની દ્રતિષ્ટએ જે ભાવો બનવાના તિનયત છે તે,

(ભાતિવર્માં તિનયત થના�ા).

ભાવેષિન્દ્રયઃ ર્મતિત-શુ્રતજ્ઞાનાવ�ર્ણીય કર્મ� ના ક્ષયોપશર્મથી આત્માર્માં પ્રાy થયેલી

(ઈષિન્દ્રયો દ્વા�ા) તિવ�ય જાર્ણવાની શસ્થિ`ત.

ભા�ાસષિર્મતિત ઃ તિપ્રય, તિહતકા�ક, સત્ય વચન બોલવંુ અને તે પર્ણ પરિ�ષિર્મત-પ્રર્માર્ણસ� જ બોલવંુ.

ભાષ્ય ઃ સૂત્રકષિથત અથ� જેર્માં સ્પષ્ટ કયો� હોય તે, સૂત્રર્માં કહેલા સંલિક્ષy અથ� ને જેર્માં

Page 45: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

તિવસ્તા�થી સર્મજાવ્યો હોય તે, જેર્મ કે તત્ત્વાથ� ભાષ્ય, તિવશે�ાવશ્યક ભાષ્ય વગે�ે.

ભુજપરિ�સપ� ઃ જે પ્રાર્ણીઓ હાથથી ચાલે તે, જેના હાથ બેઠેલી અવIાર્માં ભોજનારિદ ર્માટે

અને ચાલવાની અવIાર્માં પગ ર્માટે કાર્મ આવે તે, વાંદ�ા, ણિખસકોલી વગે�ે.

ભૂચ� ઃ પૃથ્વી ઉપ� ચાલના�ા જીવો, ર્મનુષ્ય - પશુ વગે�ે.

ભૂતપંચક ઃ પાંચ ભૂતો, પૃથ્વી-પાર્ણી-તેજ-વાયુ અને આકાશ.

ભૂષિર્મશયન ઃ પૃથ્વી ઉપ� ઊંઘવંુ, ગાદી - ગાદલાં ન �ાખતાં નીચે શયન ક�વંુ.

ભેદાભેદ ઃ કોઈ પર્ણ બે વસ્તુઓ વચ્ચે અપેક્ષાએ ભેદ અને અપેક્ષાએ અભેદ; જેર્મ કે પશુ

અને ર્મનુષ્યપરે્ણ ભેદ અને પંચેષિન્દ્રયપરે્ણ અભેદ.

ભોગોપભોગ ઃ એક વા� ભોગવાય તે ભોગ અને વા�ંવા� ભોગવાય તે ઉપભોગ, તે બન્નેનંુ સાથે

વત� વંુ તે ભોગોપભોગ.

ભૌતિતક દ્રતિષ્ટ ઃ સંસા�સુખ એ જ સા� છે, રે્મળવવા યોગ્ય છે એવી દ્રતિષ્ટ.

ભ્રર્મ� વૃલિત્ત ઃ ભર્મ�ાની જેર્મ, સાધુસંતોનો આહા� ભર્મ�ાની જેર્મ હોય છે. જેર્મ ભર્મ�ો જુદાં

જુદાં ફૂલોર્માંથી �સ ચૂસે પ�ંતુ કોઈ ફૂલનો તિવનાશ ન ક�ે, તેર્મ સાધુ સંતો જુદાં

જુદાં ઘ�ોથી અલ્પ અલ્પ આહા� લે, કોઈને પર્ણ દુ ખ ન આપે.

ભ્રષ્ટ ઃ નાશ પારે્મલ, ખોવાયેલ, ર્માગ� થી ભૂલો પડેલ હોય તે.

ભ્રાણિન્ત થવી ઃ સા�ર્માં અસા� બુલિદ્ધ થવી, અજ્ઞાનદશા.

રં્મગળ ઃ સુખ આપના�, આત્માને ધર્મ�ર્માં જેાડે તે, ર્મને આ સંસા�થી જે ગાળે

(પેલે પા� ઉતા�ે) તે રં્મગળ.

રં્મગલસૂત્ર ઃ રં્મગળ ક�નારંુ પતિવત્ર સૂત્ર અથવા કંઠર્માં પહે�ાતંુ અને વ્યવહા�થી રં્મગલર્મય

એવંુ આભૂ�ર્ણ.

રં્મડલ ઃ ર્માંડલંુ, ગોળાકા�ે �હેલંુ ચક્ર, જંબૂદ્વીપર્માં સૂય� -ચંદ્રારિદને ફ�વાનાં ર્માંડલાં સૂય� ના

૧૮૩, અને ચંદ્રના ૧૫ રં્મડલ.

રં્મડલકે્ષત્ર ઃ ર્માંડલાનંુ કે્ષત્ર, સૂય� -ચંદ્રને ફ�વાર્માં �ોકાયેલુ કે્ષત્ર, ઉપ� કહેલા ર્માંડલાંનંુ

૫૧૦, ૪૮/૬૧ ચા�કે્ષત્ર.

રં્મથન ઃ વલોવવંુ, રં્મથન ક�વંુ જેા�જેા�થી ગોળગોળ ફે�વવંુ.

ર્મ¤તા ઃ એકાકા�, ઓતપ્રોત, તન્ર્મયતા.

Page 46: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ર્મઘાના�કી ઃ સાત ના�કીર્માંની ૧ ના�કી, છઠ્ઠી ના�કી.

ર્મતિતકલ્પના ઃ પોતાની બુલિદ્ધ પ્રર્મારે્ણ વસ્તુની કલ્પના ક�વી તે.

ર્મતિતતિવભ્રર્મ ઃ ઊલટી બુલિદ્ધ થવી તે, ર્મતિતર્માં ખોટી વાત ઘૂસી જવી.

ર્મત્સ્ય ગલાગલ ન્યાય : નાના ર્માછલાને ર્મોટંુ ર્માછલંુ ગળે, ર્મોટા ર્માછલાને તેનાથી પર્ણ ર્મોટંુ ર્માછલંુ ગળે,

તેર્મ નાનાને ર્મોટો દબાવે, તેને તેનાથી ર્મોટો હોય તે દબાવે, ગળી જાય.

ર્મદ ઃ અણિભર્માન, [અહંકા�], જાતિતનો, કુળનો, રૂપનો, તિવદ્યાનો, ધનનો જે અહંકા� તે, ર્મદ કુલ

૮ જાતના છે.

ર્મદોન્ર્મત્ત ઃ અણિભર્માનથી ગર્પિવષં્ઠ બનેલ, અહંકા�ી.

ર્મધ્યર્મ ઃ વચ્ચેનંુ, જધન્ય પર્ણ નહીં અને ઉતૃ્કષ્ટ પર્ણ નહીં.

ર્મનનીય પ્રવચન : જે વ`તાનંુ ભા�ર્ણ ર્મનન ક�વા યોગ્ય હોય તે ભા�ર્ણ.

ર્મનવાંસ્થિચ્છત ફલપ્રદ : ર્મનગર્મતા ફળને આપના�.

ર્મનોગત ભાવ ઃ ર્મનર્માં �હેલા તિવચા�ો, ર્મનના સંકલ્પો.

ર્મન્દ ષિર્મથ્યાત્વી : જેનંુ ષિર્મથ્યાત્વ ર્મોહનીય કર્મ� ઢીલંુ પડંુ્ય છે, હળવંુ થયંુ છે તે.

ર્મન્ર્મથ ઃ કાર્મદેવ, કાર્મતિવકા�, કાર્મવાસના.

ર્મ�ર્ણ સદ્ ઘાત ઃ રૃ્મતુ્યકાલે ઉત્પલિત્ત Iાન સુધી આત્મપ્રદેશોને લંબાવવા તે.

ર્મ�ર્ણાશંસા ઃ ર્મ�વાની ઈચ્છા થવી, દુ ખ આવે ત્યા�ે વહેલંુ રૃ્મતુ્ય આવે તેવી ઈચ્છા ક�વી.

ર્મર્મ� વેધક વચન : આત્માનાં ર્મર્મ�Iાનોને વીંધી નાખે એવાં વચનો.

ર્મર્મ� Iાનઃ જ્યાં આત્માના ઘર્ણા પ્રદેશોનંુ અસ્થિસ્તત્વ છે. જે ભાગના છેદન-ભેદનથી રૃ્મતુ્ય જ

થાય તેવો ઘષિર્મષ્ઠ ભાગ.

ર્મહસેન વન ઃ લિબહા�પ્રદેશર્માં આવેલંુ સંુદ� એક વન, કે જ્યાં પ્રભુ ર્મહાવી� સ્વાર્મીની પ્રથર્મ

દેશના અને સંઘની Iાપના થઈ હતી.

ર્મહા આગા� ઃ કાયોત્સગ�ર્માં આવતી ચા� ર્મોટી છૂટો, કે જે અન્નત્થ સૂત્રર્માં ‘એવંર્માઈએકિહં’

શબ્દર્માં આરિદ શબ્દથી જર્ણાવેલ છે. (૧) પંચેષિન્દ્રયનંુ છેદનભેદન, (૨) પ્રાર્ણ

ઘાતક પ્રાર્ણીઓનો ઉપદ્રવ, (૩) અષિ¤-જલારિદનો ભય અને (૪) સપા� રિદનો ડંશ

ર્મોટી છૂટ.

ર્મહાતર્મ પ્રભા ઃ નીચે આવેલી સાત ના�કીઓર્માંની છેલ્લી સાતર્મી ના�કી.

Page 47: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ર્મહાદુલ�ભ : આ સંસા�ર્માં અતિતશય રુ્મશ્કેલીથી ર્મળી શકે તેવી - ર્મનુષ્યભવ વગે�ે ૪ વસ્તુઓ.

ર્મહાતિવગઈ ઃ અતિતશય તિવકા� ક�ના�ી, તે તે વર્ણ�વાળા અસંખ્ય જીવોથી રુ્મ`ત એવી ર્મધ,

ર્માંસ, રં્મરિદ�ા અને ર્માખર્ણ એર્મ ચા� ર્મોટી તિવગઈ.

ર્મહાતિવદેહ કે્ષત્ર ઃ જંબુદ્વીપર્માં અતિતશય ર્મધ્યભાગર્માં પૂવ� -પણિ�ર્મ એક લાખ યોજન લાંબંુ કે્ષત્ર,

એ જ પ્રર્મારે્ણ ઘાતકી ખંડ અને અધ� પુષ્કવ� દ્વીપર્માં અતિનયષિર્મત ર્માપવાળાં

૨-૨-ર્મહાતિવદેહ છે.

ર્મહાશુક્રદેવલોક : વૈર્માતિનક દેવોર્માં આવેલો સાતર્માો દેવલોક.

ર્માતંગપતિત ઃ હાથીઓનો સ્વાર્મી ચંડાળોર્માં અગ્રસે�.

ર્માધ્યIભાવ ઃ તટIપણંુ, બન્ને પક્ષોર્માંથી કોઈ પર્ણ પક્ષર્માં ન ખંેચાવંુ, બન્નેની વચ્ચે ન્યાયર્માં વત� વંુ તે.

ર્માયારૃ્મ�ાવાદ ઃ પેટર્માં કપટ �ાખવાપૂવ� ક જૂઠંુ બોલવંુ, અઢા� પાપIાનકોર્માંનંુ સત્ત�રંુ્મ એક પાપIાનક.

ર્માયાશલ્ય ઃ ત્રર્ણ શલ્યોર્માંનંુ એક, હૈયાર્માં કપટ �ાખવંુ તે.

ર્માગ�ર્ણા Iાનક : કોઈપર્ણ વસ્તુનો તિવચા� ક�વા ર્માટે પાડેલા પ્રકા�ો, દ્વા�ો, તિવચા�ર્ણાનાં Iાનો,

રૂ્મળ ૧૪, ઉત્ત�ભેદ ૬૨.

ર્માગ� પતિતત ઃ અધ� પુદ્ ગલ પ�ાવત� નકાળની અંદ� આવવાથી સંસા� ત�વાના સાચા ર્માગ�

ઉપ� આવેલો.

ર્માગ� નુસારિ�તા ઃ લિજનેશ્વ� ભગવંતે બતાવેલા ર્માગ� ને અનુસ�વાપણંુ.

ર્માગા� ણિભરુ્મખ ઃ સંસા� ત�વાના સાચા ર્માગ� ની સન્રુ્મખ આવેલો જીવ.

ર્માદ� વતા ઃ કોર્મળતા, હૈયાની સ�ળતા, કપટ તિવનાની અવIા.

ર્માર્મિર્મંક ભા�ા ઃ ર્મીઠંુ બોલાતંુ હોય પ�ંતુ અંદ� ઝે� હોય, વ્યંગવચનો અને તિદ્વઅથી� બોલાતી ભા�ા.

ર્માર્મિર્મંક યુસ્થિ`ત ઃ સારે્મના પ્રતિતપક્ષના ર્મર્મ� ને જ કાપી નાખે તેવી તીવ્ર યુસ્થિ`ત.

ર્માર્મિર્મંક શબ્દ ઃ ર્મર્મ�ર્માં લાગી આવે, ઘા લાગે તેવો ઝે�યુ`ત શબ્દ.

ર્માલકોશ �ાગ : એક સંુદ� તિવલિશષ્ટ �ાગ, ધ્વતિન કે જેનાથી વ�સાદ આવે.

ષિર્મચ્છાષિર્મ દુક્કડં : ર્મારંુ પાપ ષિર્મથ્યા થજેા, ર્મા�ી ભૂલ ક્ષર્મા હોજેા.

ષિર્મથ્યાત્વ શલ્ય : કુદેવ, કુગુરુ અને કુધર્મ� ની રુષિચ, ત્રર્ણ શલ્યોર્માંનંુ એક શલ્ય એટલે ડંખ,

આત્માને જેનાથી કર્મો�નો ડંખ લાગે તે.

ષિર્મથ્યાદ્રતિષ્ટગુર્ણIાનક : ચૌદ ગુર્ણIાનકોર્માંનંુ પહેલંુ ગુર્ણIાનક કે જ્યાં આત્માની રુષિચ ઊલટી હોય છે.

Page 48: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ષિર્મથ્યા રુષિચવાળો જીવ.

રુ્મ`તાવIા ઃ આત્માની કર્મો� તિવનાની અવIા, શ�ી� તિવનાનો આત્મા.

રુ્મરુ્મક્ષા ઃ સંસ�નાં બંધનોર્માંથી છૂટવાની ઈચ્છા.

રુ્મહપત્તી ઃ રુ્મખ આડો �ખાતો વસ્ત્રપાટો, વાયુકાયના જીવોની �ક્ષા ર્માટે રુ્મખની આગળ �ખાતંુ

એક વસ્ત્રતિવશે�.

રુ્મહૂત� ઃ પૂર્ણ� ૪૮ ષિર્મતિનટનો કાળ અથવા શુભ સર્મય.

રૂ્મછા� યુ`ત ઃ બેભાન અવIા, બેહોશ દશા, ચૈતન્ય આવુત્ત થાય તે.

રૂ્મર્પિતપૂંજક ઃ રૂ્મર્પિતનેં પ્રભુ જ છે એર્મ ર્માની પૂજના�ો વગ� .

રૃ્મગજળ ઃ ઝાંઝળવાનંુ જળ, �સ્તા ઉપ� સૂય� નાં તિક�ર્ણોથી થતો પાર્ણીનો આભાસર્માત્ર,

પાર્ણીના જેવંુ ચર્મકવંુ.

રૃ્મતાવIાઃ રુ્મતુ્ય પારે્મલી, ર્મ�ી ગયેલાની જે અવIા તે.

રૃ્મ�ાનુબંધી ઃ જૂઠંુ બોલવા સંબંધી તિવચા�ો, અતિતશય કપટપૂવ� ક અસત્ય ઉચ્ચા�વાળંુ એક �ૌદ્રધ્યાન.

રૃ્મ�ાવાદ ઃ જૂઠંુ બોલવંુ તે, ૧૮ પાપIાનકોર્માંનંુ બીજંુ પાપIાનક.

રે્મરુતે�સ ઃ પો� વદ ૧૩ (ગુજ�ાતી). શ્રી ઋ�ભદેવ પ્રભુનો તિનવા�ર્ણ રિદવસ.

રે્મરુપવ� ત ઃ ર્મહાતિવદેહ કે્ષત્રર્માં આવેલો, એક લાખ યોજન ઊંચો પવ�ત.

રૈ્મત્રીભાવ ઃ એકબીજા જીવો ઉપ� પ�સ્પ� ષિર્મત્રતા �ાખવી.

ર્મો�કિપંછી ઃ રિદગંબ� સાધુઓ વડે જીવોની જયર્ણા ર્માટે �ખાતંુ સાધન.

ર્મોહનીયકર્મ� ઃ આત્માને રંૂ્મઝવે, તિહતાતિહતના તિવવેકથી શૂન્ય ક�ે તે, આઠ કર્મો�ર્માંનંુ ૧ ચોથંુ કર્મ� .

ર્મોક્ષ ઃ કર્મ� અને સંસા�નાં તર્માર્મ બંધનોર્માંથી છુટકા�ો.

ર્મોક્ષર્માગ� ઃ સવ� થા કર્મો�નો તિવનાશ ક�ી રુ્મસ્થિ`તએ જવાનો �સ્તો.

ર્મૌનવ્રતપાલન ઃ ભા�ાથી બોલવંુ નહીં, તિવ�ય-ક�ાયર્માં જવંુ નહીં, ર્મૌન �હેવંુ એવા પ્રકા� ના

વ્રતનંુ પાલન.

ર્મૌલિલક લિસદ્ધાન્ત : રૂ્મલભૂત જે લિસદ્ધાન્ત, પાયાની ર્માન્યતા.

યંુજન ક�વંુ ઃ જેાડાવંુ, જ્યાં જે વસ્તુ જે �ીતે જરૂ�ી હોય ત્યાં તે વસ્તુ તે �ીતે જેાડાવી,

જેથી સાધ્ય લિસદ્ધ થાય તે.

યતિતધર્મ� ઃ ક્ષર્મા, નમ્રતા વગે�ે દશ પ્રકા�ના સાધુના ધર્મો�.

Page 49: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

યથાખ્યાતચારિ�ત્ર : લિજનેશ્વ� ભગવંતોએ જેવંુ કહ્યું છે તેવંુ વીત�ાગ અવIાવાળંુ ચારિ�ત્ર,

સંપૂર્ણ� તિનદો�� ચારિ�ત્ર.

યથા પ્રવૃત્તક�ર્ણ : પવ�ત પાસે વહેતી નદીના વહેર્ણથી તર્ણાતા પથ્થ�ના ગોળ થવાના ન્યાયે

અનાયાસે આત્માને સહજ વૈ�ાગ્ય આવે તે, કે જેનાથી સાત કર્મો�ની સ્થિIતિત લધુ થાય.

યથાથ� વાદઃ સ્યાદવાદ, અનેકાન્તવાદ, જે વસ્તુ જેર્મ છે તે વસ્તુને તેર્મ જ જાર્ણવી, સર્મજવી

અને કહેવી તે.

યદ્રચ્છોપલષિબ્ધ :ર્મ�જી રુ્મજબ શાસ્ત્રોના અથો� ક�વા, ઈચ્છાનુસા� અથો� લગાડવા.

યાતિકની ર્મહત્ત�ા : શ્રી હરિ�ભદ્રસૂરિ�જીને પ્રતિતબોધ ક�ના�ાં ર્મહાન સાધ્વીજી ર્મહા�ાજશ્રી,

જેર્મનંુ નાર્મ “યાતિકની” હતંુ.

યાતિકની ર્મહત્ત�ાસૂનુ : ઉપ�ો`ત યાતિકની નાર્મનાં સાધ્વીજી ર્મહા�ાજથી પ્રતિતબોધ પારે્મલ હોવાથી

જારે્ણ તેર્મના ધર્મ� પુત્ર હોય તેવા આચાય� શ્રી હરિ�ભદ્રસૂ�ીશ્વ�જી ર્મહા�ાજા.

યાગ ઃ પૂજા, રં્મરિદ�ોર્માં ક�ાતી પૂજાઓ અથવા હોર્મ-હવન વગે�ે.

યાવજ્જીવ ઃ આ શ�ી�ર્માં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધીનાં જે પચ્ચક્ખાર્ણ તે, કોઈ પર્ણ પ્રકા�ની

તિવ�તિત ર્માનવભવના અંત સુધી જ હોય છે, રૃ્મતુ્ય પામ્યા પછી જીવ અતિવ�ત થાય છે.

યાવત્કષિથત ઃ સાર્માષિયક ચારિ�ત્રનો બીજેા ભેદ છે, જે �� તીથ� ક�પ્રભુના શાસનર્માં તથા સદા

ર્મહાતિવદેહ કે્ષત્રર્માં હોય છે, દીશા ગ્રહર્ણ ક�તાં જ જીવન પય� ન્તનંુ જે વ્રત અપાય તે.

યુસ્થિ`તયુ`ત ઃ દલીલપૂક� વની જે વાત, અતિતશય સંગતિતવાળી વાત.

યોગ ઃ આ શબ્દના ઘર્ણા અથો� છે. યોગ એટલે જેાડાવંુ, ષિર્મલન થવંુ, યોગ થવો, અથવા

યોગ = પ્રવૃલિત્ત-હલન ચલન ર્મન-વચન-કાયા દ્વા�ા આત્મપ્રદેશોનંુ હલનચલન, કે જે

કર્મ� બંધનંુ કા�ર્ણ છે અથવા “આત્માને ર્મોક્ષની સાથે જેાડે તે યોગ.” આ કર્મ�ક્ષયનંુ

કા�ર્ણ છે. અથવા અન્ય દશ� ન શાસ્ત્રોર્માં ષિચત્તવૃલિત્તનો તિન�ોધ તે યોગ,

અથવા કુશલ કાયો�ર્માં પ્રવૃતિત . તે યોગ કહેવાય છે.

યોગતિન�ોધ ઃ કેવલજ્ઞાની ભગવન્તો તે�ર્મા ગુર્ણઠાર્ણાના અંતે તે�ર્મા ગુર્ણઠાર્ણાના અંતે કર્મ� બંધના

કા�ર્ણભૂત સૂક્ષ્ર્મ અને બાદ� ર્મન-વચન અને કાયાના યોગોને જે �ોકે. અટકાવે યોગવહનઃ ભગવતીજી, ઉત્ત�ાધ્યયન અને કલ્પસૂત્રારિદ અપૂવ� ર્મહાગ્રંથોના અધ્યયન

ર્માટે ઈષિન્દ્રયોના દર્મન સારુ પૂવ� કાલર્માં તપ�યા� પૂવ� ક ક�ાવાતી ધર્મ� ક્રીયા.

Page 50: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

યોગાનુ યોગ ઃ એક કાય� થતંુ હોય, તેર્માં સાર્માન્યથી જેની અપેક્ષા �ખાતી હોય તે જ વસ્તુ તે જ

સર્મયે આવી ર્મળે તે.

યોગાભ્યાસ ઃ યોગનાં શાસ્ત્રોનો અભ્યાસ ક�વો, અધ્યયન ક�વંુ.

યોગી ઃ યોગધર્મ� જે ર્મહાત્માઓર્માં તિવકાસ પામ્યો છે તેવા આત્માઓ. અહીં તથા હવે પછીના

શબ્દોર્માં યોગના ત્રર્ણ અથ� સર્મજવા. ૧ જૈનદશ� નની દ્રતિષ્ટએ “આત્માને ર્મોક્ષની સાથે

જેાડે તે યોગ. ૨. પાતંજલારિદ ઋષિ�ની દ્રતિષ્ટએ ષિચત્તવૃલિત્તનો તિન�ોધ તે યોગ.૩. બૌદ્ધ

દશ� નની દ્રતિષ્ટએ કુશલર્માં પ્રવૃલિત્ત તે યોગ. આવો ઉત્તર્મ યોગ જેઓર્માં તિવકસ્યો છે તે યોગી. યોજન ઃ ચા� ગાઉનો ૧ યોજન, જેા દ્વીપ-સરુ્મદ્ધ-નદી આરિદનંૃ ર્માપ જાર્ણવંુ હોય તો

૩૨૦૦ ર્માઈલો ૧ યોજન, અને શ�ી�ારિદનંુ ર્માપ જાર્ણવંુ હોય તો ૮ ર્માઈલનો ૧ યોજન.

યોજન ભૂષિર્મ ઃ એક યોજન પ્રર્માર્ણ ચા�ે રિદશાની ભૂષિર્મ કે જ્યાં તીથ� ક� ભગવાનની વાર્ણી

સવ� ને એકસ�ખી સંભળાય છે.

યોતિન Iાન ઃ જીવોને ઉત્પન્ન થવાનંુ Iાન, આ સંસા�ર્માં કુલ ચોયા�સી લાખ યોતિનIાનો છે.

ગભ�જ જીવો ર્માટે ગભા�શય. જે ઉત્પલિત્તIાનના વર્ણ� -ગંધ-�સ-સ્પશ� અને સંIાન

ણિભન્ન ણિભન્ન હોય તેની યોતિન જુદી ગર્ણવી.

�`તવર્ણ� નાર્મકર્મ� : શ�ી�ર્માં લાલ �ંગ આપનારંુ કર્મ� , નાર્મકર્મ� નો ભેદ છે.

�જેાહ�ર્ણ ઃ કર્મ� �જને હ�ર્ણ (દૂ�) ક�વાનંુ સાધન, જૈન શ્વેતાંબ� સાધુઓ વડે જીવોની જયર્ણા

પાળવા ર્માટે �ખાતંુ સાધન.

�તિત-અ�તિત ઃ પ્રીતિત-અપ્રીતિત, ઈષ્ટ વસ્તુઓ પ્રતે્ય પ્રેર્મ અને અતિનષ્ટ વસ્તુઓ પ્રતે્ય નાખુશીભાવ.

�ત્નત્રયી ઃ જ્ઞાન, દશ� ન અને ચારિ�ત્ર એર્મ કુલ ત્રર્ણ �ત્નો.

�ત્નપ્રભા ના�કી : નીચે આવેલી સાત ના�કીઓર્માં પહેલી ના�કી.

�ત્નાક� ઃ સરુ્મદ્ર, �ત્નોનો ભંડા�, �ત્નોનો સાગ�; સ્યાદ્ વાદ �ત્નાક� એટલે સ્યાદ્ વાદનો દરિ�યો.

�સગા�વ ઃ ગા�વ એટલે આસસ્થિ`ત ખાવા-પીવાની ઘર્ણી જ આસસ્થિ`ત, ત્રર્ણ પ્રકા�ના ગા�વર્માંનો

એક ગા�વ.

�સત્યાગ ઃ છ પ્રકા�ના બાહ્ય તપર્માંનો એક તપ, ખાવા લાયક પદાથો�ર્માં જે તિવલિશષ્ટ

�સવાળી વસ્તુ હોય, તેનો ત્યાગ.

�સબંધ ઃ કર્મો�ની તીવ્રરં્મદતા, ફળ આપવા ર્માટેની શસ્થિ`તતિવશે�. ચઉઠાર્ણીયો,

Page 51: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ત્રર્ણઠાર્ણીયો, બેઠાર્ણીયો અને એકઠાર્ણીયો �સ બાંધવો.

�હસ્યાભ્યાખ્યાન : કોઈએ આપર્ણા ઉપ� તિવશ્વાસ �ાખી પોતાની ગુy વાતો એકાન્તર્માં આપર્ણને

કહી હોય તેને ખુલ્લી ક�વી, બીજા વ્રતના પાંચ અતિતચા�ોર્માંનો ૧ અતિતચા�.

�ાઈઅ પ્રતિતક્રર્મર્ણ : �ાષિત્રર્માં લાગેલા દો�ોની ક્ષર્માયાચના ક�વા ર્માટે પ્રભાતે ક�ાતંુ �ાઈઅ પ્રતિતક્રર્મર્ણ.

�ાઈસી પ્રતિતક્રર્મર્ણ :Iાનકવાસી સંપ્રદાયર્માં આ સવા�ના પ્રતિતક્રર્મર્ણને જ �ાઈસી પ્રતિતક્રર્મર્ણ કહેવાય છે.

�ાગ ઃ સ્નેહ, પ્રેર્મ, કંઠનો અવાજ.

�ાજ ઃ અસંખ્યાત યોજન એટલે એક �ાજ, તિતચ્છા� લોકાર્માં સ્વયંભૂ�ર્મર્ણસરુ્મદ્રના

પૂવ� છેડાથી પણિ�ર્મ-છેડા સુધીની લંબાઈ અથવા ઉત્ત�-દલિક્ષર્ણની પહોળાઈ તે ૧ �ાજ.

(ચૌદ) �ાજલોક : ચૌદ �ાજની ઊંચાઈવાળો, ધર્મા� સ્થિસ્તકાયારિદ દ્રવ્યોવાળો, નીચે ૭ �ાજ

આરિદ પહોળાઈવાળો આ લોક.

�ાજ્યતિવરુદ્ધ ગર્મન : �ાજ્યના જે કાયદા - કાનૂન હોય, તેનાથી ઊલટંુ આચ�ર્ણ ક�વંુ તે, �ાજ્યની

ર્મયા� દાનંુ ઉલ્લંઘન, ત્રીજા વ્રતનો અતિતચા�.

�ાધાવેધ ક�વો : તેલના કડાયાર્માં નીચે દ્રતિષ્ટ �ાખી ઉપ� ચા�ે બાજુ ફ�તી પૂતળીઓની

વચ્ચેથી ઉપ�ની પૂતળી(�ાધા)ની આંખ વીંધવી.

�ાલિશ અભ્યાસ ઃ કોઈ પર્ણ તિવવલિક્ષત સંખ્યાને તે જ સંખ્યા તેટલી વા� લખી પ�સ્પ� ગુર્ણા કા� ક�વાથી

જે �કર્મ આવે તે, જેર્મ કે ૪ ટ ૪ ટ ૪ ટ ૪ = ૨૫૬, ૫ ટ ૫ ટ ૫ ટ ૫ ટ ૫ = ૩૧૨૫ વગે�ે.

રુષિચ ઃ પ્રીતિત, તિવશ્વાસ, શ્રદ્ધા, પ્રેર્મ, ધર્મ�રુષિચ, ધર્મ� નો પ્રેર્મ.

રૂતિઢચુસ્ત ઃ પ્રચીનકાળથી ચાલી આવતી અજ્ઞાનપ્રથાઓનો આગ્રહી.

રૂચકદ્વીપ ઃ તિતચ્છા� લોકર્માં નંદીશ્વ� પછી આવેલો દ્વીપ કે જેર્માં ચા�ે રિદશાર્માં ચા� પવ�તો

ઉપ� શાશ્વત ચા� રં્મરિદ�ો છે.

રૂચક પ્રદેશ ઃ લોકાકાશના અતિતર્મધ્યભાગે સર્મભૂતલાના ૮ આકાશપ્રદેશો, અથવા આત્માના

અસંખ્ય પ્રદેશો પૈકી અતિતશય ર્મધ્યભાગવતી� ૮ આત્મ-પ્રદેશો.

રૂપાતીતાવIા ઃ પ�ર્માત્માની શ�ી� અને રૂપ તિવનાની રુ્મ`ત�ાગ જે લિસદ્ધ અવIા છે, તેની

ભાવના ભાવવી.

Page 52: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

લઘુ અક્ષ� ઃ જે વ્યંજનો સ્વ� સાથે હોય તે, જેાડા અક્ષ� ન હોય તે.

લઘુ આગા� ઃ નાની છૂટછાટ, કાયોત્સગ�ર્માં જે Iાને કાઉસ્સગ્ગર્માં ઊભા હોઈએ તે Iાન તજ્યા

તિવના સેવવી પડતી છૂટ. જેર્મ કે અન્નત્થ સૂત્રર્માં કહેલા ઉલિસસએરં્ણ આરિદ ૧૨ આગા�.

લઘુ દીક્ષાઃ પ્રથર્મ અને ચ�ર્મ તીથ� ક� ભગવન્તોના શાસનર્માં ભ�ત-ઐ�ાવતકે્ષત્રર્માં

પ્રથર્મ અપાતી દીક્ષા, અથવા ઈત્વ�કષિથત સાર્માષિયક ચારિ�ત્ર છે તે.

લઘુ નીતિતઃ પેશાબ, બાથરૂર્મ, ર્માત્રુ.

લઘુ તિવગઈ ઃ ર્મહાતિવગઈઓની અપેક્ષાએ જેર્માં ઓછો તિવકા� અને ઓછી કિહંસા છે તે, છ

લઘુતિવગઈ છે જેર્મકે ઘી-તેલ-દૂધ-દહીં-ગોળ અને કડાહ.

લજ્જાળુતા ઃ શ્રાવકના ૨૧ ગુર્ણોર્માંનો એક ગુર્ણ, શ�ર્માળપણંુ, વડીલો અને ઉપકા�ીઓની

લજ્જાના કા�રે્ણ પર્ણ ઘર્ણાં પાપોથી બચી જવાય.

લબ્ધ લક્ષ્ય ઃ જેઓએ પોતાનંુ લક્ષ્ય (સાધ્ય) પ્રાy કયુ� છે તે.

લષિબ્ધ પયા� y ઃ જે જીવો પોતાની પયા� તિyઓ પૂર્ણ� ક�તાં પહેલોં જ રૃ્મતુ્ય પારે્મ છે તે.

લાજ ર્મયા� દા ઃ વડીલો અને ઉપકા�ીઓની સારે્મ બોલવાર્માં, બેસવાર્માં વત�વાર્માં તિવવેક

�ાખવો, તિવનય-તિવવેક સાચવવાં.

લાટદેશ ઃ સાડા પચ્ચીસ આય� દેશોર્માંનો ૧ દેશ.

લાન્તક દેવલોક : વૈર્માતિનક દેવલોકર્માં છઠ્ઠો દેવલોક.

લાભાન્ત�ાય ઃ લાભર્માં અંત�ાય થાય તે, દાનેશ્વ�ીને ઘે� જઈએ, તિવનયથી ર્માગર્ણી ક�ીએ

છતાં આપર્ણને ન ર્મળે તે, અથવા પ્રાy થયંુ હોય તો પર્ણ લંુટા�ા આરિદ લંુટી લે તે.

લેશ્યા ઃ આત્માનો ક�ાયારિદના સહકાવાળો યોગપરિ�ર્ણાર્મ. કૃષ્ર્ણ-નીલ-કાપોત વગે�ે,

જેનાથી આત્મા કર્મો�થી લેપાય તે.

લોકપાલ દેવ ઃ ચા�ે રિદશાના પાલક દેવો, સોર્મ-યર્મ-વરુર્ણ-કુબે�.

લોકતિવરુદ્ધ ત્યાગ : લોકાચા�ની દ્રતિષ્ટ જે તિવરુદ્ર આપ�ર્ણ કહેવાતંુ હોય, જેર્મ કે જુગા�-પ�સ્ત્રીગર્મન

વગે�ે, તેનો ત્યાગ.

લોકવ્યાપી ઃ જે દ્રવ્યો સર્મસ્ત ચૌદે �ાજલોકર્માં વ્યાપી �હે છે તેવાં દ્રવ્યો, ધર્મ� સ્થિસ્તકાય વગે�ે.

લોકસંજ્ઞા ઃ લોકવ્યવહા�ને ર્માત્ર અનુસ�ના�ી જે બુલિદ્ધ, જેર્મ કે પીપળાને પૂજવો, જેટલા

પથ્થ� એટલા દેવ ર્માનવા.

Page 53: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

લોકાકાશવ્યાપી : ચૌદ �ાજ પ્રર્માર્ણ જે લોકરૂપી આકાશ છે તેર્માં વ્યાપીને �હેના�ાં ધર્મ� સ્થિસ્તકાયારિદ દ્રવ્યો.

લોકાણિન્તક દેવો : પાંચર્મા દેવલોકની બાજુર્માં �હેના�ા,સા�સ્વતારિદ નાર્મવાળા,

પ�ર્મપતિવત્ર દેવો, ભગવાનને દીક્ષા લેવાની તિવનંતી કા�વાના આચા�વાળા.

લોકોન્ત� ધર્મ� : સંસા�ના સુખથી તિવરુ્મખ, આત્માસુખની અપેક્ષાવાળો ધર્મ� .

લોચ ક�વો ઃ સાધુ-સાધ્વીજી ર્મહા�ાજાઓ વ��ર્માં ઓછાર્માં ઓછી ૧ વા�, સંવચ્છ�ી પહેલાં

ર્માથાના વાળ કાથથી જ ખંેચી લેવા દ્વા�ા રંુ્મડન ક�ાવવંુ તે.

લોર્માહા� ઃ શ�ી�ના રૂંવાટાથી લેવાતો આહા�, વાયુ-દવા વગે�ે.

લૌતિકક ધર્મ� ઃ સંસા�સુખની અણિભલા�ાએ ક�ાતો ધર્મ� , અથવા લોકના વ્યવહા�ો આચ�વા

પૂ�તો ક�ાતો ધર્મ� .

વંશાના�કી ઃ સાત ના�કીઓર્માં બીજી ના�કી.

વક્રગતિત ઃ એક ભવથી બીજા ભવર્માં જતા જીવને સર્મશે્રર્ણીને બદલે આકાશપ્રદેશોર્માં

વળાંક લેવો પડે તે.

વક્ર - જડઃ અવસર્પિપંર્ણીર્માં અંતિતર્મ તીથ� ક�ના અનુયાયીઓ કુતક� ક�ના�ા વાંકા અને

બુલિદ્ધથી જડ છે, રૂ્મખ� છે.

વચનયોગઃ ભા�ા છોડવા ર્માટે આત્મપ્રદેશોર્માં થતી બોલવાની તિક્રયા.

વચનક્ષર્માઃ “ક્ષર્મા �ાખવી” એર્મ તીથ� ક�ભગવન્તોનંુ વચન (આક્ષા) છે એર્મ ર્માની ક્ષર્મા �ાખે તે.

વચનાતિતશય ઃ સાર્માન્યપરે્ણ લોકર્માં કોઈની પર્ણ ન સંભવી શકે તેવી ઉત્તર્મ ૩૫ ગુર્ણોવાળી

સવો�ત્તર્મ જે વાર્ણી તે.

વજ્રઋ�ભનાભયસંઘયર્ણ : જે હાડકાર્માં ર્મક� ટબંધ-પાટો અને ખીલી ર્મા�ેલા જેવી અતિતશય ઘર્ણી જ

ર્મજબૂતાઈ હોય તે પ્રથર્મ સંઘયર્ણ.

વડી દીક્ષાઃ અવસર્પિપંર્ણી કાળર્માં પ્રથર્મ અને અંતિતર્મ તીથ� ક�ના શાનસર્માં છ ર્મતિહનાની

અંદ� યોગ્યતા લાગવાથી ફ�ીથી અપાતી પાંચ ર્મહાવ્રતોના ઉચ્ચા�ર્ણપૂવ� કની દીક્ષા.

વનસ્પતિતકાય ઃ ઝાડ-ફૂલ-ફળ-શાખા-પ્રશાખા વશય�ે વનસ્પતિતરૂપે છે કાયા જેની એવા જીવો,

આ પ્રતે્યક વનસ્પતિતકાય -સાધા�ર્ણ વનસ્પતિતકાય બે પ્રકા�ે છે.

વન્દન આવશ્યક : છ આવશ્યકોર્માંનંુ ત્રીજંુ આવશ્યક, ગુરુજીને નર્મવંુ.

વન્ધ્યબીજ ઃ જે બીજર્માં ફળ બેસે નહીં તે, ઉગાડવા છતાં અંકુ�ાને ર્માટે અયોગ્ય.

Page 54: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

વન્ધ્યા સ્ત્રી ઃ જે સ્ત્રીને પુરૂ�નો યોગ થવા છતાં પર્ણ સંતાન-પ્રાતિy ન થાય તે, સંતાન

પ્રાતિyર્માં અયોગ્ય સ્ત્રી.

વર્મન થવંુ ઃ ઊલટી થવી, ક�ેલંુ ભોજન રુ્મખથી ઉદાનવાયુ દ્વા�ા બહા� આવે તે,

તપાચા�ના અતિતચા�ર્માં “વર્મનહુઓ” શબ્દ આવે છે તે.

વ�સીદાન ઃ પ્રભુ જ્યા�ે જ્યા�ે દીક્ષા લે છે ત્યા�ે ત્યા�ે એક વ�� સુધી દીન-દુણિખયાઓને

સતત દ્રવ્યનંુ (ધન-વસ્ત્ર-આરિદનંુ) દાન આપે છે તે.

વગ�ર્ણા ઃ સ�ખેસ�ખા પ�ર્માણંુઓવાળા સ્કંધો, અથવા તેવા સ્ક્ંધોનો સરુ્મહ. તેના

ઔદારિ�કારિદ ૮ ભેદો છે. ઔદારિ�ક શ�ી�ને યોગ્ય સ્કંધો તે ઔદારિ�`વગ�ર્ણા ઈત્યારિદ.

વત�ર્માન ચોવીસી : ભ�તકે્ષત્રર્માં આ અવસર્પિપંર્ણીર્માં ઋ�ભદેવ પ્રભુથી ર્મહાવી�સ્વાર્મી પ્રભુ સુધીના

થયેલા ચોવીસ તીથ� ક� ભગવન્તો તે.

વધ�ર્માન તપ ઃ જે તપ પછી પછી વધતો જાય તે, એક આયંબીલ પછી ઉપવાસ, બે આયંબીલ

પછી ઉપવાસ, એર્મ ૩-૪-૫ આયંબીલ ક�તાં ક�તાં છેવટે ૧૦૦ આયંબીલ

પછી ઉપવાસ. કુલ ૫૦૫૦ આયંબીલ અને ૧૦૦ ઉપવાસ.

વ�� ધ� પવ�ત ઃ સીર્માને ઘા�ર્ણ ક�ના�ા પવ�ત. ભ�તારિદ છ કે્ષત્રો જે સાર્મા છે તેની વચ્ચે વચ્ચે આડા

આવેલા પવ� તો,

(૧) તિહર્મવંત, (૨) ર્મહાતિહર્મવંત, (૩) તિન�ધ, (૪) નીલવંત, (પ) રૂતિકર્મ (૬) લિશખ�ી પવ�ત.

વલયાકૃતિત ઃ ચૂડી (બંગડી)ના જેવા ફ�તા ગોળાકા�ે લવર્ણસરુ્મદ્રારિદ દ્વીપ-સરુ્મદ્રો આવેલા છે

જેઓની વચ્ચે બીજા દ્વીપારિદ હોય અને પોતે બંગડીની જેર્મ ગોળાકા�ે હોય તે.

વક્ષસ્કા� પવ�ત : ર્મહાતિવદેહકે્ષત્રર્માં આઠ આઠ તિવજયોની વચ્ચે આવલા ૪-૪-૪-૪ =૧૬ પવ�તો,

પ્રા�ંભર્માં ઊંચાઈ ઓછી, છેડે વધા�ે, જેથી છાતી બહા� કાઢી હોય તેવા.

વાઉકાય જીવો : પવનના જીવો, પવનરૂપે જીવો, પવન એ જ જીવ.

વાચના ઃ ગુરુજીની પાસે લિશષ્યોનંુ ભર્ણવંુ, ગુરુજી ભર્ણાવે તે. પાંચ પ્રકા�ના સ્વાધ્યાયર્માંનો

પહેલો સ્વાધ્યાય.

વાત્સલ્ય ભાવ ઃ પ્રેર્મભાવ, તિનદો�� પ્રેર્મ, સ્વાથ� તિવના નાના ઉપ� ક�ાયેલી હાર્દિદકં લાગર્ણી તે.

વાયર્ણા (વા�ર્ણા) :અતિહત કય� ર્માં પ્રવત� તા લિશષ્યોને ગુરુજીએ સર્મજાવીને �ોકવા તે, ચા�

પ્રકા�ની સાધુસર્માચા�ીર્માંની આ બીજી સર્માચા�ી જાર્ણવી.

Page 55: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

વાલૃકાપ્રભા ઃ સાત ના�કીર્માંની ત્રીજી ના�કી.

વાસકે્ષપ ઃ ચંદનનો રં્મષિત્રત ક�ેલો ભુક્કો, રં્મષિત્રત ચૂર્ણ� , જારે્ણ તેનાથી ગુર્ણોનો આત્માર્માં

વસવાટ થતો હોય તે.

તિવકલેષિન્દ્રય ઃ બેઈન્દ્રષિય, તેઈષિન્દ્રય અને ચઉરિ�ષિન્દ્રય આ ત્રર્ણ અથવા ઓછી ઈન્દ્રીયોવાળા જીવો.

તિવગઈ ઃ શ�ી�ર્માં તિવકા� ક�ે તે, ન�કારિદ તિવગતર્માં લઈ જાય તે, ઘી આરિદ ૬ લધુ તિવગઈ,

અને ર્માંસ વગે�ે ર્મહાતિવગઈ.

તિવગ્રહ ગતિત ઃ એક ભવથી બીજા ભવર્માં જતાં વચગાળાર્માં જીવનંુ પંસ્થિ`તપ્રર્મારે્ણ અથવા

વક્રતાએ જે ગર્મન થાય તે.

તિવધ્ન જય ઃ કોઈ પર્ણ આ�ંભેલા કાય� ર્માં આવતાં તિવધ્નોને જીતવાં.

તિવજાતીય વાયુ : પ�સ્પ� રે્મળ ન ર્મળે, �ોગ ઉત્પન્ન ક�ે એવો વાયુ, અથવા શ�ી�ની અંદ�થી

નીકળતો વાયુ અષિચત્ત અને બહા� �હેલો વાયુ સષિચત્ત એર્મ પ�સ્પ� તિવજાતીય.

તિવતક� ઃ શબ્દનો અથ� તિવરુદ્ધ તક� , તક� ની સારે્મ તક� ક�વો તે થાય છે. શુ`લધ્યાનર્માં

તિવતક� એટલે શુ્રતજ્ઞાન. તક� -તિવતકો� દ્વા�ા પ્રy ક�ાતંુ સૂક્ષ્ર્માતિતસૂક્ષ્ર્મ શુ્રતજ્ઞાન.

તિવદ્યાચા�ર્ણ રુ્મતિન : તિવદ્યા-જ્ઞાનના બળે આકાશર્માં છે વેગવાળી ગતિત જેની તે.

તિવદ્યાપ્રવાદપૂવ� ઃ જેર્માં રં્મત્રો-તંત્રો અને અનેક તિવદ્યાઓ લષિબ્ધઓનંુ વર્ણ�ન છે. તે ચૌદ પૂવો�ર્માંનંુ એક પૂવ� .

તિવષિધ તિન�પેક્ષ ઃ જે આત્માઓ અતિવષિધ સેવે છે અને તેના જ �લિસક છે તથા જે નથી ક�તા તેના ક�તાં

તો અરે્મ ઘર્ણા સા�ા છીએ એવંુ જેઓ ર્માનવ હન ક�ે છે તેઓ તિવ�ાધક છે

તિવષિધ પ્રધાન ઃ ધર્મ� કાયો�ર્માં જે જે તિવષિધ સાચવાવની કહી હોય તે તિવષિધ બ�ાબ� સાચવવી તે,

તે પૂવ� કનંુ જે જ્ઞાન અને કાય� .

તિવષિધ તિવધાન ઃ તિવષિધપૂવ� ક ક�ાતાં ધર્મ� કાયો�ના પ્રકા�ો.

તિવષિધસાપેક્ષ ઃ જે આત્માઓ અજ્ઞાનતાથી અતિવષિધ સેવે છે, પ�ંતુ તેઓને અતિવષિધ-સેવન ઘણંુ

દુ ખ છે અને કોઈ જ્ઞાની તિવષિધ સર્મજાવે તેની પૂર્ણ� અપેક્ષા છે તેઓ આ�ાધક છે.

તિવધેયાત્મક ઃ “આ કાય� ક�વંુ જેાઈએ.” આ પ્રર્મારે્ણ હકા�ાત્મક પ્રતિતપાદન.

તિવનય ઃ નમ્રસ્વભાવ, વડીલો અને ઉપકા�ીઓ પ્રતે્ય ગુર્ણજ્ઞ સ્વભાવ, છ અભ્યંત�

તપર્માંનો ૧ તપ.

તિવપાક ક્ષર્મા ઃ ક્રોધનંુ ફળ અતિતશય ભયંક� છે, તેનાથી બંધાયેલાં કર્મો�નંુ ફળ દુ ખદાયી છે

Page 56: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

એર્મ તિવચા�ી ક્ષર્મા �ાખવી તે, ક્ષર્માના પાંચ ભેદોર્માંની ૧ ક્ષર્મા.

તિવભંગજ્ઞાન ઃ ષિર્મથ્યાદ્રતિષ્ટ આત્માઓને થયેલંુ તિવપ�ીત એવંુ અવષિધજ્ઞાન, અવષિધજ્ઞાન જ

ષિર્મથ્યાદ્રતિષ્ટ પાત્રના કા�રે્ણ તિવભંગ.

તિવભાવદશા ઃ આ આત્માનો ક્રોધર્માનારિદ ક�ાયને વશ જે પરિ�ર્ણાર્મ તે, અથવા પુદ્ ગલથી થતો

સુદ-દુ ખર્માં �તિત-અ�તિતનો જે પરિ�ર્ણાર્મ તે.

તિવર્માસર્ણ ઃ તિવચા�ર્માં ગંૂર્ણાઈ જવંુ, ઊંડા તિવચા�તિવશે�.

તિવ�તિત ઃ ત્યાગ, વસ્તુ ત્યજી દેવી, વસ્તુનો ત્યાગ ક�વો, તિવ�ાર્મર્ણ.

તિવ�તિતઘ� ઃ ત્યાગી આત્માઓ, દેશથી તિવ�તિત લેના�ા શ્રાવક અને શ્રાતિવકા તથા

સવ�થા તિવ�તિત લેના�ા સાધુ અને સાધ્વીજી.

તિવ�ર્મર્ણ ક�વંુ : અટકવંુ, છોડી દેવંુ Iૂલ પ્રાર્ણાતિતપાત, તિવ�ર્મર્ણ વ્રત એટલે ર્મોટા જીવોની

(ત્રસજીવોની) કિહંસાથી અટકવાવાળંુ વ્રત.

તિવ�હકાળઃ આંતરંુ થવંુ, વસ્તુની પ્રાતિy પછી ફ�ી પ્રાતિy ન થાય ત્યાં સુધીનો કાળ, જેર્મ કોઈ

જીવ ર્મોકે્ષ ગયા પછી બીજેા કોઈ જીવ ર્મોકે્ષ ન જાય તેવો વધુર્માં વધુ કાળ છ ર્માસ

તે તિવ�હકાળ.

તિવ�ાધના થવી : પાપ લાગવંુ, ભગવાનની આજ્ઞાતિવરુદ્ધ કાય� ક�વંુ, આશાતના ક�વી, કિહંસા-જૂઠ

આરિદ પાપકાયો� ક�વાં.

તિવલય થવો ઃ નાશ થવો, તિવધ્વંસ થવો, પૃથ્વીનો તિવલય = પૃથ્વીનો નાશ.

તિવવક્ષા ઃ પ્રધાનતા, વસ્તુર્માં અનેક ગુર્ણધર્મો� હોવા છતાં બીજાને ગૌર્ણ ક�ી અરુ્મક ધર્મ� ને

પ્રધાન ક�વા તે, જેર્મકે સાક� કેવી? ગળી, ર્મીઠંુ કેવંુ? ખારંુ ઈત્યારિદ.

તિવવલિક્ષત ધર્મ� : વસ્તુર્માં અનંતધર્મો� હોવા છતાં પર્ણ જે ધર્મ� ની પ્રધાનતા ક�વાર્માં આવે તે ધર્મ� ,

જેર્મકે ભ્રર્મ� કાળો છે.

તિવવાદ ઃ ચચા� , તક� તિવતક� , ઝઘડો, સાર્મસાર્મી દલીલ ક�વી તે, જેર્મ કે ધર્મ� તિવવાદ,

વારિદવવાદ, કર્મ� તિવવાદ વગે�ે.

તિવવેક ઃ ઉષિચત આચ�ર્ણ ક�વંુ, જ્યાં જે તિહતકા�ી હોય, અથવા શોભાસ્પદ હોય તેવંુ

આચ�ર્ણ ક�વંુ તે.

તિવવેકી ર્મનુષ્ય ઃ જ્યાં જે શોભાસ્પદ હોય ત્યા તેનંુ આચ�ર્ણ ક�ના�.

Page 57: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

તિવશે�ગુર્ણ ઃ જે ગુર્ણ સવ� દ્રવ્યોર્માં ન હોય, પ�ંતુ અરુ્મક જ દ્રવ્યર્માં હોય તે.

તિવશે�ોપયોગ ઃ વસ્તુર્માં �હેલો તિવશે� ધર્મ� ને જાર્ણવાવાળો ઉપયોગ, આનંુ જ નાર્મ જ્ઞાનોપયોગ

અને સાકા�ોપયોગ છે.

તિવ�ર્મ પરિ�સ્થિIતિત : પ્રતિતકૂલ વાતાવ�ર્ણ, સહન થઈ શ�ે તેવા સંજેાગો, રુ્મશ્કેલીભયુ� કાય� .

તિવ�યપ્રતિતભાસ (જ્ઞાન) : જ્યાં ર્માત્ર જ્ઞાનવ�ર્ણીય કર્મ� ના ક્ષયોપશર્મથી તિવ�ય બ�ાબ� આવડે છે,

બોલી શકે છે, સર્મજાવી શકે છે પ�ંતુ દશ� નર્મોહનીય અને ચરિ�ત્ર-ર્મોહનીયનો

ક્ષયોપશર્મ ન હોવાથી તેના ઉપ� રુષિચ અને આચ�ર્ણ નથી તે.

તિવ�યાણિભલા� ઃ પાંચ ઈષિન્દ્રયોનાં તિવ�યસુખોને ભોગવવાની ઈચ્છા, આનંુ જ નાર્મ “તિવ�ય-વાસના”

તિવસંયોજના ઃ ર્મોહનીય કર્મ�ર્માં અનંતાનુબંધી ૪ કર્મો�નો નાશ કયો� છે પ�ંતુ તેના બીજ ભૂત

ષિર્મથ્યાત્વર્મોહનીય કર્મા� રિદ ૩ દશ� નર્મોહનીય નાશ કયો� નથી, જેના કા�રે્ણ

પુન અનંતાનુબંધી બંધાવાનો સંભવ છે તેવો અનંતાનુ બંધી ક્ષય.

તિવસંવાદી લખાર્ણ : પૂવા� પ� તિવરુદ્ધ લખાર્ણ, આગળ-પાછળ જુદંુ-જુદંુ લખાર્ણ, એ જ �ીતે પૂવા� પ�

તિવરુદ્ધ બોલવંુ તે તિવસંવાદી વચન.

તિવહાયોગતિતનાર્મ (કર્મ� ) : શ�ી�ર્માં પર્ણ દ્વા�ા ચાલવાની જે કળા તે, તેના શુભ અને અશુભ બે ભેદ છે. હાથી,

બળદ અને હંસ જેવી જે ચાલ તે શુભ અને ઊંટ - ગધેડા જેવી જે ચાલ તે અશુભ.

તિવકે્ષપ ક�વો ઃ જે પ�ર્માત્માએ “�જ” અને “રે્મલ” ધોઈ નાખ્યા છે તે.

તિવકે્ષપર્ણી કથા : જે કોઈ વ્યાખ્યાન કે વાતા� લાપર્માં અન્ય વ્યસ્થિ`તઓનંુ સીધી �ીતે કે આડકત�ી

�ીતે ભા�ોભા� ખંડન જ આવતંુ હોય તેવંુ વ્યાખ્યાન અથવા તેવો વાતા� લાપ.

વીત�ાગતા ઃ જેના આત્માંથી �ાગ, દે્વ�, ર્મોહ અને અજ્ઞાન આરિદ દો�ો ચાલ્યા ગયા છે તેવી

સંપૂર્ણ� તિનદો�� અવIા આનંુ જ નાર્મ “વીત�ાગ દશા” ૫ર્ણ કહેવાય છે.

વીત�ાગપ્રર્ણીત (તત્ત્વ) : વીત�ાગ પ�ર્માત્માએ બતાવેલંુ જે તત્ત્વ.

વીયા� ચા� ઃ પોતાના શ�ી�ર્માં પ્રાy થયેલી શસ્થિ`તનંુ ધર્મ� કાય� ર્માં વાપ�વંુ, શસ્થિ`ત છુપાવવી

નહીં તથા ઉલ્લંઘન ક�વંુ નહીં.

વૃત્ત ઃ બનેલુ, થયેલંુ, ચરિ�ત્ર, વૃત્તાંત એટલે કથા; થાળી જેવો ગોળ.

વૃલિત્ત સંકે્ષપ ઃ ઈચ્છાઓને કાબૂર્માં લેવી, ઈચ્છાઓ ઉપ� કંટ્ર ોલ ક�વોઈચ્છાઓને દાબવી,

છ બાહ્ય તપર્માંનો એક તપતિવશે�.

Page 58: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

વુદ્ધાનુગાર્મી ઃ વડીલોને અનુસ�વંુ, ઉપકા�ીઓની પાછળ ચાલવંુ.

વેદનાસરુ્મધ્ધાત : શ�ી�ર્માં અસાતા-વેદનીયના ઉદયથી પીડા થાય ત્યા�ે સવ� આત્મ-પ્રદેશો સ્થિI� ક�ી,

સર્મભાવ �ાખી,પીડાભોગવી, અસાતાનાં દલીકોનો જલ્દી ત�ત નાશ ક�વો તે.

વેદનીય કર્મ� ઃ સાતા-અસાતારૂપે ભોગવાય તેવંુ ત્રીજંુ કર્મ� .

વૈતિક્રય શ�ી� ઃ એક શ�ી� હોતે છતે બીજંા અનેક શ�ી�ો બનાવવાની જે લષિબ્ધ-શસ્થિ`ત તે,

નાનાંર્મોટાં આરિદ નવાં નવાં આકા�ે શ�ી�ો બનાવવાં.

વૈતિક્રય સરુ્મદ્ ધાત : વૈતિક્રય શ�ી� બનાવતી વખતે આત્મપ્રદેશોસ્થિI� ક�ી, બીજા શ�ી�ની �ચના ક�ી,

તેર્માં આત્મપ્રદેશો Iાપી, તે શ�ી� ભોગવવા દ્વા�ા વૈ. શ. નાર્મકર્મ� નો તિવનાશ ક�વો તે.

વૈદક શાસ્ત્ર ઃ જેર્માં શ�ી�ના �ોગોની ષિચતિકત્સા બતાવેલી હોય તેવંુ આયુવ� દસંબંધી શાસ્ત્ર.

વૈર્માતિનક દેવ ઃ ઉચ્ચ કોરિટના દેવો, ૧૨ દેવલોકોર્માં, (રિદગંબ� સંપ્રદાય પ્રર્મારે્ણ ૧૬ દેવલોકોર્માં)

તથા ગ્રૈવેયક-અનુત્ત�ર્માં �હેના�ા દેવો.

વૈયાવચ્ચ ઃ ગુરુજી, વડીલો, ઉપકા�ીઓ, તપસ્વીઓ અને ર્માંદા-�ોગી આત્માઓની સેવા,

ભસ્થિ`ત સા�વા� ક�વી તે.

વૈ�ાનુબંધ ઃ પૂવ�ભવોનંુ પ�સ્પ� વૈ�, જેર્મકે અષિ¤શર્મા� -કર્મઠ વગે�ે.

વોલિસ�ાષિર્મઃ હંુ આવાં પાપોથી ર્મા�ા આત્માને દૂ� કરુ છંુ.

વ્યંગવચનઃ ર્મીઠી ભા�ા બોલતાં બોલતાં ઝે� આકવંુ. ર્મનર્માં ધા�ેલા કોઈ ગુy અથ� ને

ગુy �ીતે કહેતંુ અને બહા�થી સારંુ દેખાતંુ વચન.

વ્યંજનપયા� ય ઃ છએ દ્રવ્યોર્માં �હેલા (કંઈક દીઘ� કાળવતી�) Iૂલ પયા� યો, જેર્મકે ર્મનુષ્યના બાલ,

યુવત્વ અને વુદ્ધત્વ પયા� ય.

વ્યંજનાવગ્રહ ઃ જ્યાં ઈષિન્દ્રયો અને તેના તિવ�યોનો ર્માત્ર સંયોગ (સષિન્નક�� ) જ છે પ�ંતુ (સ્પષ્ટ)

બોધ નથી, ર્માત્ર નવા શ�ાવલાર્માં નખાતાં જલલિબન્દુઓની જેર્મ અવ્ય`ત બોધ છે તે.

વ્યંત�દેવ ઃ દેવોની એક જાત, જે હલકી પ્રકૃતિતવાળી છે. ર્મનુષ્યલોકથી નીચે વસે છે, દેવ હોવા

છતાં ર્માનવની સ્ત્રીઓર્માં ર્મોતિહત થઈ વળગે છે. ર્માટે અંત� (ર્માનર્મોભા) તિવનાના.

વ્યતિત�ેકધર્મ� ઃ વતુ� ન હોતે છતુ જે ધર્મ� ન હોય તે, જેર્મ કે આ ગાઢ જંગલર્માં ર્મનુષ્ય ન હોવાથી

(૧) ખ�જ ખર્ણવી (૨) હાથપગ હલાવવા (૩) વગે�ે ધર્મો� નથી. તે વ્યતિત�ેક ધર્મો�.

વ્યવહા�નય ઃ વસ્તુઓનંુ પુથક્ક�ર્ણ ક�ે, ભેદને રુ્મખ્ય ક�ે, ઉપચા�ને પર્ણ સ્વીકા�ે, આ�ોતિપત ભાવને

Page 59: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

પર્ણ ર્માન્ય �ાખે, બાહ્ય ભાવ. અભૂતાથ� તા, જેર્મ કે જીવોના બે ભેદ ત્રસ અને Iાવ�.

સોનંુ વ�સે છે. ઘી જ આયુષ્ય છે. હંુ કાળો-ગો�ો-રૂપાળો છંુ. આત્મા જ સુખ-દુ ખારિદ

અને ઘ�ારિદનો કતા� છે.

વ્યવહા��ાલિશ ઃ જે જીવો એક વખત તિનગોદનો ભવ છોડી બીજેા ભવ પાર્મી પુન તિનગોદ આરિદર્માં

ગયા છે તેવા જીવો.

વ્યાy ઃ વ્યાપીને સવ�ત્ર �હેના�ા, જેર્મકે ધર્મા� સ્થિસ્તકાય લોકવ્યાy છે. એટલે સર્મગ્ર

લોકર્માં વ્યાપીને �હેના� છે.

વ્યાતિy ઃ જ્યાં જ્યાં હેતંુ હોય ત્યાં ત્યાં સાધ્યનંુ અવશ્ય હોવંુ અથવા જ્યાં સાધ્યાભાવ હોય

ત્યાં હેતુના અભાવનંુ હોવંુ તે બે પ્રકા�ે છે (૧) અન્વયવ્યાતિy, (૨) વ્યતિત�ેકવ્યાતિy.

શંકાકુશંકા ઃ પ�ર્માત્માનાં વચનોર્માં (જાર્ણવાની બુલિદ્ધ તિવના) શંકા ક�વી, અથવા અશ્રદ્ધાભાવે

શંકા ક�વી, ખોટી શંકા ક�વી તે.

શક્ય પ્રયત્ન ઃ બની શકે તેવો અને તેટલો પ્રયત્ન.

શબ્દનય ઃ શબ્દને પકડીને તેની રુ્મખ્યાતાએ જે વાત ક�ે તે, સિલંગ-જાતિત-વચનર્માં

વ્યવહા�ને તિવશે� પ્રધાન ક�ે તે.

શબ્દાનુપાત ઃ દેશાવગાલિસક વ્રત-ગ્રહર્ણ કયા� પછી તિનયષિર્મત ભૂષિર્મકા બહા� ઊભેલા ર્મનુષ્યને

અંદ� બોલનવવા ર્માટે ખોંખા�ો ખાવો, ઉધ�સ ખાવી, તાળી પાડવી, અવાજ

ક�વો, શબ્દને બહા� ફંેકવો તે. દશર્માં વ્રતનો ૧ અતિતચા�તિવશે�.

શર્મભાવ ઃ ક�ાયોને ઉપશર્માવવા પૂવ� કનો જે પરિ�ર્ણાર્મ તે.

શય્યાત�કિપંડ ઃ સાધુ-સાધ્વીજી ર્મહા�ાજાઓએ જે ગુહIને ઘે� શય્યા(સંઘા�ો) કયો� હોય , �ાષિત્રવાસ

કયો� હોય તેના ઘ�નો બીજા રિદવસે આહા� લેવો તે, સાધુજીવનર્માં તેનો ત્યાગ હોય છે.

શ�ાવલંુ ઃ કોરિડયંુ, ચપ્પણિર્ણયંુ, ર્માટીનંુ વાસર્ણ. વ્યંજનાવગ્રહર્માં આ શ�ાવલાનંુ

દ્રષ્ટાન્ત આપવર્માં આવે છે.

શલાકાપુરુ� ઃ સાર્માન્ય ર્માર્ણસોર્માં સવો�ત્તર્મ પુરુ�ો, ૨૪ તીથ� ક� ભગવંતો, ૨૩ ચક્રવતી�ઓ,

૯ વાસુદેવો, ૯ પ્રતિતવાસુદેવો, અને ૯ બળદેવો.

શલ્ય ઃ કપટ, ર્માયા, જુઠ, બનાવટ.

શલ્ય�તિહત ઃ કપટ તિવનાનંુ, ર્માયા-જૂઠ તિવનાનંુ, બનાવટ વગ�નંુ.

Page 60: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

શાશ્વત સુખ ઃ સદા �હેનારંુ સુખ, કોઈ રિદવસ નાશ ન પાર્મનારંુ.

શાસન ઃ આજ્ઞા, પ�ર્માત્માની આજ્ઞા તેર્મના કહ્યા પ્રર્મારે્ણ ચાલવંુ.

શાસનપે્રર્મ ઃ પ�ર્માત્માના શાસન પ્રતે્યનો અતિતશય પ્રેર્મ, બહુર્માન.

શાસન�ક્ષક (દેવ) :શાસનની �ક્ષા ક�ના�ા અષિધષ્ઠાદાયક દેવ-દેવીઓ.

શાસ્ત્રતિનષિ�દ્ધ ભાવ : શાસ્ત્રોર્માં તિન�ેધેલા જે ભાવો, ન ક�વા લાયક ભાવો.

શાસ્ત્રતિવતિહત ભાવ :શાસ્ત્રોર્માં કહેલા જે ભાવો, શાસ્ત્રોર્માં કહેલાં જે તત્ત્વો

લિશષિથલાચા� ઃ ઢીલા આચા�, જે જીવનર્માં જે આચા�ો શોભાપાત્ર ન હોય છતાં તેવા આચા� સેવના�.

લિશલા�ોપર્ણતિવષિધ : લિજનાલય-જૈનઉપાશ્રય આરિદ ધર્મ�Iાનો બંધાવવા ર્માટે પાયો ખોદીને લિશલા રૂ્મકવાની

જે તિવષિધ ક�ાય તે, તેને જ લિશલાIાપન તિવષિધ અથવા લિશલાન્યાસતિવષિધ પર્ણ કહેવાય છે.

લિશષ્ય ઃ આજ્ઞા પાળવાને યોગ્ય, આજ્ઞાંતિકત, ગુરુ પ્રતે્ય સદ્ ભાવવાળો.

શીત લેશ્યા ઃ બળતી વસ્તુને ઠા�વા ર્માટેની એક લષિબ્ધ.

શુ`લલેશ્યા ઃ અતિતશય ઉજ્જવળ પરિ�ર્ણાર્મ, જંાબૂના દ્રષ્ટાન્તર્માં ભૂષિર્મ ઉપ� પડેલાં જ

ખાવાની વૃલિત્તવાળાની જેર્મ.

શુદ્ધ ગોચ�ી ઃ તિનદો�� આહા�ની પ્રાતિy, ૪૨ દો� તિવનાનો આહા�.

શુદ્ધ દશા ઃ સવ� થા ર્મોહ તિવનાની આત્માની જે અવIા, અથવા સવ� કર્મ� �તિહત અવIા.

તેને જ શુદ્ધાત્મા કહેવાય છે.

શુભ ભાવ ઃ પ્રશસ્ત ક�ાયોવાળો ર્માનલિસક પરિ�ર્ણાર્મ, દેવ-ગુરુ શાસ્ત્ર અને ધર્મ� ઉપ�નો

�ાગવાળો આત્મપરિ�ર્ણાર્મ.

શુભાશુભકર્મ� ઃ સુખ આપે તેવાં પુણ્યકર્મ� અને દુ ખ આપે તેવાં પાપકર્મો�, એર્મ ઉભય કર્મો�.

શુશૂ્ર�ા ઃ ધર્મ� સાંભળવાની અતિતશય ઉતં્કઠા.

શે� અંગોઃ બાકીના અવયવો, જે અંગો પ્રર્માર્ણસ� હોય તેના તિવનાનાં બાકીનાં અંગો

કે જે પ્રર્માર્ણસ� ન હોય તે.

શે� કર્મો� ઃ બાકી �હેલાં કર્મો�, જે કર્મો�નો ક્ષયારિદ થયો હોય તેના તિવના બાકીનાં કર્મો�.

શે� ધર્મો� ઃ જે ધર્મ� ની વાત ચાલતી હોય તેનાથી બાકીના ધર્મો�.

શૈલેશીક�ર્ણ ઃ રે્મરુપવ� ત જેવી સ્થિI� અવIા, અયોગીગુર્ણIાનક.

શૌચધર્મ� ઃ શ�ી� અને ર્મનની પતિવત્રતા, દશ યતિતધર્મો�ર્માંનો એક ધર્મ� , પતિવત્ર ધર્મા� નુષ્ઠાન.

Page 61: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

શ્રદ્ધા ઃ તિવશ્વાસ, પ્રેર્મ, આIા, આ જ સત્ય છે જે ભગવન્તે કહ્યુ છે.

શે્રર્ણી ઃ પંસ્થિ`ત, ક્રર્મસ�, આકાશ-પ્રદેશોની પંસ્થિ`ત અથવા ર્મોહનીય કર્મ� ને દબાવવાપૂવ� ક કે

ખપાવવાપૂવ� કની શે્રર્ણી, દબાવવાવાળી ઉપશર્મ શે્રર્ણી અને ખપાવવાવાળી ક્ષપકશે્રર્ણી.

શુ્રત કેવલી ઃ ચૌદ પૂવ� નંુ પરિ�પૂર્ણ� જ્ઞાન ધ�ાવના�, એટલંુ તિવશાળ શુ્રતજ્ઞાન કે જારે્ણ કેવલજ્ઞાની

જ હોય શંુ ? તે.

શ્લાઘા ઃ પ્રંશસા, વખાર્ણ, સ્વશ્લાઘા = પોતાની પ્રશંસા,

લિશ્લષ્ટ ઃ બળખો, થંૂક, અથવા નાક-કાનનો રે્મલ.

શ્વેતાંબ� ઃ શ્વેત વસ્ત્ર પહેના� જૈન સાધુ-સાધ્વીજી.

�ટ્ કાય ઃ છ કાયારૂપે જીવોના ભેદો, પૃથ્વીકાય વગે�ે.

�ડ્ ગુર્ણહાતિન-વૃલિદ્ધ : છ જાતની હાતિન, અને છ જાતની વૃલિદ્ધ, અધ્યવસાય Iાનોર્માં જધન્ય અધ્યાવસાય

Iાનથી (૧) અનંત ભાગ અષિધક (૨) અસંખ્યાત ભાગ અષિધક, (૩) સંખ્યાત

ભાગ અષિધક,(૪) સંખ્યાતગુર્ણ અષિધક,(૫) અસંખ્યાતગુર્ણ અષિધક, (૬) અનંતગુર્ણ

અષિધક તિવશુલિદ્ધની વુલિદ્ધ, તેવી જ �ીતે ઉપ�થી છ જાતની હાતિન સર્મજવી.

�ડ્ Iાનક ઃ જૈનદશ� નને ર્માય જીવનાં છ Iાનો (૧) જીવ છે (૨) જીવ તિનત્ય છે. (૩) જીવ

કર્મો�નો કતા� છે (૪) જીવ કર્મો�નો ભો`તા છે. (૫) ર્મોક્ષ છે અને (૬) ર્મોક્ષના ઉપાયો છે.

સંકુષિચત દશા ઃ ર્મન ટંૂકુ હોવંુ, ટંૂક તિવચા�ો સંકોચવાળી ભાવના.

સંકેતપચ્ચક્ખાર્ણ : કોઈ ને કોઈ તિનશાની ધા�ીને પચ્ચક્ખાર્ણ ક�વંુ તે, જેર્મ કે રુ્મટ્ ઠસી, ગંઠસી,

દીપ સતિહઅં વગે�ે.

સંક્રર્મર્ણક�ર્ણ ઃ જે વીય� તિવશે�થી (શસ્થિ`તથી) તિવવલિક્ષત કર્મ� ને (દાખલા ત�ીકે સાતાવેદનીયને)

બાંધતા સજાતીય કર્મ�ર્માં (અસાતાર્માં) નાખવંુ, તે વીય� તિવશે� સંક્રર્મર્ણક�ર્ણ.

સંક્રર્મર્ણ થવંુ ઃ એક કર્મ� નંુ સજાતીય એવા બીજા કર્મ�ર્માં પલટાવંુ.

સંક્લિ`લષ્ટ પરિ�ર્ણાર્મ :ક�ાયોવાળા, �ાગ-દે્વ�-ર્મોહ અને અજ્ઞાનવાળા તિવચા�ો.

સંક્લિ`લષ્ટાધ્યવસાયIાનક : ક�ાયોવાળા, �ાગ-દે્વ�-ર્મોહ અને અજ્ઞાનવાળા તિવચા�ો

સંગ્રહનય ઃ તિવતિવધ વસ્તુઓને એકીક�ર્ણ ક�વાની જે બુલિદ્ધ તે. જેર્મ કે ત્રસ હોય કે Iાવ�,

પ�ંતુ “સવ� જીવો છે.”

સંઘ. ઃ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાતિવકા એર્મ ચા� પકા�નો સંઘ.

Page 62: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સંઘયર્ણ ઃ હાડકાંની �ચના, હાડકાંનો બાંધો, તેની ર્મજબૂતાઈ.

સંઘયર્ણ નાર્મકર્મ� : જે કર્મ� ના ઉદયથી વજ્રઋ�ભારિદ સંઘયર્ણોની પ્રાતિy થાય તે.

સંઘાત ઃ જથ્થો, સરૂ્મહ, વસ્તુને એકઠી ક�વી તે.

સંઘાતન નાર્મકર્મ� : જે કર્મ� ના ઉદયથી ઔદારિ�કારિદ શ�ી�ને યોગ્ય પુદ્ ગલોના જથ્થા એકઠા ક�ાય તે.

સંષિચત કર્મ� ઃ પૂવ� બાંધેલાં કર્મ� , પૂવ� એકઠાં ક�ેલાં કર્મો�.

સંજીવની ઔ�ષિધ : એક પ્રકા�ની તિવલિશષ્ટ ઔ�ષિધ, કે જે ખાવાથી બળદ પર્ણ ર્મનુષ્ય થઈ જાય,

લાગેલા ઘા રૂઝઈ જાય તે.

સંજ્વલન ક�ાય : અતિતશય આછા-પાતળા ક�ાય, ચારિ�ત્ર-જીવનર્માં પર્ણ કંઈક કલુષિ�તતા લાવે,

યથાખ્યાતચારિ�ત્રને �ોકે તે.

સંરિદગ્ધ ઃ શંકાવાળંુ, હૃદયર્માં શંકા હોય તે, ર્મતિતજ્ઞાનના બહુઅબહુ વગે�ે ૧૨ ભેદોર્માંનો ૧ ભેદ.

સંદેહાત્મકઃ ડાર્માઠોળ, અસ્થિI�, જે વાતર્માં સંદેહ છે તે.

સંપદા ઃ સૂત્રો બોલતાં તિવશ્રાર્મ લેવાનાં Iાનો, સૂત્રો બોલતાં બોલતાં અટકવાનાં Iાનો,

જેર્મ કે નવકા� ની ૮ સંપદા.

સંપ�ાય ઃ ક�ાય, ક્રોધારિદ, સૂક્ષ્ર્મ-સંપ�ાય = ઝીર્ણો - પાતળો ક�ાય.

સંપ્રજ્ઞાત સર્માષિધ : પ્રક�� ને પારે્મલ અધ્યાત્મયોગ, ક્ષપકશે્રર્ણી, આત્માની ર્મોહની ર્મોહક્ષયવાળી

કેવલજ્ઞાન નજીકની જે અવIા.

સંરૂ્મર્જિછંર્મ ઃ ર્માત-તિપતાના સંયોગ તિવના જેનો જન્ર્મ થાય તે.

સંયર્મIાન ઃ ચારિ�ત્રવાળા જીવોર્માં પ�સ્પ� અધ્યવસાય Iાનોની ત�તર્મતા.

સંયોષિગકભાંગા બે-ત્રર્ણ-ચા�-વસ્તુઓનો સંયોગ ક�વાથી જે ભાંગા થાય તે.

સં�ંભ ઃ પાપ ક�વાની ઈચ્છા, ખોટંુ ક�વાની ર્મનોવૃલિત્ત.

સં�ક્ષર્ણાનુબંધી : સ્ત્રી અને ધનને સાચવવાની અતિતશય રૂ્મછા� -ર્મર્મતા-�ૌદ્રધ્યાનનો ચોથા ભેદ.

સંલાપ ઃ વા�ંવા� બોલાવવંુ તે, “આલાવે-સંલાવે.”

સંલીનતા ઃ શ�ી�ને સંકોચી �ાખવંુ, ઈષિન્દ્રયોને કાબૂર્માં �ાખવી, ર્મનને તિવ�ય-ક�ાયથી દૂ� �ાખવંુ

સંલેખના ક�વી : ઈચ્છાઓને સંકોચવી, ટંૂકાવવી, ધા�ેલાં વ્રતોર્માં લીધેલી છૂટછૂટાને પર્ણ ટંૂકાવવી.

સંવચ્છ�ી પ્રતિતક્રર્મર્ણ : બા� ર્મતિહને ક�ાતંુ, વાર્મિ�ંક પ્રતિતક્રર્મર્ણ, પજુસર્ણર્માં છેલ્લે રિદવસે ક�ાતંુ પ્રતિતક્રર્મર્ણ

સંવ�તત્ત્વ ઃ આવતાં કર્મો�ને �ોકવાં, પાંચ સષિર્મતિત, ત્રર્ણ ગુતિy આરિદ ૫૭ પ્રતિતભેદો,

Page 63: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

આશ્રવતિવ�ોધી જે તત્ત્વ.

સંવાસાનુર્મતિત ઃ પોતાના પરિ�વા� અને ધનારિદ ઉપ� ર્મર્મતાપાત્ર હોય તે તેની વાત ક�ે નહીં,

સાંભળે નહીં, પ�ંતુ ર્મર્મતાપાત્ર હોય તે. ર્મતિત

સંવેગપરિ�ર્ણાર્મ ઃ ર્મોક્ષતત્ત્વની અતિતશય રુષિચ-પ્રીતિતવાળો પરિ�ર્ણાર્મ.

સંસા�સાગ� ઃ સંસા�રૂપી દરિ�યો, જન્ર્મર્મ�ર્ણર્મય સંસા�રૂપ સાગ�.

સંલિસલિદ્ધ થવી : સમ્યગ્ પ્રકા�ે વસ્તુની લિસલિદ્ધ થવી, વસ્તુની પ્રાતિy.

સં�થાનતિવચય (ધર્મ�Iાન) : ચૌદ �ાજલોકર્મય સંસા�ર્માં �હેલાં છ એ દ્રવ્યોનો તિવચા� તે,

ધર્મ� ધ્યાનના ૪ ભેદોર્માંનો ૧ ભેદ.

સંજ્ઞા ઃ સર્મજર્ણ, ચેતના, જ્ઞાન, આહા�ારિદ ૪ સંજ્ઞા તથા ક્રોધારિદ સંજ્ઞા તથા

હેતુવાદો-પદેલિશકી આરિદ સંજ્ઞા.

સંજ્ઞી પંચેષિન્દ્રય : દીઘ� કાલિલકી સંજ્ઞાવાળા પંચેષિન્દ્રય જીવો.

સકલતીથ� વંદંુ (ક�જેાડ) : શતંુ્રજય-ષિગ�ના� આરિદ સર્મસ્ત તીથો� ને હંુ બે હાથ જેાડીને ભાવથી વંદના કરંુ છંુ.

સકલ સંઘ ઃ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાતિવકારૂપ સર્મસ્ત શ્રીસંઘ.

સકલાદેશઃ સવ� નયનો સાથે સાથે �ાખીને વસ્તુનંુ સ્વરૂપ સર્મજાવવંુ અથા� ત્ પ્રર્માર્ણથી

જર્ણાતંુ વસ્તુનંુ સ્વરૂપ.

સક�ાયી જીવ ઃ ક�ાયવાળો જીવ, એકથી દસ ગુર્ણIાનક સુધીના જીવો, ક�ાયયુ`ત જીવ

કર્મો�ર્માં સ્થિIતિત - �સ બાંધે છે.

સષિચત્ત પરિ�હા�ી : જીવવાળી સષિચત્ત વસ્તુઓનો ત્યાગ ક�ના�.

સચેલક રુ્મતિન ઃ વસ્ત્રવાળા રુ્મતિન- શ્વેતાંબ� રુ્મતિન.

સજ્જન પુરુ� : સા�ો ર્માર્ણસ, ગુણિર્ણયલ ર્માર્ણસ, ન્યાય-નીતિતસંપન્ન.

સજ્ઝાય કરંુ ઃ હે ગુરુજી ! હંુ સ્વાધ્યાય કરંુ!

સત્ ઃ ઉત્પાદ-વ્યય અને ધુ્રવધર્મ� વાળો પદાથ� , વસ્તુ, ચીજ, વસ્તુરૂપે હોવંુ.

સત્તા ઃ હોવંુ, તિવધર્માનતા, અસ્થિસ્તત્વ, આત્માની સાથે કર્મો�ની તિવધર્માનતા, તે કર્મો�ની સત્તા.

સત્તાગતકર્મ� ઃ બાંધ્યા પછી ભોગવાય નહીં ત્યાં સુધી સત્તાર્માં �હેલાં કર્મો�.

સત્તાગત પયા� ય : જે પયા� યો થઈ ચૂક્યા છે અને જે પયા� યો ભાતિવર્માં થવાના છે તે સવ� પયા� યો

દ્રવ્યર્માં તિત�ોભાવે સત્તારૂપે �હેલા છે.

Page 64: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સત્ત્વ ઃ પ�ાક્રર્મ, બળ, શસ્થિ`ત, તાકાત.

સત્ત્વશાળી ઃ બળવાળો, ઘર્ણા પ�ાક્રર્મવાળો પુરુ�.

સત્ત્વહીનઃ બળ �તિહત, પ�ાક્રર્મ�તિહત, શસ્થિ`તતિવનાનો પુરુ�.

સત્ય ઃ યથા� થ, સાચંુ, પ્રર્માણિર્ણક જીવન, ૧૦ યતિતધર્મ�ર્મા� નો એક.

સદા આ�ાધક : હંરે્મશાં ધર્મ� ની આ�ાધના ક�ના�ા, ધર્મ�ર્મય પરિ�ર્ણાર્માવળો.

સદાચા� ઃ ઉત્તર્મ આચા�, જ્ઞાનાચા�ારિદ પંચતિવધ આચા�.

સદા તિવ�ાધક ઃ હંરે્મશાં પાપર્મય આચ�ર્ણ ક�ના�ા, તિવ�ાધના ક�ના�ો જીવ.

સદ્ ગતિત ઃ ઉત્તર્મ ગતિત, સાંસારિ�ક સુખની અપેક્ષાએ દેવગતિત.

સધવા સ્ત્રી ઃ પતિતવાળી સ્ત્રી, સૌભાગ્યવતી સ્ત્રી, ધવ એટલે પતિત.

સનાતન ઃ જેની આરિદ નથી તે, અનારિદ.

સષિન્નક�� ઃ ઈષિન્દ્રય અને પદાથ� નો સંપક� , બન્નેનંુ જેાડાવંુ.

સન્ર્માગ� ઃ લિજનેશ્વ� પ�ર્માત્માએ બતાવેલો સંસા� ત�વાનો સાચો ર્માગ� .

સંન્યાસવ્રત ઃ સંન્યાસ એટલે ત્યાગ, ત્યાગવાળંુ જે વ્રત તે. ધર્મ� સંન્યાસ એટલે ક્ષયોપશર્મભાવવાળા

ધર્મો�નો ક્ષપકશે્રર્ણીર્માં ક�ાતો ત્યાગ તે ધર્મ� સંન્યાસ અને તે�ર્મા ગુર્ણઠાર્ણાના છેડે

ક�ાતો ત્રર્ણ યોગોનો ત્યાગ તે યોગ સંન્યાસ.

સપય� વલિસતશુ્રત : જે શુ્રતજ્ઞાનનો અંત આવે તે, અન્તવાળંુ શુ્રત, દ્રવ્યથી એક વ્યસ્થિ`તને આશ્રયી, કે્ષત્રથી

ભ�ત ઐ�ાવત આશ્રયી, એર્મ કાલભાવથી જે શૂ્રતજ્ઞાનનો અંત આવવાનો હોય તે.

સyભંગી ઃ “સ્યાદ્ અસ્થિસ્ત” વગે�ે સાત ભાંગાઓનો સરૂ્મહ.

સર્મતિકતપ્રાતિy ઃ લિજનેશ્વ� પ�ર્માત્માના ધર્મ� ની યથાથ� રુષિચ થવી, સાચા દેવ, ગુરુ અને ધર્મ� પ્રતે્ય

પ્રીતિત, તિવશ્વાસ જાર્મવો.

સર્મચતુ�ત્ર સંIાન : જેના શ�ી�ના ચા�ે ખૂર્ણા સર્માન ર્માપના છે તે, જર્મર્ણા ઢીંચર્ણથી ડાબો ખભો,

ડાબા ખભાથી જર્મર્ણો ઢીંચર્ણ, કપાલના ર્મધ્યભાગથી પલોંઠીનો ર્મધ્યભાગ,

પલોંઠીનંુ અંત�. આ ચા�ે ર્માપો જ્યાં સર્માનપરે્ણ છે તે.

સર્મતોલ વૃતિત ઃ જેનંુ ર્મન કોઈના પક્ષર્માં ખંેચાતંુ નથી તે, બન્ને બાજુ સર્માન ર્મનનો પરિ�ર્ણાર્મ છે તે.

સર્મન્વય ક�વો : પ�સ્પ� તિવ�ોધી દેખાતી બે વસ્તુઓને જુદી જુદી તિવધાક્ષાથી બ�ાબ�

સર્મજીને યથાથ� પરે્ણ બેસાડવી તે.

Page 65: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સર્મન્વયવાદ ઃ અપેક્ષાવાદ, સ્યાદ્ વાદ, તિવ�ોધી દેખાતા ધર્મો�ર્માં પર્ણ અપેક્ષાથી સર્મન્વય

સર્મજાવના� વાદ.

સર્મભાવ રુ્મદ્રા ઃ જેની રુ્મખરુ્મદ્રા ઉપ� �ાગ કે દે્વ� લિબલકુલ નથી તે.

સર્મણિભરૂઢનય ઃ જે શબ્દનો ધાતુપ્રત્યયથી જેવો અથ� થતો હોય તે જ પ્રર્મારે્ણ શબ્દ પ્રયોગ ક�ના�ી

દ્રતિષ્ટ, જેર્મ કે ર્મનુષ્યોનંુ પાલન ક�ે તે નૃપ અને પૃથ્વીનંુ પાલન ક�ે તે ભૂપ.

સર્મભૂતલા પૃથ્વી : લોકનો અતિતશય ર્મધ્યભાગ, જે ભૂષિર્મથી ઉપ�-નીચે સાત સાત �ાજ થાય અને

પૂવા� રિદ ચા�ે રિદશાર્માં અધો� અધો� �ાજ હોય તેવી સવ� બાજુથી ર્મધ્યના ૮

આકાશ-પ્રદેશવાળી ભૂષિર્મ.

સર્મયકે્ષત્ર ઃ અઢીદ્વીપ, જ્યાં ર્મનુષ્યોનંુ જન્ર્મ-ર્મ�ર્ણ છે તેવંુ કે્ષત્ર, ચંદ્ર-સૂય� આરિદની ગતિતથી

�ાષિત્ર-રિદવસનો કાળ જ્યાં છે તે.

સર્મપ�ર્ણભાવ ઃ આપર્ણા ઉપ� જેનો ઉપકા� છે તેને સવ�થા આધીન થઈ જવંુ તે.

સર્મવાયીકા�ર્ણ :જે કા�ર્ણ પોતે કાય� રૂપે બની જાય તે કા�ર્ણને સર્મવાયી કહેવાય છે.

જેર્મ કે ઘડાનંુ સર્મવાયીકા�ર્ણ ર્માટી.

સર્મવેત ઃ સતિહત, યુ`ત, ધર્મ�સર્મવેત એટલે ધર્મ�થી યુ`ત તથા સર્મવાય સંબંધથી �હેલ.

સર્મશે્રર્ણી ઃ જ્યા�ે આત્મા તિનવા�ર્ણ પાર્મી ર્મોકે્ષ જાય છે ત્યા�ે આજુ બાજુના વધા�ાના એક

પર્ણ પ્રદેશને સ્પશ્યા� તિવના, જેટલા આકાશપ્રદેશોર્માં પોતાની અવગાહના છે

તેટલા જ આકાશપ્રદેશોને સ્પશ� તો સ્પશ� તો સર્માન પંસ્થિ`તથી ઉપ� જાય છે તે.

સર્મસ્ત ચેષ્ટા ઃ કાષિયકા સભળી પ્રવુલિત્તઓ, કાયા સંબંધી સઘળી ચેષ્ટાઓ.

સર્માષિધર્મ�ર્ણ ઃ રૃ્મતુ્યકાલે જ્યાં સર્મતા �હે, આત� -�ૌદ્રધ્યાન ન થાય તે.

સર્મા�ંભ ઃ પાપો ક�વા સાધન-સાર્મગ્રી ભેગી ક�વી, પાપો ક�વા ર્માટે તત્પ� થવંુ તે.

સર્માલોચના ઃ ક�ેલાં પાપોની સમ્યગ્ પ્રકા�ે આલોચના ક�વી, પ�ાત્તાપ ક�વો,

દંડ સ્વીકા�વો, પસ્તાવો ક�વો.

સષિર્મતિત ઃ આત્મતિહતર્માં સમ્યગ્ પ્રકા�ે પ્રવૃલિત્ત ક�વી તે ઈયા�સષિર્મતિત આરિદ પાંચ સષિર્મતિત જાર્ણવી.

સરુ્મષિચત્ત ઃ સાથે ર્મળેલંુ, એકઠંુ થયેલંુ, �ાલિશરૂપે બનેલંુ.

સરુ્મદ્ ઘાત ઃ સત્તાર્માં �હેલાં કર્મ� નો બળાત્કા�ે જલ્દી તિવનાશ ક�વો તે વેદના-ક�ાય આરિદ

૭ સરુ્મદ્ ઘાત છે.

Page 66: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સમ્યક્ ત્વ ઃ સાચી દ્રતિષ્ટ, વસ્તુસ્વરૂપે યથાથ� પરે્ણ સદ્ હવંુ, સુદેવ-સુગુરુ અને સુધર્મ� પ્રતે્યની

અતિવચલ રુષિચ.

સમ્યગ્ ચારિ�ત્ર ઃ વીત�ાગની આજ્ઞાનુસા� હેય ભાવોનો ત્યાગ અને ઉપાદેયભાવોનંુ આચ�વંુ તે.

સમ્યગ્દશ� ન ઃ સમ્ક્ ત્વ, સાચી દ્રતિષ્ટ, તત્ત્વભૂત પદાથો�ની શ્રદ્ધા.

સમ્યગ્દ્રતિષ્ટઃ સમ્યક્ ત્વ જે આત્માને પ્રાy થયંુ હોય તે.

સમ્યગ્જ્ઞાન ઃ સમ્યક્ ત્વપૂવ� કનંુ જે જ્ઞાન તે.

સંયોગીદશા ઃ યોગવાળી આત્માની દશા. ૧ થી ૧૩ ગુર્ણઠાર્ણાવાળી આત્માની દશા.

સવ�ઘાતી ઃ આત્માના ગુર્ણોનો સવ�થા ઘાત ક�ના�ાં કર્મો�.

સવ�લોકવ્યાપી ઃ ચૌદ �ાજલોકપ્રર્માર્ણ સર્મસ્ત લોકર્માં વ્યાપીને �હેના�, ધર્મ� સ્થિસ્તકાય આરિદ.

સવ� તિવ�તિતઃ કિહંસા, જૂઠ-ચો�ી આરિદ પાપોનો સવ�થા ત્યાગ, સૂક્ષ્ર્મ કે Iૂલ એર્મ સવ� પાપોનો ત્યાગ.

સવ� તિવ�તિતધ� ઃ સવ� થા પાપોનો ત્યાગ ક�ના� ર્મહાત્માં, પંચ-ર્મહાવ્રતધા�ી સાધુ-સાધ્વીજી ર્મ.

સવ� સંવ�ભાવ કર્મો�નંુ આવવાનંુ સવ�થા અટકી જવંુ. ષિર્મથ્યાત્વ આરિદ કર્મ� બંધના

કોઈ હેતુ જ્યાં ન હોય તે, ચૌદરુ્મ ગુર્ણIાપક.

સહજલિસદ્ધ ઃ જે કાય� ક�વાર્માં કતા� ને વધા�ે પ્રયત્ન ક�વો ન પડે, સ્વાભાતિવક �ીતે જ થઈ જાય તે.

સહજાનંદી ઃ કર્મ� તિવનાનો આ આત્મા સ્વાભાતિવક અનંત આનંદવાળો છે, ગુર્ણોના આનંદર્માં

�ર્મના�ો છે.

સહસા ઃ ઉતાવળે ઉતાવળે, લાંબા તિવચા� તિવનાનંુ.

સાંવ્યવહારિ�ક તિનગોદ : તિનગોદર્માંથી જે જીવો એક પર્ણ નીકળ્યા છે અને અન્ય ભવ ક�ીને પુન તિનગોદર્માં

ગયા છે તેવા જીવો.

સાંવ્યહારિ�ક પ્રત્યક્ષ ઃ જે તિવ�ય આત્માને સાક્ષાત્ ન દેખાય, પ�ંતુ ઈષિન્દ્રયોની ર્મદદથી અનુર્માન

તિવના સાક્ષાત્ જર્ણાય તે.

સાંશષિયક ષિર્મથ્યાત્વ : લિજનેશ્વ� પ�ર્માત્માનાં વચનો ઉપ� શંકા ક�વાવાળંુ ષિર્મથ્યાત્વ. ષિર્મથ્યાત્વના

પાંચ પ્રકા�ોર્માંથી એક.

સાકા�ોપયોગ : વસ્તુર્માં �હેલા તિવશે�ધર્મ� ને જાર્ણવાવાળો બોધ, જ્ઞાનોપયોગ, અથા� ત્ તિવશે�ોપયોગ,

જે જ્ઞાનર્માં જે્ઞયનો આકા� જર્ણાય તે.

સાગ�ોપર્મ ઃ ૧૦ કોડાકોડી પલ્યોપર્મનંુ એક સાગ�ોપર્મ થાય છે. સાગ�ની ઉપર્માવાળો જે કાળ તે.

Page 67: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સારિદ સંIાન ઃ નાણિભથી નીચેના અવયવો જ્યાં પ્રર્માર્ણસ� હોય અને નાણિભ ઉપ�ના અવયવો

જ્યાં પ્રર્માર્ણસ� ન હોય તે, ત્રીજંુ સંIાન, તેનંુ બીજંુ નાર્મ સારિદસંIાન.

સાઢપોરિ�સી પચ્ચક્ખાર્ણ : સૂય� ના પ્રકાશથી પુરુ�ના શ�ી�ની અધ�છાયા પડે ત્યા�ે પચ્ચક્ ખાર્ણનો જે ટાઈર્મ થાય

અથા� ત્ સૂયો�દય પછી આશ�ે પાંચેક કલાક બાદ પચ્ચક્ ખાર્ણ પા�વાનો સર્મય થાય તે.

સાત નય ઃ નય એટલે સાપેક્ષ દ્રતિષ્ટ, તેના સાત ભેદ છે. નૈગર્મ, સંગ્રહ, વ્યવહા�, ઋજુસૂત્ર,

શબ્દ, સર્મણિભરૂઢ અને એવં ભૂત નય.

સાત સરુ્મદ્ ઘાત : સત્તાર્માં �હેલાં કર્મો�નો બળાન્કા�ે જલ્દી તિવનાશ ક�વો તે સરુ્મદ્ ઘાત તેના સાત

ભેદ છે. (૧) વેદના, (૨) ક�ાય, (૩) ર્મ�ર્ણ (૪) વૈતિક્રય (૫) તૈજસ, (૬) આહા�ક અને

(૭) કેવલી સરુ્મદ્ ઘાત.

સાત �ાજલોક ઃ અસંખ્યાત યોજનનો એક �ાજ થાય છે. એવા સાત �ાજ પ્રર્માર્ણ સર્મભૂતલાથી

નીચે લોક છે અને તેટલો જ ઉપ� લોક છે.

સાતાતગા�વ ઃ સુખની અતિતશય આસસ્થિ`ત, સુખશેલીયાપણંુ, શ�ી�ને અલ્પ પર્ણ તકલીફ ન

આપવાની વૃલિત્ત.

સાતાવેદનીય ઃ એક પ્રકા�નંુ પુણ્યકર્મ� , સાનુકૂળ સંયોગની પ્રાતિy, શ�ી� ની�ોગી હોવંુ, સુખનો

અનુભવ થવો તે.

સારિદ ઃ પ્રા�ંભવાળી વસ્તુ, છ સંIાનર્માંથી ત્રીજંુ સંIાન. જેનંુ બીજંુ નાર્મ સારિદ છે.

સારિદ-અનંત ઃ જેની આરિદ (પ્રા�ંભ) છે પ�ંતુ અંત નથી તે, જેર્મ કે ક્ષાષિયકસમ્યક્ ત્વ - લિસદ્ધત્વ અવIા.

સારિદ-સાન્ત ઃ જેની આરિદ (પ્રા�ંભ) પર્ણ છે અને અંત પર્ણ છે તે, જેર્મ કે જીવની દેવ-ન�ક આરિદ અવIાઓ.

સાધકદશા ઃ આત્મા ર્મોહનીયારિદ ઘાતી કર્મો�નો ક્ષય ક�વા ત�ફ પ્રવત� તો હોય તે વખતની અવIા.

સાધનશુલિદ્ધ ઃ જે સાધ્ય સાધવંુ હોય તેને સાધી આપે તેવંુ યથાથ� જે સાધન તે સાધનશુલિદ્ધ,

ર્મોક્ષર્માધ્ય હોય ત્યા�ે ર્મોહક્ષયાણિભરુ્મખ �ત્નત્રયીની આ�ાધના.

સાધા�ર્ણ કા�ર્ણ : અનેક કાયો�નંુ જે કા�ર્ણ હોય તે, એક કા�ર્ણથી ણિભન્ન-ણિભન્ન અનેક કાયો� થતાં હોય

તે કા�ર્ણને સાધા�ર્ણ કા�ર્ણ કહેવાય છે.

સાધા�ર્ણ દ્રવ્ય : ધાર્મિર્મકં સવ� કાયો�ર્માં વાપ�વાને યોગ્ય એવંુ સર્મર્પિપતં ક�ેલુ જે દ્રવ્ય તે.

સાધા�ર્ણ વનસ્પતિતકાય : અનંતા જીવો વચ્ચે એક જ ભોગ્ય શ�ી� પ્રાy થાય તે, એક જ ઔદારિ�કર્માં

અનંતા જીવોનંુ હોવંુ તે, તેના સૂક્ષ્ર્મ અને બાદ� બે ભેદ છે.

Page 68: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સાધુ ઃ સાધના ક�ે તે, આત્મતિહતનંુ આચ�ર્ણ ક�ે તે. પંચર્મહાવ્રતારિદ પાળે તે (જૈન) સાધુ.

સાધ્યશુલિદ્ધ ઃ આત્માને કર્મ� અને ભવના. બંધનર્માંથી રુ્મ`ત ક�ાવપર્ણાનંુ જે સાધ્ય તે,

સાધ્યશુલિદ્ધ �ાગારિદ ર્મોહ-દશાના ત્યાગની જ જે દ્રતિષ્ટ તે.

સાનુબંધ ઃ ગાઢ, તીવ્ર, અતિતશય ર્મજબૂત, સાનુબંધ કર્મ� બંધ એટલે તીવ્ર ચીકર્ણો, ગાઢ કર્મ� નો બંધ.

સાપેક્ષવાદ ઃ અપેક્ષાસતિહત બોલવંુ અપેશાવાળંુ વચન, અનેકાન્તવાદ સ્યાદ્ વાદ, જેર્મ કે �ાર્મચંદ્રજી

લવ-કુશની અપેક્ષાએ તિપતા હતા, પ�ંતુ દશ�થની અપેક્ષાએ પુત્ર (પર્ણ)હતા.

સાર્માષિયક ચારિ�ત્ર :સર્મતાભાવની પ્રાતિyવાળંુ જે ચારિ�ત્ર, ઈષ્ટાતિનષ્ટની પ્રાતિy-અપ્રાતિyર્માં જ્યાં

હ�� -શોક નથી તેવંુ ચારિ�ત્ર. જેના ઈત્વ�કષિથત અને યાવત્કષિથત એર્મ બે ભેદો છે.

સાર્માન્ય કેવલી : જે ર્મહાત્માઓ ર્મોહનીય કર્મ� નો ક્ષય ક�ી, બા�રે્મ ગુર્ણઠારે્ણ જઈ, શે� ત્રર્ણ ઘાતી

કર્મો� ખપાવીને કેવલજ્ઞાન પારે્મલા છે પ�ંતુ તીથ� ક�-અવIા પ્રાy થઈ નથી તે, સાર્મ

સાર્માન્ય ગુર્ણ ઃ સવ� દ્રવ્યર્માં વત�તા જે ગુર્ણો હોય તે.

સામ્યતા ઃ સર્માનતા, બન્નેર્માં સ�ખાપણંુ તુલ્યતા.

સાલંબનયોગ ઃ આત્મસાધનાર્માં કોઈ ને કોઈ પ�દ્રવ્યનંુ આલંબન લેવાર્માં આવે તેવો યોગ, તે

સાવદ્યકર્મ� ઃ જે કાય� ર્માં કિહંસા-જૂઠ-ચો�ી-રૈ્મથુન અને પરિ�ગ્રહારિદ પાપો હોય તે પાપવાળાં કાયો�.

સાવદ્યભાવ ઃ પાપવાળા ર્મનના તિવચા�ો, ર્મનના પાતિપષ્ટ ભાવો.

સાવદ્યયોગ ઃ પાપવાળી ર્મન-વચન અને કાયાની પ્રવૃતિત.

સાસ્વાદન ઃ અનંતાનુબંધી ક�ાયના ઉદયને લીધે સમ્યક્ ત્વથી વર્મતાં ર્મલિલન આસ્વાદ હોય

તે, બીજંુ ગુર્ણIાનક.

લિસદ્ધચક્ર ઃ અરિ�હંત-લિસદ્ધ-આચાય� આરિદ નવ પદોનંુ બનેલંુ જે ચક્ર તે લિસદ્ધચક્ર.

લિસદ્ધપદ ઃ નવ પદોર્માંનંુ બીજંુ પદ, બીજંુ Iાન, લિસદ્ધ પ�ર્માત્માઓનંુ Iાન.

લિસદ્ધભગવાન્ ઃ આઠ કર્મો�થી �તિહત શુદ્ધ-બુદ્ધ-તિન�ંજન અશ�ી�ી પ�ર્માત્મા.

લિસદ્ધલિશલા ઃ લોકના ઉપ�ના અગ્રીર્મ ભાગથી એક યોજન નીચે તિપસ્તાલીસ લાખ યોજન લાંબી-

પહોળી, વચ્ચેથી આઠ યોજન જાડી, ચા�ે બાજુ ઊંડાઈર્માં ઘટતી અંતે અતિતશય

પાતળી સ્ફરિટક-�ત્નર્મય જે લિશલા તે, તેનંુ જ બીજંુ નાર્મ ઈં�દ્ પ્રાગ્ભા�ા છે.

લિસદ્ધાયતન ઃ શાશ્વત રૂ્મર્પિતઓં જેર્માં છે એવાં રં્મરિદ�ો. કુટો ઉપ�, નંદનવન આરિદર્માં, નંદીશ્વ� દ્વીપર્માં

અને દેવલોકના તિવર્માનારિદર્માં આવાં જે શાશ્વત ચૈત્યો છે તે.

Page 69: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

લિસલિદ્ધતપ ઃ એક પ્રકા�નો તિવલિશષ્ટ તપ, જેર્માં એક ઉપવાસ પછી બેસણંુ, બે ઉપવાસ પછી

બેસણંુ એર્મ યાવત્ આઠ ઉપવાસ સુધી જવંુ તે.

સુકૃતક�ર્ણી ઃ ઉત્તર્મ કાયો� આચ�વાં, આત્માતિહતનાં કાયો� ક�વાં. સુકૃતાનુર્મોદના :

ક�ેલાં સા�ા કાયો�ની પ્રશંસા ક�વી, અનુર્મોદના ક�વી, સા�ાં કાયો� ક�ીને �ાજી થવંુ.

સુખશેલિલયાપણંુ : આ�ાર્મીપણંુ, શ�ી�ને ઘણંુ સાચવીને કાર્મ ક�વાપણંુ.

સુદીપક્ષ ઃ અજવાલિળયાવાળંુ પખવારિડયંુ, જે રિદવસોર્માં રિદન-પ્રતિતરિદન ચંદ્રની વૃલિદ્ધ થાય તે.

સુધી� ઃ અતિતશય ધી�જવાળો, ગંભી�, ઊંડા ચિચંતનવાળો.

સુર્મનસ ઃ ફૂલ અથવા દેવ તથા સા�ા ર્મનવાળો.

સુ�પુષ્પવૃતિષ્ટ ઃ દેવોએ ક�ેલાં ફૂલોની વૃતિષ્ટ, પ્રભુજીના સર્મવસ�ર્ણકાલે દેવો ફૂલો વ�સાવે છે તે.

સુ�ણિભગંધ ઃ અતિતશય સુગંધ, ઊંચી ગંધ.

સુ�ર્મા ઃ સુખવાળો કાળ, અવસર્પિપંર્ણીનો બીજેા આ�ો જેનંુ ર્માપ ત્રર્ણ કોડાકોડી સાગ�ોપર્મ છે.

સુ�ર્મા દુ�ર્મા ઃ સુખ અણિભક અને દુ ખ ઓછંુ છે એવો કાળ, અવસર્પિપંર્ણીનો ત્રીજેા આ�ો, જેનંુ ર્માપ

બે કોડાકોડી સાગ�ોપર્મ છે.

સુ�ર્માસુ�ર્મા ઃ સુખ જ સુખવાળો જે કાળ, અવસર્પિપંર્ણીનો પહેલો આ�ો, જેનંુ ર્માપ ચા�

કોડાકોડી સાગ�ોપર્મ છે.

સુસ્વ� ઃ કોયલના જેવો ર્મધુ� કંઠ પ્રાy થાય તે.

સૂષિચશે્રર્ણીઃ એક આકાશપ્રદેશની જાડી અને પહોળી, સાત �ાજ લાંબી સોય જેવી

આકાશ-પ્રદેશોની પંસ્થિ`ત.

સૂક્ષ્ર્મ અંગો ઃ શ�ી�ર્માં �હેલાં અતિતશય ઝીર્ણાં અવયવો-અંગો.

સુક્ષ્ર્મ એકેષિન્દ્રય : જે જીવોનંુ શ�ી� (સરૂ્મહ હોવા છતાં પર્ણ) ચર્મ� -ચકુ્ષથી ન દેખી શકાય

એવા પૃથ્વીકાયારિદ પાંચ Iાવ� જીવો.

સૂક્ષ્ર્મકાળપુદ્ ગલ પ�ાવત� ન : ઉત્સર્પિપરં્ણી અને અવસર્પિપંર્ણીના સવ� સર્મયોને એકજીવ રૃ્મતુ્ય વડે ક્રર્મશ

સ્પશી�સ્પશી�ને પૂ�ા ક�ે તેર્માં જેટલો કાળ લાગે તેટલો સર્મય, અનંત ઉ.અ. કાળ.

સૂક્ષ્ર્મદ્રવ્યપુદ્ ગલ પ�ાવત� ન ઔદારિ�ક આરિદ વગ�ર્ણાઓરૂપે સંસા�ર્માં �હેલા તર્માર્મ પુદ્ ગલાસ્થિસ્તકાય

દ્રવ્યને ઔદારિ�કરૂપે અથવા વૈતિક્રયરૂપે એર્મ કોઈ પર્ણ એક રૂપે ગ્રહર્ણ ક�ીને

પૂર્ણ� ક�તાં જે કાળ થાય તે કાળનંુ નાર્મ સૂ.દ્ર. પુદ્ ગલ પ�ાવત� ન.

Page 70: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સૂક્ષ્ર્મ તિનગોદ ઃ અનંતા જીવોનંુ એક શ�ી� તે તિનગોદ અથવા સાધા�ર્ણ વનસ્પતિતકાય, તેવાં અસંખ્ય

શ�ી�ોની લંુબ ભેગી થાય તો પર્ણ જે ચર્મ�ચકુ્ષથી ન દેખાય તે સૂક્ષ્ર્મ તિનગોદ.

સૂક્ષ્ર્મ ભાવ પુદ્ ગલ પ�ાવત� ન : �સબંધનાં સવ� અવ્યવસાયIાનોને આ એકજીવ ક્રર્મશ રૃ્મતુ્ય વડે

સ્પશી� સ્પશી�ને પૂર્ણ� ક�ે તેર્માં જેટલો કાળ થાય ને સૂક્ષ્ર્મ ભાવ પુ. પ�ાવત� ન.

સૂક્ષ્ર્મ શ�ી� ઃ અસંખ્ય શ�ી�ો ભેગાં ર્મળે તો પર્ણ જે ચર્મ�ચકુ્ષથી ન દેખી શકાય તે.

સૂક્ષ્ર્મ સંપ�ાય ઃ દસરંુ્મ ગુર્ણIાનક, જેર્માં સંજ્વલન લોભ સૂક્ષ્ર્મરૂપે જ ર્માત્ર બાકી હોય, બાકીના

સવ� ક�ાયો જેર્માં ઉપશાન્ત હોય અથવા ક્ષીર્ણ થયેલા હોય તે.

સોપાક્રર્મી ઃ જે કર્મ� અપવત� ના વડે તૂટીને નાનંુ થાય ત્યા�ે તેર્માં કંઈ ને ક્ઈ ઉપક્રર્મ (એટલે તિનષિર્મત્ત )

ર્મળે જ તે, અથા� ત્ તિનષિર્મત્ત ર્મળવા વડે કર્મ� તૂટીને નાનંુ થાય તે, અથવા ભલે નાનંુ

ન થાય તો પર્ણ રૃ્મતુ્ય વખતે તિનષિર્મત્ત ર્મળે તે.

સૌભાગ્ય ઃ સુખવાળી સ્થિIતિત, લોકો વહાલ ઉપજાવે તેવી સ્થિIતિત, પુણ્યોદયવાળો કાળ, ઓછંુ

વતંુ્ત કાર્મ ક�વા છતાં લોકોને જે ગરે્મ જ, રુચે જ, જેને જેાઈને લોકો આનંદ પારે્મ તે.

સ્કંધ ઃ બે અથવા બેથી અષિધક અનેક પુદ્ ગલપ�ર્માણુઓનો કિપંડસરૂ્મહ તે સ્કંધ.

સ્તવન ઃ પ્રભુના ગુર્ણગાન ક�વા, પ્રભુ પાસે આત્મદો�ો પ્રદર્જિશંત ક�ી પ્રભુજીના ઉપકા�ને ગાવા.

સ્તુતિત તિપ્રય ઃ જેને પોતાની પ્રશંસા જ અતિતશય વ્હાલી હોય તે.

સ્તેનપ્રયોગ ઃ ચો�ને ચો�ી ક�વાના કાર્મર્માં ર્મદદગા� થવંુ તે.

સ્તેયાનુબંધી �ૌદ્રધ્યાન : ચો�ી ક�વા ર્માટેનો પ્લાન દો�વા સતત તેના જ તિવચા�ોર્માં ગંૂથાઈ �હેવંુ.

સ્ત્યાનગૃલિદ્ધ ઃ થીર્ણલિદ્ધ, કિપંડીભૂત થઈ છે આસસ્થિ`ત જેર્માં તે, એક પ્રકા�ની ઘો� કિનંદ્રા, તેનંુ જ

નાર્મ સ્ત્યાનર્મિધં પર્ણ છે.

સ્ત્રીવેદ ઃ પુરુ�ની સાથે ભોગની અણિભલા�ા થાય તે, અથવા સ્ત્રી આકા�ે શ�ી�ની પ્રાતિy થાય તે.

Iંરિડલભૂષિર્મ ઃ તિનદો�� ભૂષિર્મ, જ્યાં જીવકિહંસા આરિદ ન થાય તેર્મ હોય તેવી ભૂષિર્મ.

Iલચ� ઃ ભૂષિર્મ ઉપ� ચાલનાં�ા પ્રાર્ણી ગાય, ભંેસ, બક�ી, ઘોડો, હાથી કૂત�ા, લિબલાડાં વગે�ે.

Iાનકવાસી ઃ Iાનર્માં જે (ઉપાશ્રય આરિદર્માં જ) �હીને ધર્મ� ક�ના�, રૂ્મર્પિતનેં ભગવાન ત�ીકે

ન સ્વીકા�ના�, રૂ્મર્પિત-ંરં્મરિદ�ને પૂજ્ય ત�ીકે ન ર્માનના�.

Iાનાન્ત� ઃ એક Iાનેથી બીજા Iાને જવંુ તે, ચાલુ Iાનનો ત્યાગ ક�વો તે.

Iાપનાતિનકે્ષપ :રુ્મખ્ય વસ્તુની ગે�હાજ�ીર્માં તેની સૃ્મતિત તિનષિર્મત્તે તે આકા�વાળી અથવા તે

Page 71: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

આકા� તિવનાની વસ્તુર્માં રુ્મખ્ય વસ્તુનો આ�ોપ ક�ી રુ્મખ્ય વસ્તુની કલ્પના ક�વી તે,

જેર્મ કે પ્રભુની પ્રતિતર્માને પ્રભુ ર્માનવા.

Iાવ� જીવ ઃ સુખ અને દુ ખના સંજેાગોર્માં પોતાની ઈચ્છા પ્રર્મારે્ણ જે જીવ હાલીચાલી ન શકે,

સ્થિI� જ �હે તે.

Iાવ� તીથ� ઃ જેનાથી સંસા� ત�ાય તે તીથ� , એક જ Iાને સ્થિI� જ �હે તેવંુ તીથ� તે Iાવ�

તીથ� , જેર્મ કે શતંુ્રજય, ષિગ�ના�, આબુ, સમ્રે્મતલિશખ�, �ર્ણકપુ� ઈન્યારિદ.

સ્થિIતિતઘાત ઃ કર્મો�ની લાંબી-લાંબી બાંધેલી સ્થિIતિતને તોડીને નાની ક�વી તે, સ્થિIતિતના અષિગ્રર્મ

ભાગથી ઉતૃ્કષ્ટપરે્ણ સંેકડો સાગ�ોપર્મપ્રર્માર્ણ અને ધન્યથી પલ્યોપર્મનો

અસંખ્યાતર્મો ભાગપ્રર્માર્ણ, સ્થિIતિત તોડવી, નાની ક�વી તે.

સ્થિIતિતબંધ ઃ કર્મો�ર્માં સ્થિIતિતનંુ નક્કી ક�વંુ તે. બંધાયેલંુ કર્મ� આત્મા સાથે ક્યાં સુધી �હેશે એ

નક્કી થવંુ તે.

સ્થિI�બુલિદ્ધ ઃ ઠ�ેલ બુલિદ્ધ, સા�ા-ન�સા અનુભવોથી ઘડાયેલ બુલિદ્ધ, અતિતશય સ્થિI� ગંભી� બુલિદ્ધ.

Iૂલ વ્રત ઃ ર્મોટાંર્મોટાં કિહંસા, જૂઠ, ચો�ી આરિદ પાપોનો ત્યાગ ક�વાપૂવ� કના શ્રાવકનાં વ્રત.

સ્નાત્રાણિભ�ેક ઃ દેવોએ પ્રભુજીને જન્ર્મ સર્મયે રે્મરુપવ� ત ઉપ� જેર્મ નવ�ાવ્યા, તેના

અનુક�ર્ણરૂપે સ્નાત્રર્મહોત્સવ ક�વો તે.

ષિસ્નગ્ધ સ્પશ� ઃ કોઈ પર્ણ વ્યસ્થિ`ત (અથવા વસ્તુ) પ્રતે્યના સ્નેહર્માત્રથી જે �ાગ થાય તે.

સ્નેહાંધ ઃ વ્યસ્થિ`ત પ્રતે્યના સ્નેહર્માં અંધ બનેલ ર્માનવી.

સ્પધ� ક ઃ સ�ખેસ�ખા �સાતિવભાગ જેર્માં હોય તેવા કર્મ� પ�ર્માણંુઓનો સરુ્મદાય તે

વગ�ર્ણા, એકોત્ત� વૃલિદ્ધના ક્રરે્મ થયેલી વગ�ર્ણાઓનો જે સરુ્મદાય તે સ્પધ� ક.

સ્પૃહા ઃ ઝંખના, વાસના, ઈચ્છા, અણિભલા�ા, આસસ્થિ`ત.

સૃ્મતિતભં્રશઃ યાદશસ્થિ`ત ન હોવી, સ્મ�ર્ણશસ્થિ`તનો અભાવ.

સ્યાદ્ વાદ ઃ અપેક્ષાપૂવ� ક બોલાવંુ, જગતના સવ� ભાવો અપેક્ષાપૂવ� ક જ છે તેથી જેર્મ છે

તેર્મ સર્મજવા-સર્મજાવવા.

સ્વચ્છંદતાઃ ર્મોહને લીધે તિવવેક તિવના, તિહતાતિહતની દ્રતિષ્ટ તિવના ર્મ�જી રુ્મજબ વત� વંુ.

સ્વતંત્રતા ઃ પ�વશતા ન હોવી, પ�ાધીનતાનો અભાવ.

સ્વદા�ાસંતો� ઃ નાત-જાતના સાંસારિ�ક-સાર્માલિજક વ્યવહા�ોથી પ્રાy થયેલી પોતાની સ્ત્રીર્માં જ

Page 72: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

સંતોષ ર્માનવો. એવી જ �ીતે સ્ત્રીએ સ્વપુરુ�ર્માં જ સંતો� ર્માનવો.

સ્વપ� કલ્યાર્ણકા�ી : પોતાનંુ અને પા�કાનંુ કલ્યાર્ણ ક�ના�ી વસ્તંુ.

સ્વભાવદશા ઃ ક્રોધારિદ ક�ાયો અને તિવ�ય વાસનાનો ક્ષય ક�વાપૂવ� ક આત્મગુર્ણોની

ઉપાદેયતા ત�ફની જે દ્રતિષ્ટ તે, પ�ભાવદશાના ત્યાગપૂવ� કની જે દ્રતિષ્ટ.

સ્વયં સંબુદ્ધ ઃ જે ર્મહાત્માઓ પોતાની રે્મળે જ સ્વયં પ્રતિતબોધ પાર્મી, વૈ�ાગી બની, સંસા� ત્યાગ ક�ે તે.

સ્વરૂપ સૂચક ઃ વસ્તુના સ્વરૂપર્માત્રને બતાવનારંુ જે તિવશે�ર્ણ હોય પ�ંતુ ઈત�નો વ્યવચ્છેદ

ન ક�તંુ હોય તે.

સ્વસિલંગલિસદ્ધ ઃ પંચર્મહાવ્રતધા�ી એવા સાધુપર્ણાના સિલંગર્માં જે જીવો કેવલજ્ઞાન પાર્મી ર્મોકે્ષ જય તે.

સ્વસ્થિસ્તક ઃ સાષિથયો, રં્મગળ, કલ્યાર્ણ કલ્યાર્ણનંુ પ્રતીક.

સ્વાધ્યાય ઃ આત્માનંુ જેર્માં અધ્યયન હોય તે, આત્માનંુ ચિચંતન-ર્મનન જેર્માં હોય તેવંુ

આધ્યાત્મિત્મક જ્ઞાન ભર્ણવંુ.

સ્વાધ્યાય�લિસક અધ્યાત્મજ્ઞાનના જ �સવાળો આત્મા.

હરિ�યાળી ઃ લીલી લીલી ઊગેલી ગાઢ વનસ્પતિત.

હ�� નાદ ઃ અતિતશય હ�� થવાથી ક�ાતી ઘો�ર્ણા.

કિહંસાનુબંધી ઃ કિહંસાના જ તિવચા�ો, કિહંસાત્મક તિવચા�ોનો ગાઢ અનુબંધ.

તિહતકા�ી ઃ આત્માના કલ્યાર્ણને ક�ના�ા, સર્માજ આરિદના કલ્યાર્ણને ક�ના�.

તિહતાવહ ઃ આત્માના કલ્યાર્ણને આપના�.

હીનબલ ઃ ઓછા બળવાળંુ, જેનંુ બળ ન્યૂન છે તે.

હીનબુલિદ્ધ ઃ ઓછી બુલિદ્ધવાળંુ જેની બુલિદ્ધ ન્યૂન છે તે.

હીનશસ્થિ`તક ઃ ઓછી શસ્થિ`ત છે જેર્માં તે.

હંુડક સંIાન ઃ છઠ્ઠું સંIાન, જેર્માં બધાં જ અંગો પ્રર્માર્ણ તિવનાનાં હોય છે તે.

હૃદયગત ભાવ : હૈયાર્માં �હેલા ભાવ, પેટર્માં �હેલી વાત.

હેતુ ઃ સાધ્યને સાધના�ી તિનદો�� પ્રબળ યુસ્થિ`ત.

હેતુવાદોપદેલિશકી : ર્માત્ર વત�ર્માન કાળનો જ તિવચા� ક�વાવાળી જે સંજ્ઞા-અલ્પતિવચા�ક શસ્થિ`ત.

હેય ઃ ત્યજવા લાયક, છોડી દેવા યોગ્ય.

ક્ષર્ણવતી� ઃ એક ક્ષર્ણર્માત્ર �હેના�, એક સર્મયર્માત્ર વત�ના�.

Page 73: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ક્ષણિર્ણકવાદ ઃ સવ� વસ્તુઓ ક્ષર્ણર્માત્ર Iાયી છે, બીજા જ સર્મયે અવશ્ય નાશ પાર્મના� જ છે

એવો એકાન્તર્મત અથા� ત્ બૌદ્ધદશ� ન.

ક્ષપક શે્રર્ણી ઃ ર્મોહનીય કર્મ� નો નાશ ક�તાં ક�તાં ગુર્ણઠાર્ણાં ચડવાં. ૮ થી ૧૨ ગુર્ણIાનક સુધી

આ ક્ષપકશે્રર્ણી કહેવાય છે.

ક્ષર્મા ઃ ક્રોધના પ્રસંગો હોવ છતાં ક્રોધ ન ક�વો. ગળી જવંુ, ર્માફી આપવી અને ર્માફી ર્માગવી.

ક્ષર્માયાચના ઃ આપર્ણાથી થયેલા અપ�ાધની ર્માફી ર્માગવી.

ક્ષર્માશ્રર્મર્ણ ઃ ક્ષર્માની પ્રધાનતાવાળા રુ્મતિન.

ક્ષયજન્ય ઃ કર્મો�ના ક્ષયથી ઉત્પન્ન થયેલા (ગુર્ણારિદ) ભાવો.

ક્ષયોપશર્મ ઃ ઉદયર્માં આવેલાં કર્મો�ની તીવ્ર શસ્થિ`તને હર્ણીને રં્મદ ક�ીને ભોગવવી અને અનુરિદત

કર્મો� જે ઉદી�ર્ણા આરિદથી ઉદયર્માં આવે તેર્મ છે તેને ત્યાં જ દબાવી દેવાં તે.

ક્ષાષિયક ભાવ ઃ કર્મો�ના ક્ષયથી થના�ો જે ભાવ, કેવલજ્ઞાન, કેવળદશ� ન, ક્ષાષિયક સમ્યકત્વારિદ ગુર્ણો.

ક્ષાષિયક વીત�ાગ : ર્મોહનીય કર્મ� નો સવ�થા ક્ષય થવાથી બનેલા વીત�ાગ, ૧૨-૧૩-૧૪ ર્મા

ગુર્ણIાનકવાળા જીવો.

ક્ષાષિયકસમ્યકત્વ : દશ� નર્મોહનીય સyકતા સવ�થા ક્ષયથી પ્રાy થયેલંુ જે સમ્યકત્વ તે.

ક્ષાયોપશષિર્મકભાવ : ઉદયર્માં આવેલા કર્મ� ને હળવંુ (રં્મદ�સવાળંુ) ક�ીને ઉદય દ્વા�ા ભોગવવંુ

અને અનુરિદતને (જે કર્મ� અત્યા�ે ઉદયર્માં નથી પ�ંતુ ઉદી�ર્ણાના બળે ઉદયર્માં

આવી શકે તેર્મ છે તેને) ત્યાં જ ઉપશર્માવી દેવંુ તે ક્ષયોપશર્મથી ર્મળેલા જે જે ગુર્ણો તે.

ક્ષયોપશષિર્મક સમ્યકત્વ : દશ� નસyકની સાત પ્રકૃતિતઓના ઉરિદત કર્મા�શને રં્મદ�સવાળંુ ક�ી ભોગવી ક્ષય

ક�વો અને અનુરિદત અંશને ઉપશર્માવવો તે દ્વા�ા પ્રાy થયેલંુ જે સમ્યકત્વ તે.

ક્ષીર્ણ જંધાબળ ઃ જેના શ�ી�ર્માં હાલવાચાલવાનંુ અથા� ત્ તિવહા�ારિદ ક�વાનંુ બળ ક્ષીર્ણ થયંુ છે તે.

ક્ષીર્ણર્મોહ ગુIાનક : ર્મોહનીય કર્મ� સવ�થા જેર્મનંુ ક્ષીર્ણ થઈ ગયંુ છે તે.

ક્ષી�સરુ્મદ્રઃ દૂધ જેવંુ છે પાર્ણી જેનંુ એવો સરુ્મદ્ર તે ક્ષી�સરુ્મદ્ર, જેના પાર્ણીથી દેવો રે્મરુપવ� ત

ઉપ� પ્રભુનો જન્ર્મર્મહોત્સવ ઊજવે છે.

કુ્ષધાપરિ�ગ્રહ ઃ ગરે્મ તેવી ભૂખ લાગી હોય તોપર્ણ સાધુને કલ્પે તેવો શુદ્ધ-તિનદો�� આહા� ન ર્મળે

તો પર્ણ સર્મતા �ાખે પ�ંતુ ક્રોધારિદ નહીં તથા દોષિ�ત આહા� લે નહી.

કુ્ષલ્લક ભવ : નાનાર્માં નાના આયુષ્યાવળો જે ભવ તે કુ્ષલ્લક ભવ. ૨૫૬ આવલિલકાનો ૧

Page 74: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

કુ્ષલ્લક� ભવ થાય છે.

કે્ષત્રવૃલિદ્ધ ઃ શ્રાવકનાં બા� વ્રતોર્માં છઠ્ઠા વ્રતનો એક અતિતચા�, એક રિદશાના ર્માપર્માં બીજા

રિદશાનંુ ર્માપ ઉરે્મ�વંુ.

જ્ઞતિy ઃ જ્ઞાનપણંુ, જાર્ણપણંુ, જાર્ણવંુ.

જ્ઞાતભાવ ઃ જાર્ણીબૂઝીને પાપ ક�ાય તે.

જ્ઞાન ઃ જાર્ણવંુ, જાર્ણકા�ી, વસ્તુસ્થિIતિતની સર્મજ.

જ્ઞાનદ્રવ્ય ઃ જ્ઞાનની, જ્ઞાનનાં સાધનો-પુસ્તકારિદની સુ�ક્ષા ર્માટે �ખાતંુ દ્રવ્ય.

જ્ઞાનપંચર્મી ઃ જ્ઞાનની આ�ાધના ર્માટેની પાંચર્મ, કા�તક સુદ પાંચર્મ.

જ્ઞાનતિપપાસા ઃ જ્ઞાન ભર્ણવાની ઈચ્છા, જ્ઞાન રે્મળવવાની તાલાવેલી.

જ્ઞાનાચા� ઃ પોતાનાર્માં, પ�ર્માં, અને ઉભયર્માં જ્ઞાન કેર્મ વધે- એવા જ્ઞાનવધ� ક આચા�ો.

જ્ઞાનાતિતચા� ઃ જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની આશાતના તિત�સ્કા�-અપર્માન આરિદ ક�વાં

જ્ઞાનાતિતશય ઃ જગત્ ના સાર્માન્ય કોઈ પર્ણ ર્માનવીર્માં ન સંભવી શકે એવંુ અદ્ ભૂત સંપૂર્ણ�

ષિત્રકાળવતી� જ્ઞાન.

જ્ઞાનાવ�ર્ણીય કર્મ� :જ્ઞાનને ઢાંકે એવંુ જે કર્મ� તે.

જ્ઞાનોપયોગ ઃ વસ્તુર્માં �હેલા તિવશે� ધર્મ� ને જાર્ણવાવાળો ઉપયોગ, તેનંુ બીજંુ નાર્મ

સાકા�ોપયોગ. અથવા તિવશે�ોપયોગ છે.

જે્ઞય ઃ જાર્ણવાલાયક, જાર્ણવાલાયક પદાથ� .

પરિ�પાટી ઃ ક્રર્મ, અનુક્રર્મ.

પંરિડતર્મ�ર્ણ ઃ સંલેખના આરિદ તિવલિશષ્ઠ તપ અને સર્માષિધ પૂવ� કનંુ રૃ્મતુ્ય.

અથા� પલિત્ત ત્યાય : જે અથ� શબ્દથી સ્પષ્ટ ન કહેવાયો હોય પ�ંતુ અથ�થી સર્મજાતો હોય તે.

કાલાણુ ઃ એકેક આકાશપ્રદેશર્માં �હેલા કાલદ્રવ્યના એએક છૂટા છૂટા અણંુ

(એર્મ રિદગંબ� આમ્નાય ર્માને છે.)

કુલક� ઃ યુગલિલક કાળની સર્માતિy થવાના આવસ� ઉપ� �ાજ્ય, લ¤, નીતિત આરિદના

પ્રવત� ક પુરુ�ો, ર્મયા� દાઓ પ્રવતા� વના�.

ચ�ર્મશ�ી�ી ઃ છેલ્લંુ જ શ�ી� જેને છે તે, અથા� ત્ આ ભવ પછી જેને બીજેા ભવ ક�વાનો નથી તે

ત્રસ�ેણંુ ઃ સૂક્ષ્ર્મ ૨જ. અનન્ત પ�ર્માણુઓનો સરુ્મદાય.

Page 75: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ત્રસનાડી ઃ ૧ �ાજ પૂવ� -પણિ�ર્મ ઉત્ત�-દલિક્ષર્ણ પહોળી અને ચૌદ �ાજ ઊંચી એવી ભૂષિર્મ કે જે

ભૂષિર્મર્માં જે ત્રસજીવો જન્રે્મ - ર્મ�ે છે તે ભૂષિર્મ.

ન�ક પાલદેવ ઃ ના�કીના જીવોને દુ ખ આપના�ા દેવો, અથા� ત્ પ�ર્માધાર્મી દેવો.

પક્ષધર્મ� તાઃ હેતુનંુ પક્ષર્માં હોવંુ, જેર્મ કે ઘૂર્મવાળો આ પવ�ત છે.

ભવાષિબ્ધતારિ�ર્ણી : સંસા�રૂપી સરુ્મદ્રથી તા�ના�ી વાર્ણી.

કૃત-કારિ�ત-ર્મોદન : રંે્મ જે જે પાપો કયા� હોય, ક�ાવ્યાં હોય અને અનુર્મોદ્યાં હોય, તે પાપો.

ભવદુ ખભંજક : સંસા�નાં સવ� દુ ખોને તોડી નાખના�ા.

સસ્થિચ્ચદાનંદસ્વરૂપ :પ�ર્માત્મા સમ્યગ્જ્ઞાનના આનંદસ્વરૂપ છે, પૂર્ણ�જ્ઞાનર્મય સ્વરૂપવાળા છે.

લિજન શાસનોન્નતિતક�ા : જૈન શાસનનો પ્રભાવ વધા�ના�ા.

�ત્નત્રયા�ાધકા : જ્ઞાન-દશ� ન અને ચારિ�ત્ર આ �ત્નત્રયીનંુ આ�ાધન ક�ના�ા.

લિજનપાદયુગં ઃ લિજનેશ્વ� પ�ર્માત્માનંુ ચ�ર્ણયુગલ.

સ્વગ� સોપાનં ઃ પ�ર્માત્માનંુ દશ� ન એ સ્વગ� નંુ પગચિથંયુ છે.

પાર્ણક્કર્મરે્ણ ઃ પ્રાર્ણ ચાંપ્યા હોય.

બીયક્કર્મરે્ણ ઃ બીજ ચાંપ્યાં હોય.

કમ્ર્મઠ્ઠ તિવર્ણાસર્ણ : આઠ કર્મો�નો તિવનાશ ક�ના�ા.

જગભાવ તિવઅક્ ખર્ણ : જગતના ભાવોને જાર્ણવાર્માં તિવચક્ષર્ણ.

દુહદુરિ�અ ખંડર્ણ : દુ ખ અને પાપોનો તિવનાશ ક�ના�ા.

ગુર્ણગર્ણ�ત્નભંડા� હે પ્રભુ ! તરે્મ ગુર્ણોના સરૂ્મહરૂપી �ત્નોના ભંડા� છો.

દેખે તિનજગુર્ણહાર્ણ ઃ પોતાનાર્માં ગુર્ણો ઓછા જ છે એર્મ જે દેખે તે.

ત્રાસ ધ�ે ભવભય થકી સંસા�ની (સાનુકૂળ કે પ્રતિતકૂળ) તર્માર્મ પરિ�સ્થિIતિત દુ ખ જ આપના�ી છે

એર્મ સર્મજી તેના ભયથી સદા કાળ ર્મનર્માં દુ ખ ધા�ર્ણ ક�ે તે.

ભવ ર્માને દુ ખ ખાર્ણ સંસા� એ દુ ખોની ખાર્ણ જ છે એર્મ ર્માને.

બાહ્યાભ્યંત� તિનગ્ર�થ : બહા�થી અને અંદ�થી (દ્રવ્યથી અને ભાવથી) તિનગ્ર�થ(સાધુ) થવંુ તે.

ઔદાલિસન્યવૃતિત ઃ સુખ અને દુ ખ ઉપ� �ાગ દે્વ� છોડી પ�ર્મ ર્મધ્યIપણંુ �ાખવંુ તે.

અજ્ઞાનતિતષિર્મ�ાન્ધાનાંઃ અજ્ઞાનરૂપી અંધકા�થી અંધ બનેલાને.

જ્ઞાનાંજનશલાક્યા ઃ જ્ઞાનરૂપી અંજનની સળી આંજવા વડે.

Page 76: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ચકુ્ષરુન્ર્મીલિલતં યેન ઃ જેના વડે ચકુ્ષ ઉઘાડાય છે તે ગુરુજીને.

ભવસ્થિIતિત પરિ�પાક ઃ સંસા�ર્માં જન્ર્મ-ર્મ�ર્ણ થવાની જે સ્થિIતિત, તેનંુ પાકી જવંુ, પૂર્ણ� થવા આવવંુ.

ર્મગસેલિલયો પથ્થ� ઃ એક એવો તિવલિશષ્ટ પથ્થ� કે જે ગરે્મ તેવો રે્મઘ વ�સે તો પર્ણ ભીંજે નહીં.

પ્રશર્મ�સ તિનર્મ¤ અતિતશય શાન્ત�સર્માં ડૂબેલંુ.

કાષિર્મની સંગશૂન્ય સ્ત્રીના સંયોગથી �તિહત. સ્ત્રી તિવનાના.

અકિકંચનતા ઃ સંપૂર્ણ� અપરિ�ગ્રહ દશા.

અણિર્ણર્મા લષિબ્ધ ઃ શ�ી� નાનાર્માં નાનંુ ક�ી શકવાની ચર્મત્કારિ�ક જે શસ્થિ`ત તે.

અંડજ ઃ ઈંડા સ્વરૂપે જન્ર્મ થાય તે.

અતિતષિથ ઃ જેના આગર્મનર્માં તિતષિથ અજ્ઞાત હોયતે. અથા� ત ર્મહેર્માન.

અપવગ� ઃ ર્મોક્ષ - રુ્મસ્થિ`ત- લિસદ્ધાવIા.

આયતન ઃ આધા�, ઘ�, રં્મરિદ�, આશ્રય.

ઈંષિગનીર્મ�ર્ણ ઃ તિવલિશષ્ઠ સર્માષિધપૂવ� કનંુ રૃ્મતંુ્ય.

ઉદુમ્બ� ઃ એક ફળ તિવશે�, જે અનંતકાય ગર્ણાય છે.

ઉપષિધ ઃ જ્ઞાનારિદ ગુર્ણોની વૃલિદ્ધકા�ક સાર્મગ્રી

ઉપાસક ઃ શ્રાવક, ઉપાસના ક�ના�.

કાલચક્ર ઃ બા� આ�ાનો સરૂ્મહ, ઉત્સર્પિપરં્ણી

કુલક� ઃ યુગલિલક કાળના અંત સર્મયે નીતિત તિનયર્મો ઘડના�ા �ાજાઓ.

ક્ષપર્ણ ઃ ઉપવાસ

ખાદ્ય ઃ ખાવા લાયક આહા�.

ગણિર્ણની ઃ સરુ્મદાયનાં વડીલ સાધ્વીજી ર્મ.

ચતુથ� ભ`ત ઃ ચોથ ભ`ત, આગળ પાછળ એકાસર્ણાવાળો ઉપવાસ.

જુગુપ્સા ઃ કિનંદા, ધુર્ણા, અપ્રીતિતભાવ.

ત્રસનાડી ઃ એક ગજ લાંબી-પહોળી અને ચૌદ�ાજ ઉંચી એવી ત્રસ જીવોને

જન્ર્મ-ર્મ�ર્ણની જગ્યા (ભૂષિર્મ)

ત્રસ�ેણુ ઃ પારિ�ભાષિ�ક એક ર્માપ, આઠ બાદ� પ�ર્માણુ બ�ાબ� એક ત્રસ�ેણુ.

ધર્મ� ધ્વજ ઃ ઈન્દ્રધ્વજ, ધર્મ� નો સુચક એવો ધ્વજ.

Page 77: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

તિનરે્મ� ઃ આંખનો પલકા�ો.

પશ્વાનુપૂવી� ઃ ઉલટા ક્રરે્મ વસ્તુ કહેવી.

પૂવા� નુપૂવી� ઃ છૂટા - છવાયા તિવ�યો, પ�ચુ�ર્ણ પ્રસંગો.

પ્રાસુક ઃ તિનદો�પ, કલ્પે તેવંુ

લિજનાલય ઃ લિજન + આલય = લિજનેશ્વ�નંુ રં્મરિદ�.

તીથ� ઃ જે તા�ે તેને તીથ� કહેવાય.

તીથ� ક� ઃ ધર્મ� તીથ� Iાપ�ા.

અનણિભજ્ઞ ઃ અજ્ઞાની-અજાર્ણ.

અવજ્ઞા ઃ અતિવનય.

પ્રક્ષાલ ઃ અણિભ�ેક.

અંગ લંૂછર્ણાં ઃ પ્રતિતર્માજી લંૂછવાનાં વસ્ત્રો�

પાટ લંુછર્ણાં ઃ ભગ.ની બેઠક લૂછવાનાં કપડાં.

ચૈત્ય ઃ દે�ાસ� તથા પ્રતિતર્મા.

આશાતના ઃ અતિવનય - અતિવવેક.

લિસદ્વાયતન ઃ દે�ાસ�-લિજનાલય.

અપવગ� ઃ ર્મોક્ષ.

પરિ�ગ્રહ ઃ વસ્તુનો સંગ્રહ.

શક્રસ્તવ ઃ નરુ્મત્થુરં્ણ સ્તોત્ર.

નર્મો લિજર્ણારં્ણ ઃ લિજનેશ્વ� ભગ. ને નર્મસ્કા� થાઓ.

આષિધ ઃ ચિચંતા.

વ્યાષિધ ઃ �ોગ.

ઉપાષિધ ઃ અચાનક આવી પડતંુ કષ્ટ.

ટીકા ઃ તિવવેચન.

પૃચ્છા ઃ ખબ� - સર્માચા�.

અવગ્રહ ઃ અંત�.

ષિત્રકાળ ઃ ત્રર્ણ ટાઈર્મ.

Page 78: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

�ાઈ ઃ �ાષિત્ર સંબંધી.

દેવસી ઃ રિદવસ સંબંધી.

તિનહા� ઃ ર્મળનંુ તિવસજ�ન.

તિવ�ાધના ઃ કિહંસા.

સમ્યગ્ દશ� ન ઃ શ્રદ્ધા - ફૈથ.

સવ� તિવ�તિત ઃ રુ્મતિનજીવન.

દેશ તિવ�તિત ઃ શ્રાવક જીવન.

અધ્યવસાય ઃ ર્મનના પરિ�ર્ણાર્મ-ભાવ.

વસંુધ�ા ઃ પૃથ્વી.

હરિ�યાળી ઃ લીલી વનસ્પતિત.

આસસ્થિ`ત ઃ �ાગ.

અનંત ઃ જેનો છેડો નથી તેવંુ.

સંરૂ્મર્ચ્છિચ્છંર્મ ઃ ર્મા-બાપના સંયોગ તિવના ઉત્પન્ન થના� બાળક.

જયર્ણા ઃ જીવોની યતના - સંભાળ.

શાસ્ત્રકા� ઃ શાસ્ત્ર બનાવના�.

અભક્ષ્ય ઃ નતિહ ખાવા યોગ્ય.

પચ્ચક્ ખાર્ણ ઃ પ્રતિતજ્ઞા.

નવોરિદત ઃ નવા - પહેલ વહેલા.

પા�ાવા� ઃ સરુ્મદ્ર - દરિ�યો.

પંચીયંુ ઃ એક પ્રકા�નંુ પહે�વાનંુ વસ્ત્ર.

વસ્ત્ર યુગ્ર્મઃ બે વસ્ત્ર.

�ટ્ કાય ઃ છ પ્રકા�ના જીવો.

સંર્માજ�ન ઃ વ્યવસ્થિIત ક�વંુ.

અનાષિર્મકાઃ અંગુઠાથી ત્રીજી આંગળી.

સાધર્મિર્મકં ઃ સર્માન ધર્મ� વાળા.

ઢંઢે�ો ઃ જાહે�ાત.

Page 79: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

ન� શાદૂ� લ ઃ ર્મનુષ્યરૂપી સિસંહ.

પ્રાંગર્ણ ઃ આંગણંુ, ચોક.

નવર્ણજલઃ પ્રભુનાં અણિભ�ેકનંુ જલ.

ધા�ાવહી ઃ ગાર્મર્માં ફ�તાં અપાતી પાર્ણીની ધા�ા.

ઉખેવવંુ ઃ ધ�વંુ.

પબાસર્ણ ઃ વેરિદકા, વ્યાસપીઠ.

તિવત્ત ઃ ધન.

વડાઈ ઃ ર્મહત્તા.

વીત�ાગી ઃ �ાગ તિવનાના.

અઠ્ઠર્મ ઃ લાગટ (સળંગ)ત્રર્ણ ઉપવાસની આ�ાધના.

સંખા�ો ઃ પાર્ણી ગાળ્યા બાદ છેલ્લે ગળર્ણાર્માં �હેલંુ થોડંુ પાર્ણી.

આલેખવાઃ દો�વા - ચીત�વા.

કલર્ણ ઃ કાદવ.

ષિત્રગઢા ઃ ૩ ગઢ (વ્યાસપીઠ)

ષિર્મથ્યાદ્રતિષ્ટ ઃ ખોટી ર્માન્યતાર્માં �ાચવંુ.

રૂપાનાણંુ ઃ પૈસા-સાોનાર્મહો�-રૂપાર્મહો�.

અષિધષ્ઠાયક ઃ શાસન �ક્ષક દેવો.

સાગ�ોપર્મ ઃ કાળનંુ ર્માપ.

પલ્યોપર્મર્મ ઃ કાળનંુ ર્માપ.

કેવળજ્ઞાનઃ ત્રરે્ણકાળનંુ સવ� તિવ�યક જ્ઞાન.

અવષિધજ્ઞાન ઃ તિવલિશષ્ટ જ્ઞાન.

ઘંુર્મટ ઃ ડોર્મ.

ર્મન પય� વજ્ઞાન : તિવલિશષ્ટ જ્ઞાન.

ઉપસગ� ઃ અન્ય દ્વા�ા ક�ાતી પીડા.

પરિ��હ ઃ સ્વેચ્છાએ સહન ક�વાની ચેષ્ટા.

કંુજ� ઃ હાથી.

Page 80: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

પ્રવ્રજ્યા ઃ દીક્ષા.

ષિત્રપદી ઃ ૩ પદો.

દ્વાદશાંગી ઃ બા� અંગો.

અનુત્ત� ઃ સવ� શે્રષ્ઠ.

ઔદારિ�ક ઃ ર્માનવીય કાયા.

તૈજસ ઃ શા�ીરિ�ક ઉજા� .

કાર્મ�ર્ણ ઃ કર્મ� નો જથ્થો.

શૈલેશીક�ર્ણ ઃ યોગની પ્રતિક્રયા.

�જેાહ�ર્ણ ઃ ઓઘો. જૈન રુ્મતિનઓનંુ ષિચન્હ.

વાસકે્ષપ સુગંધી ચૂર્ણ� .

રુ્મરુ્મક્ષુ ઃ દીક્ષાથી�.

અંશ ઃ ખભો.

ભુજા ઃ હાથ.

તિવવ� ઃ પોલાર્ણ.

ઓ�સીયોઃ કેશ� ઘસવાનો પત્ત્થ�.

સાર્મ�ર્ણ ઃ લિશખ� જેવો દેખાવ.

સોર્મપુ�ા ઃ લિશલ્પી, રં્મરિદ� ઓર્પિકટેં`ટ.

અવા� ચીન ઃ નવા.

લૂર્ણ ઃ ર્મીઠંુ.

પોથી ઃ પુસ્તક.

વૈયાવચ્ચ ઃ સેવા-ભસ્થિ`ત.

ચૈત્ય પરિ�પાટી : લિજનરં્મરિદ�ોની દશ� નયાત્રા.

અભયદાન ઃ જીવન્તદાન.

વસહી ઃ વસ્તી - દે�ાસ�, ઉપાશ્રય.

પ્રાયણિ�ત ઃ ભૂલના બદલાર્માં અપાતો દંડ.

તિનકે્ષપ ઃ પ્રકા�.

Page 81: Get Information about Jain Dharma Knowledge @ Jain ... · Web viewસફ દ વસ ત રવ શ ષ. ખ ખ ર ઉધરસ આવવ , ખ સ થવ , એક પ રક રન

�ત્નક�ંડક ઃ �ત્નનો ક�ંડીયો.